સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/રાઈનો પર્વત – રમણભાઈ નીલકંઠ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકના મુખપૃષ્ઠ પર તેના ધ્યેયસૂત્ર તરીકે મુકાયું છે તે એ જ બતાવે છે.
પુસ્તકના મુખપૃષ્ઠ પર તેના ધ્યેયસૂત્ર તરીકે મુકાયું છે તે એ જ બતાવે છે.
પણ ઈશ્વરનું નીતિવિધાન સમજાવવા ઉપરાંત બીજાં પણ એકબે ઇષ્ટ પ્રયોજનો રમણભાઈને નાટકમાં સાધવાં હોવાથી મુલ વાર્તામાં તેમણે જરૂરી ફેરફારો કર્યા છે. પુસ્તકની પાછળ પરિશિષ્ટમાં અપાયેલ મૂળ વાર્તા સાથે નાટકનું વસ્તુ સરખાવી જોવાથી સમજાઈ જશે કે મૂળ વસ્તુનો આધાર તો ઘણો આછોપાતળો છે અને રમણભાઈએ તદ્દન નવી ઇમારત એના પર ચણી છે. મૂળ વાર્તાનો રાઈ એક સાધારણ માળી જ છે, જ્યારે નાટકનો રાઈ માળીવેશે પ્રચ્છન્ન રાજકુમાર છે. વળી નાટકનો રાઈ વાર્તાના રાઈ કરતાં શતગુણ ઉદાત્ત બની ગયો છે. ઉપરાંત, જાલકા, લીલાવતી અને વીણાવતી જેવાં પાત્રોના ઉમેરા દ્વારા કર્તાએ મૂળ વાર્તાની સિકલ સાવ ફેરવી નાખી છે એટલું જ નહિ, પણ રાઈનેય વધુ ઉજ્જવળ બનાવ્યો છે. જાલકા છે, તો જ રાઈના દિલમાં ચાલતો ગજગ્રાહ શક્ય બને છે. ઘડીભર ‘જાલકામતિવેગમાં’ તેના આત્માના ‘જ્યોતિઓ’ તણાય છે, પણ તેની પ્રબળ અસરમાંથી પરાણે મુક્ત થઈ સદ્ધર્મ તરફ પળતા રાઈનું પાત્ર વિશેષ ઉજ્જવળ બને છે. ન્યાય્ય સાધ્ય માટે પણ છલ કે અનીતિને સાધન તરીકે ન વપરાય એવા રાઈના સદાગ્રહનું પ્રતિપાદન જાલકાના પાત્રથી જ શક્ય બન્યું છે. લીલાવતીના પાત્રથી એના જેવી અનેક અભાગી સ્ત્રીઓની અવદશાનો ખ્યાલ આપવા ઉપરાંત રાઈને નૈતિક કસોટીમાંથી પસાર કરવાની તક કર્તાએ લીધી છે. વીણાવતીને આ પાત્રસૃષ્ટિમાં દાખલ કરી વિધવાપુનર્લગ્નનો તથા સ્નહલગ્નનો સંદેશ કર્તાએ આપ્યો છે. મૂળ વાર્તાના પરબત બાદશાહના આ નાટકમાંના પ્રતિબિંબ પર્વતરાયને યૌવનલાલચુ ચીતરવાના ફેરફારની પાછળ વૃદ્ધલગ્નની અનિષ્ટતા ચીંધી બતાવવાનો લેખક આશય પ્રવર્ત્યો છે. કર્તાના મનમાં મૂળ વાર્તાના સંસ્કાર હોવાથી તેમાં પરબત બનેલો રાઈ પોતાના સાથીને કમળપૂજાનું દૃશ્ય બતાવે છે તે પ્રસંગ આ નાટકમાં પણ લેવાયો છે. પણ મૂળ વાર્તામાં ગત જન્મની વાત સાચી ઘટના તરીકે વર્ણવાઈ છે તેને બદલે આ નાટકમાં રાઈના અભિજ્ઞાનની એક યુક્તિ તરીકે જ તેનો ઉપયોગ કરી, તેમાંથી ચમત્કારનું તત્ત્વ રમણભાઈએ કાઢી નાખ્યું છે, છતાં માનવીની પંગુતા તેમજ ઈશ્વરની પરમ શક્તિ તથા કૃપાનો મહિમા બતાવવાનું મૂળ વાર્તાનું પ્રયોજન એમાં બરાબર જાળવ્યું છે, એ તેમની કુશળતા કેહવાય.
પણ ઈશ્વરનું નીતિવિધાન સમજાવવા ઉપરાંત બીજાં પણ એકબે ઇષ્ટ પ્રયોજનો રમણભાઈને નાટકમાં સાધવાં હોવાથી મુલ વાર્તામાં તેમણે જરૂરી ફેરફારો કર્યા છે. પુસ્તકની પાછળ પરિશિષ્ટમાં અપાયેલ મૂળ વાર્તા<ref>આ નાટકનો સાંગોપાંગ અભ્યાસ કરવા માગનારે એ વાંચ્યા વિના રહેવાય નહિ, એ કહેવાની જરૂર છે ખરી?</ref> સાથે નાટકનું વસ્તુ સરખાવી જોવાથી સમજાઈ જશે કે મૂળ વસ્તુનો આધાર તો ઘણો આછોપાતળો છે અને રમણભાઈએ તદ્દન નવી ઇમારત એના પર ચણી છે. મૂળ વાર્તાનો રાઈ એક સાધારણ માળી જ છે, જ્યારે નાટકનો રાઈ માળીવેશે પ્રચ્છન્ન રાજકુમાર છે. વળી નાટકનો રાઈ વાર્તાના રાઈ કરતાં શતગુણ ઉદાત્ત બની ગયો છે. ઉપરાંત, જાલકા, લીલાવતી અને વીણાવતી જેવાં પાત્રોના ઉમેરા દ્વારા કર્તાએ મૂળ વાર્તાની સિકલ સાવ ફેરવી નાખી છે એટલું જ નહિ, પણ રાઈનેય વધુ ઉજ્જવળ બનાવ્યો છે. જાલકા છે, તો જ રાઈના દિલમાં ચાલતો ગજગ્રાહ શક્ય બને છે. ઘડીભર ‘જાલકામતિવેગમાં’ તેના આત્માના ‘જ્યોતિઓ’ તણાય છે, પણ તેની પ્રબળ અસરમાંથી પરાણે મુક્ત થઈ સદ્ધર્મ તરફ પળતા રાઈનું પાત્ર વિશેષ ઉજ્જવળ બને છે. ન્યાય્ય સાધ્ય માટે પણ છલ કે અનીતિને સાધન તરીકે ન વપરાય એવા રાઈના સદાગ્રહનું પ્રતિપાદન જાલકાના પાત્રથી જ શક્ય બન્યું છે. લીલાવતીના પાત્રથી એના જેવી અનેક અભાગી સ્ત્રીઓની અવદશાનો ખ્યાલ આપવા ઉપરાંત રાઈને નૈતિક કસોટીમાંથી પસાર કરવાની તક કર્તાએ લીધી છે. વીણાવતીને આ પાત્રસૃષ્ટિમાં દાખલ કરી વિધવાપુનર્લગ્નનો તથા સ્નહલગ્નનો સંદેશ કર્તાએ આપ્યો છે. મૂળ વાર્તાના પરબત બાદશાહના આ નાટકમાંના પ્રતિબિંબ પર્વતરાયને યૌવનલાલચુ ચીતરવાના ફેરફારની પાછળ વૃદ્ધલગ્નની અનિષ્ટતા ચીંધી બતાવવાનો લેખક આશય પ્રવર્ત્યો છે. કર્તાના મનમાં મૂળ વાર્તાના સંસ્કાર હોવાથી તેમાં પરબત બનેલો રાઈ પોતાના સાથીને કમળપૂજાનું દૃશ્ય બતાવે છે તે પ્રસંગ આ નાટકમાં પણ લેવાયો છે. પણ મૂળ વાર્તામાં ગત જન્મની વાત સાચી ઘટના તરીકે વર્ણવાઈ છે તેને બદલે આ નાટકમાં રાઈના અભિજ્ઞાનની એક યુક્તિ તરીકે જ તેનો ઉપયોગ કરી, તેમાંથી ચમત્કારનું તત્ત્વ રમણભાઈએ કાઢી નાખ્યું છે, છતાં માનવીની પંગુતા તેમજ ઈશ્વરની પરમ શક્તિ તથા કૃપાનો મહિમા બતાવવાનું મૂળ વાર્તાનું પ્રયોજન એમાં બરાબર જાળવ્યું છે, એ તેમની કુશળતા કેહવાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''વસ્તુસંકલના'''
'''વસ્તુસંકલના'''
Line 34: Line 34:
ત્રીજા અંકમાં રાઈને તેના મિત્ર દુર્ગેશ અને પુરુષવેશે સાથે આવેલી કમલા સાથે નગરચર્યા કરતો બતાવી વસ્તુપ્રવાહનું સાતત્ય જાળવવાનો પ્રયાસ થયો છે. પર્વતરાયના જુવાન થવાના પ્રયાસે લોકોના કેવા પ્રત્યાઘાત અને ટીકા જન્માવ્યાં છે તે જોવાનો રાઈનો ઉદ્દેશ એથી ફળે છે. અકાળવિધવા બનેલી વીણાવતી જોડે પાછળથી રાજગાદીને ભોગે પણ લગ્ન કરવા તૈયાર થાય છે તેમાં આ નગરચર્યા વખતે સ્ત્રીઓની અવદશાના થયેલા દર્શને તેના મગજમાં પ્રગટાવેલા સંકલ્પનો હિસ્સો છે. આટલા ખાતર ચાર પ્રવેશનો આખો અંક યોજવામાં નાટકકાર રમણભાઈને બાજુએ ખસેડી સુધારક રમણભાઈ આગળ ધસી આવ્યા હોય એમ લાગે. મનગમતો વિષય આવે ત્યારે કલાસંયમની મર્યાદા ઉલ્લંઘી જવાય એ લેખકો માટે એક ભયસ્થાન છે. આજનો કરકસરિયો નાટકકાર આ ચાર પ્રવેશમાં જે બનતું બતાવાયું છે તેને સ્મરણોલ્લેખી સંભાષણ દ્વારા પતાવે. નાટકની રંગભૂમિ પરની રજૂઆત વેળા આ અંકના પ્રવેશો આકર્ષક બને તેવા છે એની ના નહિ. સુધારક ઉદ્દેશ પાર પાડવા ઉપરાંત પ્રેક્ષકોને હસાવવાની પણ જોગવાઈ રમણભાઈએ ત્યાં કરી તેમના સમયનાં નાટકોએ પાડેલા ‘કોમિક’ના ચાલે જન્માવેલી અપેક્ષા પોતાની રીતે સંતોષી છે.
ત્રીજા અંકમાં રાઈને તેના મિત્ર દુર્ગેશ અને પુરુષવેશે સાથે આવેલી કમલા સાથે નગરચર્યા કરતો બતાવી વસ્તુપ્રવાહનું સાતત્ય જાળવવાનો પ્રયાસ થયો છે. પર્વતરાયના જુવાન થવાના પ્રયાસે લોકોના કેવા પ્રત્યાઘાત અને ટીકા જન્માવ્યાં છે તે જોવાનો રાઈનો ઉદ્દેશ એથી ફળે છે. અકાળવિધવા બનેલી વીણાવતી જોડે પાછળથી રાજગાદીને ભોગે પણ લગ્ન કરવા તૈયાર થાય છે તેમાં આ નગરચર્યા વખતે સ્ત્રીઓની અવદશાના થયેલા દર્શને તેના મગજમાં પ્રગટાવેલા સંકલ્પનો હિસ્સો છે. આટલા ખાતર ચાર પ્રવેશનો આખો અંક યોજવામાં નાટકકાર રમણભાઈને બાજુએ ખસેડી સુધારક રમણભાઈ આગળ ધસી આવ્યા હોય એમ લાગે. મનગમતો વિષય આવે ત્યારે કલાસંયમની મર્યાદા ઉલ્લંઘી જવાય એ લેખકો માટે એક ભયસ્થાન છે. આજનો કરકસરિયો નાટકકાર આ ચાર પ્રવેશમાં જે બનતું બતાવાયું છે તેને સ્મરણોલ્લેખી સંભાષણ દ્વારા પતાવે. નાટકની રંગભૂમિ પરની રજૂઆત વેળા આ અંકના પ્રવેશો આકર્ષક બને તેવા છે એની ના નહિ. સુધારક ઉદ્દેશ પાર પાડવા ઉપરાંત પ્રેક્ષકોને હસાવવાની પણ જોગવાઈ રમણભાઈએ ત્યાં કરી તેમના સમયનાં નાટકોએ પાડેલા ‘કોમિક’ના ચાલે જન્માવેલી અપેક્ષા પોતાની રીતે સંતોષી છે.
ચોથા અંકમાં પેલી છ મહિનાની અવધિ પૂરી થવાના આગલા દિવસે નાટકનું કાર્ય આરંભાતું બતાવાય છે, અને બીજા–ત્રીજા અંકમાં ધીમા પડી ગયેલા કાર્યમાં જરા વેગ આવે છે. રાઈને પર્વતરાય તરીકે બહાર પાડવાને આગલે ગુપ્ત માર્ગે લઈ જઈ તેની ચેષ્ટાઓ દેખાડે છે. પણ તેની પાછળ રહેલો જાલકાનો હેતુ નિષ્ફળ નીવડે છે, કારણ, પર્વતરાય બનતાં તેની રાણીના સ્વામી બનવું પડશે એ ખ્યાલ આવતાં પાપભીરુ રાઈ કંપી ઊઠે છે. માતાને ખાતર છળની શિક્ષા વહોરી લેવા તત્પર બનેલા રાઈના હૃદયમાં અત્યાર લગી ગુપ્ત રીતે ચાલી રહેતું ધૂમાતું મંથન હવે પ્રકટ જ્વાળાસ્વરૂપ ધરે છે. એના હૃદયનું આ તુમુલ ભાવયુદ્ધ તથા ઈશ્વરકૃપાની યાચનાથી સબળ બનાવેલો નીતિને વળગી રહેવાનો એનો દૃઢ નિરધાર નાટકના અત્યાર સુધી અમુક નિશ્ચિત દિશામાં જતા કાર્યને નવો જ પલટો આપી દેશે તેની આગાહી આ અંક કરાવે છે. તેથી નાટ્યકલાની દૃષ્ટિએ તેની ઉપયોગિતા ઘણી છે. ચર્ચાસ્પદ હોય તો તે આ અંકનો છઠ્ઠો પ્રવેશ, જેમાં નદીના પ્રવાહમાં તસ્તા આવતા દીવાઓનું મૂળ શોધવા શીતલસિંહને મોકલી રાઈ તેને કમળપૂજાનું બનાવટી દૃશ્ય બતાવી તે યુક્તિ દ્વારા પોતાની ખરી ઓળખાણ તેને આપે છે. નાટ્યદૃષ્ટિએ રાઈનું આ યુક્તિ દ્વારા શીતલસિંહને કરાવાતું અભિજ્ઞાન બહુ મહત્ત્વનું નથી વળી પોતાનું ઓળખાણ શીતલસિંહને આપવાથી રાઈ શીતલસિંહની પાછળની ખટપટને નિવારી તો શકતો નથી. શીતલસિંહના મનમાં કમળપૂજાનું દૃશ્ય જોઈ પોતે ધારેલા વિચાર જ આવશે તેમ માનતા રાઈના ડહાપણ માટે આપણને માન ભલે ઊપજે, પણ તે લાગે છે જરાક અસ્વાભાવિક. આ કારણોને લીધે આ પ્રવેશને નાટકમાંથી બાતલ કરાયો હોત તો ઠીક થાત એમ પહેલી છાપ ઘણાને લાગશે, પણ રમણભાઈની દૃષ્ટિએ જોતાં એનું સાર્થક્ય સમજાશે. નાટકના કલાવિધાનમાં એનું અનિવાર્ય પ્રયોજન ન હતું એ બરાબર, પણ સાંઇઆંસે સબ કુછ હોત હે’વાળા દુહા પરથી તેમણે આ નાટક લખ્યું છે, અને એ દુહાનો ઉપયોગ મૂળ વાર્તાની કમળપૂજાવાળી ઘટના દ્વારા જ કરી શકાય તેમ હતું, તેથી એ ઘટના આ દૃશ્ય ગોઠવીને નાટકમાં તે લાવ્યા છે. એમાંનું ચમત્કારતત્ત્વ અને બીજા જન્મની વાત પોતાને તાત્ત્વિક રીતે અમાન્ય હોવાથી એમણે કુશળતાથી ગાળી નાખ્યાં.
ચોથા અંકમાં પેલી છ મહિનાની અવધિ પૂરી થવાના આગલા દિવસે નાટકનું કાર્ય આરંભાતું બતાવાય છે, અને બીજા–ત્રીજા અંકમાં ધીમા પડી ગયેલા કાર્યમાં જરા વેગ આવે છે. રાઈને પર્વતરાય તરીકે બહાર પાડવાને આગલે ગુપ્ત માર્ગે લઈ જઈ તેની ચેષ્ટાઓ દેખાડે છે. પણ તેની પાછળ રહેલો જાલકાનો હેતુ નિષ્ફળ નીવડે છે, કારણ, પર્વતરાય બનતાં તેની રાણીના સ્વામી બનવું પડશે એ ખ્યાલ આવતાં પાપભીરુ રાઈ કંપી ઊઠે છે. માતાને ખાતર છળની શિક્ષા વહોરી લેવા તત્પર બનેલા રાઈના હૃદયમાં અત્યાર લગી ગુપ્ત રીતે ચાલી રહેતું ધૂમાતું મંથન હવે પ્રકટ જ્વાળાસ્વરૂપ ધરે છે. એના હૃદયનું આ તુમુલ ભાવયુદ્ધ તથા ઈશ્વરકૃપાની યાચનાથી સબળ બનાવેલો નીતિને વળગી રહેવાનો એનો દૃઢ નિરધાર નાટકના અત્યાર સુધી અમુક નિશ્ચિત દિશામાં જતા કાર્યને નવો જ પલટો આપી દેશે તેની આગાહી આ અંક કરાવે છે. તેથી નાટ્યકલાની દૃષ્ટિએ તેની ઉપયોગિતા ઘણી છે. ચર્ચાસ્પદ હોય તો તે આ અંકનો છઠ્ઠો પ્રવેશ, જેમાં નદીના પ્રવાહમાં તસ્તા આવતા દીવાઓનું મૂળ શોધવા શીતલસિંહને મોકલી રાઈ તેને કમળપૂજાનું બનાવટી દૃશ્ય બતાવી તે યુક્તિ દ્વારા પોતાની ખરી ઓળખાણ તેને આપે છે. નાટ્યદૃષ્ટિએ રાઈનું આ યુક્તિ દ્વારા શીતલસિંહને કરાવાતું અભિજ્ઞાન બહુ મહત્ત્વનું નથી વળી પોતાનું ઓળખાણ શીતલસિંહને આપવાથી રાઈ શીતલસિંહની પાછળની ખટપટને નિવારી તો શકતો નથી. શીતલસિંહના મનમાં કમળપૂજાનું દૃશ્ય જોઈ પોતે ધારેલા વિચાર જ આવશે તેમ માનતા રાઈના ડહાપણ માટે આપણને માન ભલે ઊપજે, પણ તે લાગે છે જરાક અસ્વાભાવિક. આ કારણોને લીધે આ પ્રવેશને નાટકમાંથી બાતલ કરાયો હોત તો ઠીક થાત એમ પહેલી છાપ ઘણાને લાગશે, પણ રમણભાઈની દૃષ્ટિએ જોતાં એનું સાર્થક્ય સમજાશે. નાટકના કલાવિધાનમાં એનું અનિવાર્ય પ્રયોજન ન હતું એ બરાબર, પણ સાંઇઆંસે સબ કુછ હોત હે’વાળા દુહા પરથી તેમણે આ નાટક લખ્યું છે, અને એ દુહાનો ઉપયોગ મૂળ વાર્તાની કમળપૂજાવાળી ઘટના દ્વારા જ કરી શકાય તેમ હતું, તેથી એ ઘટના આ દૃશ્ય ગોઠવીને નાટકમાં તે લાવ્યા છે. એમાંનું ચમત્કારતત્ત્વ અને બીજા જન્મની વાત પોતાને તાત્ત્વિક રીતે અમાન્ય હોવાથી એમણે કુશળતાથી ગાળી નાખ્યાં.
પાંચમો અંક નાટ્યકલાની દૃષ્ટિએ નાટકમાં સૌથી મહત્ત્વનો ગણાય. જાલકાની અત્યારસુધીની બધી તૈયારી ત્યાં ઊંધીચતી થઈ જાય છે. પર્વતરાયને વેશે આવતો રાઈ લીલાવતીને મળે* એ નાટકને તેમ નાયક માટેની કટોકટીની પરિસ્થિતિ કુશળતાપુર્વક રજૂ કરી નાટકકારે ત્રીજા પ્રવેશમાં એથીયવધુ નાજુક પ્રસંગ જાલકા અને લીલાવતી વચ્ચે ઊભો કર્યો છે. ચોથા પ્રવેશમાં તેમણે દરબારમાં રાઈને ખૂલ્લી જાહેરાત કરતો દેખાડી એવો જ નાટ્યોપકારક ધડાકો આણ્યો છે. નાટક ભજવાય તો આ અંક પ્રેક્ષકોનાં દિલને અર્ધોપોણો કલાક કબજે કરી રાખે તેવો છે. આ અંકના ચારે પ્રવેશોમાં કાર્યપ્રવાહ વેગથી આગળ વધતો જોઈ શકાય છે. પરાકાષ્ઠા (climax) માટે આ અંક એટલો સુયોગ્ય લાગે કે પાશ્ચાત્ય નાટ્યપ્રણાલિકાને અનુસરનાર નાટકકાર નાટકને અહીં જ પૂરું કરી તેને કરુણાન્ત પણ બનાવત. પણ રમણભાઈને તો યતો ધર્મસ્તતો જયઃ એમ બતાવવું હતું. રાઈને તેની નીતિભક્તિ ને સત્યનિષ્ઠાનો રૂડો બદલો આપવો હતો, રાઈ તથા જાલકા વચ્ચે આ પ્રસંગથી પડી ગયેલા અંતરને સાંધી આંતર વિરોધ શમાવી જાલકાને નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા એમ કહેવાનું મન થાય તેવું તેનું દૃષ્ટિપરિવર્તન થતું દેખાડવું હતું. અને રાઈના સ્ત્રીજાતિની અવદશા પરિહારવાના સંકલ્પને આચારપરિણામી બની સિદ્ધ થતો પણ પોતાના બીજા (સંસારસુધારાના) ઉદ્દેશના હિતમાં બતાવવો હતો. આથી બીજા બે અંકમાં તે નાટકને લંબાવે છે અને તેમ કરવામાં સંસ્કૃત નાટકની પ્રણાલિકા તેમની મદદે આવે છે. આથી તે રાઈના ધડાકાએ સરજેલી ઉત્કટ-ગંભીર પરિસ્થિતિ પછી દોઢેક અંકમાં ઇષ્ટ હેતુ સાધી, અંતે સાતમા અંકમાં નાયકને પરણાવી સંસ્કૃત નાટકોની માફક મંગલાન્ત લાવી મધુરેણ સમાપન કર છે.
પાંચમો અંક નાટ્યકલાની દૃષ્ટિએ નાટકમાં સૌથી મહત્ત્વનો ગણાય. જાલકાની અત્યારસુધીની બધી તૈયારી ત્યાં ઊંધીચતી થઈ જાય છે. પર્વતરાયને વેશે આવતો રાઈ લીલાવતીને મળે<ref>આગલા અંકમાં રાઈએ સત્ય હકીકત જાહેર કરી નાખવાનો નિશ્ચય તો કર્યો જ છે. તેથી ખાનગીમાં પ્રધાનને આ બધી માહિતીથી વાકેફ કરી સવારી અને લીલાવતીના મિલનનો પ્રસંગ એ ટાળી શક્યો હોત ખરો. પણ તેમ થયું હોત તો જે નાટ્યકલાપૂર્ણ પરિસ્થિતિઓ અહીં રજૂ કરી શકાઈ છે તે આ પ્રવેશમાં શી રીતે લવાત? તેમજ લીલાવતીના સૌન્દર્યના દૃષ્ટિ સામે ખડા થતા આકર્ષણને હડસેલી શકતો રાઈને કેવી રીતે બતાવી શકાત?</ref> એ નાટકને તેમ નાયક માટેની કટોકટીની પરિસ્થિતિ કુશળતાપુર્વક રજૂ કરી નાટકકારે ત્રીજા પ્રવેશમાં એથીયવધુ નાજુક પ્રસંગ જાલકા અને લીલાવતી વચ્ચે ઊભો કર્યો છે. ચોથા પ્રવેશમાં તેમણે દરબારમાં રાઈને ખૂલ્લી જાહેરાત કરતો દેખાડી એવો જ નાટ્યોપકારક ધડાકો આણ્યો છે. નાટક ભજવાય તો આ અંક પ્રેક્ષકોનાં દિલને અર્ધોપોણો કલાક કબજે કરી રાખે તેવો છે. આ અંકના ચારે પ્રવેશોમાં કાર્યપ્રવાહ વેગથી આગળ વધતો જોઈ શકાય છે. પરાકાષ્ઠા (climax) માટે આ અંક એટલો સુયોગ્ય લાગે કે પાશ્ચાત્ય નાટ્યપ્રણાલિકાને અનુસરનાર નાટકકાર નાટકને અહીં જ પૂરું કરી તેને કરુણાન્ત પણ બનાવત. પણ રમણભાઈને તો યતો ધર્મસ્તતો જયઃ એમ બતાવવું હતું. રાઈને તેની નીતિભક્તિ ને સત્યનિષ્ઠાનો રૂડો બદલો આપવો હતો, રાઈ તથા જાલકા વચ્ચે આ પ્રસંગથી પડી ગયેલા અંતરને સાંધી આંતર વિરોધ શમાવી જાલકાને નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા એમ કહેવાનું મન થાય તેવું તેનું દૃષ્ટિપરિવર્તન થતું દેખાડવું હતું. અને રાઈના સ્ત્રીજાતિની અવદશા પરિહારવાના સંકલ્પને આચારપરિણામી બની સિદ્ધ થતો પણ પોતાના બીજા (સંસારસુધારાના) ઉદ્દેશના હિતમાં બતાવવો હતો. આથી બીજા બે અંકમાં તે નાટકને લંબાવે છે અને તેમ કરવામાં સંસ્કૃત નાટકની પ્રણાલિકા તેમની મદદે આવે છે. આથી તે રાઈના ધડાકાએ સરજેલી ઉત્કટ-ગંભીર પરિસ્થિતિ પછી દોઢેક અંકમાં ઇષ્ટ હેતુ સાધી, અંતે સાતમા અંકમાં નાયકને પરણાવી સંસ્કૃત નાટકોની માફક મંગલાન્ત લાવી મધુરેણ સમાપન કર છે.
છઠ્ઠા અંકથી આમ એક નવો પ્રવાહ નાટકમાં ભળે છે. નાટકની હવે પછીની નાયિકા બનનાર વીણાવતીના પાત્રને પહેલી વાર અહીં દાખલ કરી કર્તા તેની અને રાઈ વચ્ચેના પ્રણયસંબંધને જન્મતો, વૃદ્ધિ પામતો તથા અંતે લગ્ન કરવાના નિશ્ચયમાં પરિણમતો બતાવે છે. આમ થતાં આ અંક આગલા અંકોથી અતડો પડી જતો લાગે છે. રાઈ અને વીણાવતીના પ્રણયને આ અંકમાં શરૂ કરવાને બદલે આરંભથી જ–રાઈ નગરચર્યા કરવા નીકળે છે એવા કોઈ સમયથી–શરૂ કરી બીજા કાર્યપ્રવાહ જોડે ચાલુ રાખ્યો હોત તો? આ તો અહીં નવી જ શરૂઆત કરવાને લીધે પ્રણયવિકાસ પણ જરા સ્વાભાવિક લાગે તેટલા વિસ્તારમાં દર્શાવવો જોઈએ, માટે આખો પાંચ પ્રવેશનો અંક તેની પાછળ રોકાઈ ગયો છે અને જાલકા, લીલાવતી, વગેરે મહત્ત્વનાં પાત્રો એટલો વખત સાવ વીસરાઈ ગયાં છે. આનો બચાવ છે ખરો. રાજગાદી કોને આપવી તેના નિર્ણય માટે પંદર દિવસની મહેતલ આપી રાઈ શહેર બહાર ચાલ્યો જાય છે, તો તે પંદર દિવસના ગાળાનો રમણભાઈએ અહીં કર્યો તેથી બીજો સદુપયોગ શી રીતે થઈ શકત? વળી રાઈને વીણાવતીનું આકર્ષણ વહેલું થતું બતાવ્યું હોત તો લીલાવતીના અપ્રતિમ સૌંદર્યના પ્રલોભન સામે ટક્કર ઝીલવાની તાવણી રાઈને માટે યોજવાનું અશક્ય અથવા નિરર્થક બનત. વીણાવતીના પ્રેમમાં લીન રાઈ પછી લીલાવતીથી થોડા વખત માટે પણ શી રીતે લોભાવાનો હતો?
છઠ્ઠા અંકથી આમ એક નવો પ્રવાહ નાટકમાં ભળે છે. નાટકની હવે પછીની નાયિકા બનનાર વીણાવતીના પાત્રને પહેલી વાર અહીં દાખલ કરી કર્તા તેની અને રાઈ વચ્ચેના પ્રણયસંબંધને જન્મતો, વૃદ્ધિ પામતો તથા અંતે લગ્ન કરવાના નિશ્ચયમાં પરિણમતો બતાવે છે. આમ થતાં આ અંક આગલા અંકોથી અતડો પડી જતો લાગે છે. રાઈ અને વીણાવતીના પ્રણયને આ અંકમાં શરૂ કરવાને બદલે આરંભથી જ–રાઈ નગરચર્યા કરવા નીકળે છે એવા કોઈ સમયથી–શરૂ કરી બીજા કાર્યપ્રવાહ જોડે ચાલુ રાખ્યો હોત તો? આ તો અહીં નવી જ શરૂઆત કરવાને લીધે પ્રણયવિકાસ પણ જરા સ્વાભાવિક લાગે તેટલા વિસ્તારમાં દર્શાવવો જોઈએ, માટે આખો પાંચ પ્રવેશનો અંક તેની પાછળ રોકાઈ ગયો છે અને જાલકા, લીલાવતી, વગેરે મહત્ત્વનાં પાત્રો એટલો વખત સાવ વીસરાઈ ગયાં છે. આનો બચાવ છે ખરો. રાજગાદી કોને આપવી તેના નિર્ણય માટે પંદર દિવસની મહેતલ આપી રાઈ શહેર બહાર ચાલ્યો જાય છે, તો તે પંદર દિવસના ગાળાનો રમણભાઈએ અહીં કર્યો તેથી બીજો સદુપયોગ શી રીતે થઈ શકત? વળી રાઈને વીણાવતીનું આકર્ષણ વહેલું થતું બતાવ્યું હોત તો લીલાવતીના અપ્રતિમ સૌંદર્યના પ્રલોભન સામે ટક્કર ઝીલવાની તાવણી રાઈને માટે યોજવાનું અશક્ય અથવા નિરર્થક બનત. વીણાવતીના પ્રેમમાં લીન રાઈ પછી લીલાવતીથી થોડા વખત માટે પણ શી રીતે લોભાવાનો હતો?
સાતમા અંકમાં વેવાઈ બની પોતાનાં સંતાનોને રાજપદ અપાવવાના ‘અપુણ્ય સંકેત’થી શીતલસિંહ તથા મંજરીને ખટપટ કરતાં બતાવ્યાં છે. આવી ખટપટની સામે થઈને પણ રાણી લીલાવતીએ જગદીપને ગાદી આપી, એટલું જ નહિ, વીણાવતી જોડે. તેનું લગ્ન કરવાની સંમત્તિ પણ આપી, એટલું જ બતાવવું અહીં ઉદ્દિષ્ટિ હતું. છતાં તેટલા ખાતર શીતલસિંહ અને મંજરીની ખટપટ યોજાઈ, એ લંબાણને અને શિથિલતાને નોતરવા જેવું થયું છે. પણ નાટકમાં કર્તાએ સિદ્ધ કરવા ધારેલો નીતિનો વિજય જાલકાની સત્ત્વસંશુદ્ધિ થતી દર્શાવીને તેમજ રાઈને રાજપદ અને સુંદર પત્ની મળતાં બતાવી આ અંકમાં દર્શાવવામાં આવ્યો છે, તેમ વિધવા-પુનર્લગ્ન અને સ્નેહલગ્નના મિશ્રણથી કર્તાનો સુધારક ઉદ્દેશ પણ રાઈના પ્રતિજ્ઞાપાલનની નાટકનેય ઉપકારક વાત બતાવીને સિદ્ધ થાય છે. રમણભાઈના ઉદ્દષ્ટિનું આ રીતે નાટ્યનિર્વહણ કરી આપતો આ અંક નાટકનું સુભગોચિત સમાપન સાધી આપે છે.  
સાતમા અંકમાં વેવાઈ બની પોતાનાં સંતાનોને રાજપદ અપાવવાના ‘અપુણ્ય સંકેત’થી શીતલસિંહ તથા મંજરીને ખટપટ કરતાં બતાવ્યાં છે. આવી ખટપટની સામે થઈને પણ રાણી લીલાવતીએ જગદીપને ગાદી આપી, એટલું જ નહિ, વીણાવતી જોડે. તેનું લગ્ન કરવાની સંમત્તિ પણ આપી, એટલું જ બતાવવું અહીં ઉદ્દિષ્ટિ હતું. છતાં તેટલા ખાતર શીતલસિંહ અને મંજરીની ખટપટ યોજાઈ, એ લંબાણને અને શિથિલતાને નોતરવા જેવું થયું છે. પણ નાટકમાં કર્તાએ સિદ્ધ કરવા ધારેલો નીતિનો વિજય જાલકાની સત્ત્વસંશુદ્ધિ થતી દર્શાવીને તેમજ રાઈને રાજપદ અને સુંદર પત્ની મળતાં બતાવી આ અંકમાં દર્શાવવામાં આવ્યો છે, તેમ વિધવા-પુનર્લગ્ન અને સ્નેહલગ્નના મિશ્રણથી કર્તાનો સુધારક ઉદ્દેશ પણ રાઈના પ્રતિજ્ઞાપાલનની નાટકનેય ઉપકારક વાત બતાવીને સિદ્ધ થાય છે. રમણભાઈના ઉદ્દષ્ટિનું આ રીતે નાટ્યનિર્વહણ કરી આપતો આ અંક નાટકનું સુભગોચિત સમાપન સાધી આપે છે.  
Line 51: Line 51:
આમ છતાં, એની વિદ્વત્તા તથા ચિંતનશીલ પ્રકૃતિ સાથે ઉત્કટ નીતિભાવના તથા પ્રબળ પ્રભુપ્રેમ ભળ્યાં છે તેથી એની બાજી આખરે સલામત જ છે. શ્રી, વિજય અને ભૂતિ બધાનો આને લીધે એ હકદાર બન્યો છે. રાઈની આ નીતિભાવના નાટકનું ગુરુત્વમધ્યબિંદુ છે. પહેલા અંકના ચોથા પ્રવેશમાં એના સ્વભાવની જે પિછાણ આપણને થાય છે તેને અનુરૂપ જ તેનું વર્તન ઠેઠ સુધી રહે છે. ‘કપટથી મળવાના રાજ્યનો મારે ખપ નથી’ કહી પોતાની યોજનામાં સામેલ થવા મક્કમતાથી ના પાડનાર દીકરાને જાલકા બરાબર ઓળખે છે, તેથી જ તો તે ત્યાં સુધી છુપાવેલું પોતાનું માતૃત્વ જાહેર કરી રાઈના હૃદયને અપીલ કરી તેની હા મેળવે છે. રાઈનું આત્મબળ માતાના પ્રેમ આગળ હારી જાય છે, અને છલમાં સાથ આપીને તેની જે શિક્ષા હોય તે ભોગવવા તે તત્પર બનેછે, છતાં તેના હૃદયમાં તો અસમાધાનનો ગુપ્ત કે ધુંધવાટ ચાલુ હોય છે, જે પછીના પ્રવેશમાં વ્યક્ત થયા વિના રહેતો નથી. પણ જ્યારે પર્વતરાય તરીકે લીલાવતીના સ્વામી થવાવારો આવ્યો ત્યારે તે એકદમ અટકે છે અને મંથનનો તીવ્ર તાપ અનુભવી સત્યધર્મને વળગી રહેવા પૂરતું મનોબળ ઈશ્વર પાસે યાચી, સત્ય હકીકત જ જાહેર કરવાનો નિર્ણય કરે છે અને બીજે દિવસે એ શુભ નિર્ણયને અમલમાં પણ મૂકે છે. મોં સુધી આવેલો કોળિયો તે આમ ફેંકી દે છે. પણ એના આ પગલાની અસર ઊલટી એના લાભમાં થાય છે. એ લીલાવતીનો સદ્‌ભાવ જીતી શકે છે અને પ્રધાન તથા પ્રજા પર પણ સરસ છાપ પાડે છે. જે મેળવવા જાલકાને છલનો આશ્રય લેવો પડ્યો, તે બધું સત્ય અને નીતિને વળગી રહેવાથી તેને મળે છે. તેને લીલાવતીને અંધારામાં રાખી તેને ભ્રષ્ટ કરવાના પાપમાં ખરડાવું પડતું નથી, અને વધુમાં વીણાવતી જેવી સુંદર સુશીલ અર્ધાંગના તેને પ્રાપ્ત થાય છે. આમ રાઈના પાત્ર દ્વારા ઈશ્વરી નીતિવિધાનનો વિજય રમણભાઈ દર્શાવે છે.
આમ છતાં, એની વિદ્વત્તા તથા ચિંતનશીલ પ્રકૃતિ સાથે ઉત્કટ નીતિભાવના તથા પ્રબળ પ્રભુપ્રેમ ભળ્યાં છે તેથી એની બાજી આખરે સલામત જ છે. શ્રી, વિજય અને ભૂતિ બધાનો આને લીધે એ હકદાર બન્યો છે. રાઈની આ નીતિભાવના નાટકનું ગુરુત્વમધ્યબિંદુ છે. પહેલા અંકના ચોથા પ્રવેશમાં એના સ્વભાવની જે પિછાણ આપણને થાય છે તેને અનુરૂપ જ તેનું વર્તન ઠેઠ સુધી રહે છે. ‘કપટથી મળવાના રાજ્યનો મારે ખપ નથી’ કહી પોતાની યોજનામાં સામેલ થવા મક્કમતાથી ના પાડનાર દીકરાને જાલકા બરાબર ઓળખે છે, તેથી જ તો તે ત્યાં સુધી છુપાવેલું પોતાનું માતૃત્વ જાહેર કરી રાઈના હૃદયને અપીલ કરી તેની હા મેળવે છે. રાઈનું આત્મબળ માતાના પ્રેમ આગળ હારી જાય છે, અને છલમાં સાથ આપીને તેની જે શિક્ષા હોય તે ભોગવવા તે તત્પર બનેછે, છતાં તેના હૃદયમાં તો અસમાધાનનો ગુપ્ત કે ધુંધવાટ ચાલુ હોય છે, જે પછીના પ્રવેશમાં વ્યક્ત થયા વિના રહેતો નથી. પણ જ્યારે પર્વતરાય તરીકે લીલાવતીના સ્વામી થવાવારો આવ્યો ત્યારે તે એકદમ અટકે છે અને મંથનનો તીવ્ર તાપ અનુભવી સત્યધર્મને વળગી રહેવા પૂરતું મનોબળ ઈશ્વર પાસે યાચી, સત્ય હકીકત જ જાહેર કરવાનો નિર્ણય કરે છે અને બીજે દિવસે એ શુભ નિર્ણયને અમલમાં પણ મૂકે છે. મોં સુધી આવેલો કોળિયો તે આમ ફેંકી દે છે. પણ એના આ પગલાની અસર ઊલટી એના લાભમાં થાય છે. એ લીલાવતીનો સદ્‌ભાવ જીતી શકે છે અને પ્રધાન તથા પ્રજા પર પણ સરસ છાપ પાડે છે. જે મેળવવા જાલકાને છલનો આશ્રય લેવો પડ્યો, તે બધું સત્ય અને નીતિને વળગી રહેવાથી તેને મળે છે. તેને લીલાવતીને અંધારામાં રાખી તેને ભ્રષ્ટ કરવાના પાપમાં ખરડાવું પડતું નથી, અને વધુમાં વીણાવતી જેવી સુંદર સુશીલ અર્ધાંગના તેને પ્રાપ્ત થાય છે. આમ રાઈના પાત્ર દ્વારા ઈશ્વરી નીતિવિધાનનો વિજય રમણભાઈ દર્શાવે છે.
આવો નીતિભક્ત રાઈ પ્રથમ માતાને અધીન બની જાય છે તેથી એનામાં મનોબળ ખૂટે છે એમ કહી શકાય તેમ નથી. ઘડીયે ઘડીયે એનું અંતઃકરણ ઉછાળા મારે છે તે, તેમજ જાલકા જોડે એ જીભાજોડી કરે છે તે બતાવે છે જ કે એનામાં સત્ય ને નીતિ માટે અડગ આત્મપ્રત્યય છે. માત્ર માતાના હૃદયમાં ઉલ્લાસની દરકાર જ એને વિવશ બનાવી દે છે. એમાં એના મનોબળની ખામી નહિ પણ હૃદયની માતૃભક્તિ જ જોવી જોઈએ. આમ એ હૈયાદૂબળો નથી, તો હૅમ્લેટની માફક મંદક્રિય કે અક્રિય પણ નથી. છ માસના પર્વતરાયના ગુપ્તવાસના ગાળાનો એ નગરજનોમાં ફરી તેમના અભિપ્રાયો જાણી લેવામાં તેમજ દુર્ગેશની મૈત્રી દૃઢ કરવામાં સારો ઉપયોગ કરી લે છે. અકસ્માતવશાત્‌ કલ્યાણકામને ઘેર ઘાયલ અતિથિ તરીકે રહેવું પડ્યું તે વખતે વાણી અને વર્તનથી પોતાનું અભિજાત્ય બતાવી પ્રધાનદંપતી પર તે સુંદર છાપ પાડી જાય છે. જ્યારે રાણી લીલાવતીને અભડાવવાની અધર્મ્ય યોજનામાંથી હાથ ઉઠાવી લેવાનો નિરધાર એ કરે છે ત્યારે તેનો શીઘ્ર અમલ એ અડગતાથી કરે છે. વીણાવતીને મગરના પંજામાંથી બચાવવા પણ એ કૂદી પડે છે.
આવો નીતિભક્ત રાઈ પ્રથમ માતાને અધીન બની જાય છે તેથી એનામાં મનોબળ ખૂટે છે એમ કહી શકાય તેમ નથી. ઘડીયે ઘડીયે એનું અંતઃકરણ ઉછાળા મારે છે તે, તેમજ જાલકા જોડે એ જીભાજોડી કરે છે તે બતાવે છે જ કે એનામાં સત્ય ને નીતિ માટે અડગ આત્મપ્રત્યય છે. માત્ર માતાના હૃદયમાં ઉલ્લાસની દરકાર જ એને વિવશ બનાવી દે છે. એમાં એના મનોબળની ખામી નહિ પણ હૃદયની માતૃભક્તિ જ જોવી જોઈએ. આમ એ હૈયાદૂબળો નથી, તો હૅમ્લેટની માફક મંદક્રિય કે અક્રિય પણ નથી. છ માસના પર્વતરાયના ગુપ્તવાસના ગાળાનો એ નગરજનોમાં ફરી તેમના અભિપ્રાયો જાણી લેવામાં તેમજ દુર્ગેશની મૈત્રી દૃઢ કરવામાં સારો ઉપયોગ કરી લે છે. અકસ્માતવશાત્‌ કલ્યાણકામને ઘેર ઘાયલ અતિથિ તરીકે રહેવું પડ્યું તે વખતે વાણી અને વર્તનથી પોતાનું અભિજાત્ય બતાવી પ્રધાનદંપતી પર તે સુંદર છાપ પાડી જાય છે. જ્યારે રાણી લીલાવતીને અભડાવવાની અધર્મ્ય યોજનામાંથી હાથ ઉઠાવી લેવાનો નિરધાર એ કરે છે ત્યારે તેનો શીઘ્ર અમલ એ અડગતાથી કરે છે. વીણાવતીને મગરના પંજામાંથી બચાવવા પણ એ કૂદી પડે છે.
વીણાવતી પ્રત્યે તેને આકર્ષણ જન્મે છે ત્યારે અન્યથા ધીરપ્રશાન્ત લાગતો રાઈ ધીરલલિત નાયક જેવો બની જાય છે. એ પરિસ્થિતિમાં એ પ્રેમપંથથી અજાણ મુગ્ધ, ગભરુ, જુવાન જેવોય થોડો વખત લાગે છે. એને પ્રણયવીરના નવા લેબાસમાં રજૂ કરવા સાથે રમણભાઈ તેને સુધારક પણ બનાવી દે છે. નગરચર્યા કરતી વેળા તેણે સ્ત્રીઓની સ્થિતિ નજરે નિહાળી છે. લીલાવતીનો તલસાટ ફફડતે હૈયે જોયો છે ને છેલ્લે આ વીણાવતીની વૈધવ્યદશા તે જુએ છે. આ બધા સંસ્કારો એકઠા થઈ તેને વિધવા-પુનર્લગ્નનું પગલું લેવા અને તેટલા ખાતર રાજત્યાગ પણ કરવા તૈયાર બનાવે છે. અલબત્ત, કર્તાએ આ સાથે એટલું બતાવ્યું છે જ કે વીણાવતી માટેનો રાઈનો પ્રેમ એટલો ગાઢ છે કે નહિતર પણ તે એ પગલું ભરત જ. આવો ઉદાત્તશીલ, પ્રભુનિષ્ઠ, પ્રેમી, સુધારક રાઈ તેવા જ ગુણોથી યુક્ત તેના સર્જકનું જ માનસસંતાન કે ભાવનાપુત્ર છે એ તરત કળાશે. કોઈ પણ સાહિત્યકારના નાયક પર તેના કર્તાની પ્રિય જીવનભાવના તથા તેના આંતર વ્યક્તિત્વની વત્તીઓછી અસર પડ્યા વિના રહે નહિ.* પોતાના એવા મહત્ત્વના પાત્રમાં ઘણી વાર સર્જક પોતાની જાતને તથા જીવનદૃષ્ટિને આત્મપ્રક્ષેપ(self-projection)થી બહાર મૂકતો હોય છે. આ વાતનું ઉદાહરણ આ રીતે અહીં આપણને મળ્યું છે.
વીણાવતી પ્રત્યે તેને આકર્ષણ જન્મે છે ત્યારે અન્યથા ધીરપ્રશાન્ત લાગતો રાઈ ધીરલલિત નાયક જેવો બની જાય છે. એ પરિસ્થિતિમાં એ પ્રેમપંથથી અજાણ મુગ્ધ, ગભરુ, જુવાન જેવોય થોડો વખત લાગે છે. એને પ્રણયવીરના નવા લેબાસમાં રજૂ કરવા સાથે રમણભાઈ તેને સુધારક પણ બનાવી દે છે. નગરચર્યા કરતી વેળા તેણે સ્ત્રીઓની સ્થિતિ નજરે નિહાળી છે. લીલાવતીનો તલસાટ ફફડતે હૈયે જોયો છે ને છેલ્લે આ વીણાવતીની વૈધવ્યદશા તે જુએ છે. આ બધા સંસ્કારો એકઠા થઈ તેને વિધવા-પુનર્લગ્નનું પગલું લેવા અને તેટલા ખાતર રાજત્યાગ પણ કરવા તૈયાર બનાવે છે. અલબત્ત, કર્તાએ આ સાથે એટલું બતાવ્યું છે જ કે વીણાવતી માટેનો રાઈનો પ્રેમ એટલો ગાઢ છે કે નહિતર પણ તે એ પગલું ભરત જ. આવો ઉદાત્તશીલ, પ્રભુનિષ્ઠ, પ્રેમી, સુધારક રાઈ તેવા જ ગુણોથી યુક્ત તેના સર્જકનું જ માનસસંતાન કે ભાવનાપુત્ર છે એ તરત કળાશે. કોઈ પણ સાહિત્યકારના નાયક પર તેના કર્તાની પ્રિય જીવનભાવના તથા તેના આંતર વ્યક્તિત્વની વત્તીઓછી અસર પડ્યા વિના રહે નહિ.<ref>કવિ ન્હાનાલાલ પાસેથી ઇન્દુકુમાર કે જયન્ત મળે, સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામનો માનસપુત્ર હોય, મુનશી મુંજ, મુંજલ કે ઔર્વ સરજે, રમણભાઈની કલમ સુધારક રાઈને અક્ષરદેહ આપે, તે આ જોતાં કેટલું બધું સ્વાભાવિક લાગે છે!</ref> પોતાના એવા મહત્ત્વના પાત્રમાં ઘણી વાર સર્જક પોતાની જાતને તથા જીવનદૃષ્ટિને આત્મપ્રક્ષેપ(self-projection)થી બહાર મૂકતો હોય છે. આ વાતનું ઉદાહરણ આ રીતે અહીં આપણને મળ્યું છે.
નાટકના ચોથા, પાંચમા અને સાતમા અંકમાં જ આવતી લીલાવતી આખા નાટકમાં સૌથી કરુણ પાત્ર છે. પહેલી વાર એને રંગભૂમિ પર જોઈએ છીએ ત્યારે એ વૃદ્ધ લગ્નનો ભોગ થઈ પેડલી સ્ત્રી જુવાન થઈને આવતા પતિના ભાવભીના સત્કાર માટે તૈયારી કરી રહી હોય છે. એ પ્રથમ દર્શન વખતે જ તેના અનેક અતૃપ્ત અભિલાષોના ભડકા આપણે જોવા પામીએ છીએ. પણ જ્યારે રાઈ બધી વાતનો ઘટસ્ફોટ કરે છે ત્યારે પ્રથમ વજ્રાઘાતનો આંચકો અનુભવ્યા બાદ જે વિરલ સંયમથી એ બધા પર કાયમ માટે તે ઢાંકણું વાસી દે છે, તે તેને માટે આપણા મનમાં ઘણા આદર ઉત્પન્ન કરે છે. તેનો ચારિત્ર્યશુદ્ધિનો આગ્રહ નોંધપાત્ર છે. ઠંડે કલેજે પોતાનો શિયળભંગ કરાવવા તત્પર બનેલ જાલકાને તત્કાળ ક્રોધાવેશમાં એ શાપ આપે છે, પણ ગુસ્સાનો ઊભરો શમી જતાં તેને માફ કરવા એ આતુર બને છે, એ તેના હૃદયની ખાનદાની ને નિખાલસતા બતાવે છે. પોતાને શિયળભંગના પાપમાંથી ઉગારી લેનાર રાઈ પ્રત્યે તેનો સદ્‌ભાવ વધતો જાય છે. પોતે સ્ત્રી હોઈ અકાળવિધવા બનેલી વીણાવતી પ્રત્યે તેને પૂરેપૂરી સહાનુભૂતિ હોવાથી, પોતાનું તો બગડ્યું પણ બીજાનું શક્ય હોય તો સુધારવાની તક લેવા આતુર બની તેને જગદીપ સાથે પરણાવી તે આશીર્વાદ આપે છે. પર્વતરાયના મૃત્યુના ખબર સાંભળ્યા બાદ અકાળવૃદ્ધા બની મૃત્યુની જ રાહ જોવાની તેને બાકી રહે છે. મરતાં પહેલાં વીણાવતીને તેણે કરેલી ભલામણ* તેના જીવનની કરુણતા પ્રગટ કરે છે. નાટકનાં ત્રણ મૃત્યુ(પર્વતરાય, જાલકા અને લીલાવતીનાં)માં પહેલાં બેમાં થોડુંક આશ્વાસન છે, એ થવાં જ જોઈતાં હતાં એમ પણ લાગે, પણ આ લીલાવતીનું મૃત્યુ તો ગાઢ કરુણ પ્રગટાવતું જાય છે. નારીની અવદશાનો કરુણ ચિતાર આપવાનું એનું પ્રયોજન છે, તેથી મનોરથોની રાખના ઢગલા પર લીલાવતીનું મોત લેખકે બતાવ્યું છે. સીધા પ્રચારક બન્યા વિના પણ પોતાના ધ્યેયને કલામાં કેવી સરસ રીતે વણી ધારી અસર નિપજાવી શકાય, તેનું આ પાત્રનું રમણભાઈકૃત આલેખન સુંદર દૃષ્ટાન્ત ગણાય.
નાટકના ચોથા, પાંચમા અને સાતમા અંકમાં જ આવતી લીલાવતી આખા નાટકમાં સૌથી કરુણ પાત્ર છે. પહેલી વાર એને રંગભૂમિ પર જોઈએ છીએ ત્યારે એ વૃદ્ધ લગ્નનો ભોગ થઈ પેડલી સ્ત્રી જુવાન થઈને આવતા પતિના ભાવભીના સત્કાર માટે તૈયારી કરી રહી હોય છે. એ પ્રથમ દર્શન વખતે જ તેના અનેક અતૃપ્ત અભિલાષોના ભડકા આપણે જોવા પામીએ છીએ. પણ જ્યારે રાઈ બધી વાતનો ઘટસ્ફોટ કરે છે ત્યારે પ્રથમ વજ્રાઘાતનો આંચકો અનુભવ્યા બાદ જે વિરલ સંયમથી એ બધા પર કાયમ માટે તે ઢાંકણું વાસી દે છે, તે તેને માટે આપણા મનમાં ઘણા આદર ઉત્પન્ન કરે છે. તેનો ચારિત્ર્યશુદ્ધિનો આગ્રહ નોંધપાત્ર છે. ઠંડે કલેજે પોતાનો શિયળભંગ કરાવવા તત્પર બનેલ જાલકાને તત્કાળ ક્રોધાવેશમાં એ શાપ આપે છે, પણ ગુસ્સાનો ઊભરો શમી જતાં તેને માફ કરવા એ આતુર બને છે, એ તેના હૃદયની ખાનદાની ને નિખાલસતા બતાવે છે. પોતાને શિયળભંગના પાપમાંથી ઉગારી લેનાર રાઈ પ્રત્યે તેનો સદ્‌ભાવ વધતો જાય છે. પોતે સ્ત્રી હોઈ અકાળવિધવા બનેલી વીણાવતી પ્રત્યે તેને પૂરેપૂરી સહાનુભૂતિ હોવાથી, પોતાનું તો બગડ્યું પણ બીજાનું શક્ય હોય તો સુધારવાની તક લેવા આતુર બની તેને જગદીપ સાથે પરણાવી તે આશીર્વાદ આપે છે. પર્વતરાયના મૃત્યુના ખબર સાંભળ્યા બાદ અકાળવૃદ્ધા બની મૃત્યુની જ રાહ જોવાની તેને બાકી રહે છે. મરતાં પહેલાં વીણાવતીને તેણે કરેલી ભલામણ<ref>એ આ : "ગુર્જરત્રાની રાણી થઈ તું તારા પતિને નિરંતર એ ઉપદેશ કરતી રહેજે કે પ્રજાના સંસારમાં એવી નીતિ પ્રવર્તાવો કે લગ્નવ્યવહારમાં, સ્ત્રીજાતિનું હિત જોતાં લોકો શીખે, અને કોઈ સ્ત્રી લીલાવતી જેવી હતભાગ્ય ન થાય..." (અંક ૭, પ્ર. ૫).</ref> તેના જીવનની કરુણતા પ્રગટ કરે છે. નાટકનાં ત્રણ મૃત્યુ(પર્વતરાય, જાલકા અને લીલાવતીનાં)માં પહેલાં બેમાં થોડુંક આશ્વાસન છે, એ થવાં જ જોઈતાં હતાં એમ પણ લાગે, પણ આ લીલાવતીનું મૃત્યુ તો ગાઢ કરુણ પ્રગટાવતું જાય છે. નારીની અવદશાનો કરુણ ચિતાર આપવાનું એનું પ્રયોજન છે, તેથી મનોરથોની રાખના ઢગલા પર લીલાવતીનું મોત લેખકે બતાવ્યું છે. સીધા પ્રચારક બન્યા વિના પણ પોતાના ધ્યેયને કલામાં કેવી સરસ રીતે વણી ધારી અસર નિપજાવી શકાય, તેનું આ પાત્રનું રમણભાઈકૃત આલેખન સુંદર દૃષ્ટાન્ત ગણાય.
નાટકના અંતભાગમાં નાયકા બનનાર વીણાવતી વિધવા છે એ હિસાબે રમણભાઈએ નવું પ્રસ્થાન કર્યું કહેવાય. એ મુગ્ધ, સરળ અને દુનિયાના પ્રપંચથી અસ્પૃષ્ટ રહેલી યુવતીને ચીતરી તેમણે વિધવા-પુનર્લગ્નનો કેસ મજબૂત કર્યો છે.
નાટકના અંતભાગમાં નાયકા બનનાર વીણાવતી વિધવા છે એ હિસાબે રમણભાઈએ નવું પ્રસ્થાન કર્યું કહેવાય. એ મુગ્ધ, સરળ અને દુનિયાના પ્રપંચથી અસ્પૃષ્ટ રહેલી યુવતીને ચીતરી તેમણે વિધવા-પુનર્લગ્નનો કેસ મજબૂત કર્યો છે.
ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ના અદ્વૈતં સુખદુઃખયો...એ શ્લોકનું મૂર્ત દૃષ્ટાંત બને એવાં સાવિત્રી અને કલ્યાણકામને પ્રણયપુનિત આર્ય દાંપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપવા રમણભાઈએ આ નાટકમાં ઉમેર્યાં છે. આ દંપતી નાટકમાં સૌને સુખશાંતિ ને સહાય આપી પોતાની સાત્વિક સુવાસ ચોતરફ ફેલાવે છે. દુર્ગેશ અને કમલા પોતાનાં સ્નેહલગ્ન માટે એમનાં ઋણી બન્યાં છે. રાઈ એમની શુશ્રુષા ને સદ્‌ભાવ મેળવવા બડભાગી બન્યો છે. કલ્યાણકામનાં ડહાપણ, મુત્સદ્દીગીરી, સુધારક વૃત્તિ તથા શુભાશય એના નામને સાર્થ બનાવે છે. પર્વતરાયના કહેવાતા ગુપ્તવાસ વેળા તેમજ રાઈના પંદર દિવસના સ્વેચ્છાપૂર્વકના નગર બહારના નિવાસ વેળા કલ્યાણકામ જ કારભાર ચલાવે છે. એ પ્રધાન છે તેથી જ રાઈના વીણાવતી જોડેના લગ્નમાં કંઈ બાધા આવતી નથી. સાવિત્રી એવી જ સુશીલ સાધ્વી છે. કલ્યાણકામ પ્રત્યે એનાં દૃઢ પ્રેમ ને ભક્તિ એવાં છે કે એણે તેની જોડે અદ્વૈત જ રચ્યું છે. એની નીતિભાવના પણ ઊંડી છે. ‘શાપ એ છે અનાચાર’ કહેતી વેળા જાણે ભગવાન બુદ્ધ કે જિસસ ક્રાઇસ્ટ એની જીભ પર આવી વસ્યા હોય એમ લાગે. આ દંપતીને શ્રી રામનારાયણ પાઠકે આપેલો અર્ધ્ય સમુચિત છે :
ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ના અદ્વૈતં સુખદુઃખયો...એ શ્લોકનું મૂર્ત દૃષ્ટાંત બને એવાં સાવિત્રી અને કલ્યાણકામને પ્રણયપુનિત આર્ય દાંપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપવા રમણભાઈએ આ નાટકમાં ઉમેર્યાં છે. આ દંપતી નાટકમાં સૌને સુખશાંતિ ને સહાય આપી પોતાની સાત્વિક સુવાસ ચોતરફ ફેલાવે છે. દુર્ગેશ અને કમલા પોતાનાં સ્નેહલગ્ન માટે એમનાં ઋણી બન્યાં છે. રાઈ એમની શુશ્રુષા ને સદ્‌ભાવ મેળવવા બડભાગી બન્યો છે. કલ્યાણકામનાં ડહાપણ, મુત્સદ્દીગીરી, સુધારક વૃત્તિ તથા શુભાશય એના નામને સાર્થ બનાવે છે. પર્વતરાયના કહેવાતા ગુપ્તવાસ વેળા તેમજ રાઈના પંદર દિવસના સ્વેચ્છાપૂર્વકના નગર બહારના નિવાસ વેળા કલ્યાણકામ જ કારભાર ચલાવે છે. એ પ્રધાન છે તેથી જ રાઈના વીણાવતી જોડેના લગ્નમાં કંઈ બાધા આવતી નથી. સાવિત્રી એવી જ સુશીલ સાધ્વી છે. કલ્યાણકામ પ્રત્યે એનાં દૃઢ પ્રેમ ને ભક્તિ એવાં છે કે એણે તેની જોડે અદ્વૈત જ રચ્યું છે. એની નીતિભાવના પણ ઊંડી છે. ‘શાપ એ છે અનાચાર’ કહેતી વેળા જાણે ભગવાન બુદ્ધ કે જિસસ ક્રાઇસ્ટ એની જીભ પર આવી વસ્યા હોય એમ લાગે. આ દંપતીને શ્રી રામનારાયણ પાઠકે આપેલો અર્ધ્ય સમુચિત છે :
Line 65: Line 65:
'''નાટકનું પ્રયોજન'''
'''નાટકનું પ્રયોજન'''
{{Poem2Open}}
{{Poem2Open}}
કેવળ રંજનાર્થ ઘડાતી નિરુદ્દેશ કૃતિઓના વાડામાં આ નાટક આવે એવું નથી. ખરું પૂછો તો રમણભાઈએ આ નાટક લખ્યું તે કાળ સુધીમાં આપણે ત્યાં ‘કાને ખાતર કલા’ના વાદે કે તેના અમલે પગપેસારો કરેલો નહિ હોવાથી તે સમયની સાહિત્યકૃતિઓ બહુધા ઉદ્દેશપ્રધાન જ બનતી. આ નાટકનો વિશિષ્ટ ઉદ્દેશ તેના મુખપૃષ્ઠ પર ટાંકેલા ‘પ્રભુથી સહુ કંઈ થાય છે...’ એ દુહાનું ખરું રહસ્ય દર્શાવવાનો તથા ઈશ્વરી નીતિવિધાન સમજાવવાનો છે.* જાલકાને પર્વતરાયનું મોત અકસ્માત યારી આપે છે અને પોતાની તીક્ષ્ણ તરતબુદ્ધિના બળ પર મુસ્તાક રહી તે પોતાના પુત્રને રાજગાદી મળે તેવી બાજી ગોઠવી કાઢે છે, પણ આખરે તે ખત્તા ખાય છે. કર્તાને એ બતાવવું છે કે પોતાના બળ પર આધાર રાખી કામ કરતાં માનવી, પછી તે ગમે તેટલાં દક્ષ ને તેજસ્વી હોય, એ તો બિચારાં ક્ષુદ્ર જંતુઓ છે, ને ‘પ્રભુથી સહુ કંઈ થાય છે.’ રાઈ શીતલસિંહને કમળપૂજાનું કૃત્રિમ દૃશ્ય દેખાડી આ જ વાત કહે છેઃ —
કેવળ રંજનાર્થ ઘડાતી નિરુદ્દેશ કૃતિઓના વાડામાં આ નાટક આવે એવું નથી. ખરું પૂછો તો રમણભાઈએ આ નાટક લખ્યું તે કાળ સુધીમાં આપણે ત્યાં ‘કાને ખાતર કલા’ના વાદે કે તેના અમલે પગપેસારો કરેલો નહિ હોવાથી તે સમયની સાહિત્યકૃતિઓ બહુધા ઉદ્દેશપ્રધાન જ બનતી. આ નાટકનો વિશિષ્ટ ઉદ્દેશ તેના મુખપૃષ્ઠ પર ટાંકેલા ‘પ્રભુથી સહુ કંઈ થાય છે...’ એ દુહાનું ખરું રહસ્ય દર્શાવવાનો તથા ઈશ્વરી નીતિવિધાન સમજાવવાનો છે.<ref>નાયકનો સહાયક મિત્ર.</ref> જાલકાને પર્વતરાયનું મોત અકસ્માત યારી આપે છે અને પોતાની તીક્ષ્ણ તરતબુદ્ધિના બળ પર મુસ્તાક રહી તે પોતાના પુત્રને રાજગાદી મળે તેવી બાજી ગોઠવી કાઢે છે, પણ આખરે તે ખત્તા ખાય છે. કર્તાને એ બતાવવું છે કે પોતાના બળ પર આધાર રાખી કામ કરતાં માનવી, પછી તે ગમે તેટલાં દક્ષ ને તેજસ્વી હોય, એ તો બિચારાં ક્ષુદ્ર જંતુઓ છે, ને ‘પ્રભુથી સહુ કંઈ થાય છે.’ રાઈ શીતલસિંહને કમળપૂજાનું કૃત્રિમ દૃશ્ય દેખાડી આ જ વાત કહે છેઃ —
"શીતલસિંહ! એક માત્ર  પ્રભુ સિવાય બીજું કોઈ સંપત્તિ અપાવવા સમર્થ નથી. તમે એમ માનતા હો કે મેં રાજ અપાવ્યું. કે જાલકા એમ માનતી હોય કે મેં રાજ અપાવ્યું. કે હું એમ માનતો હોઉં કે મેં રાજ મેળવ્યું. તો તે સર્વ ભ્રાન્તિ છે.....કારણોનાં કારણોને પ્રવર્તાવનાર મૂળ કારણ અને કર્તા તે પરમાત્મા છે. આપણું કર્તવ્ય માત્ર તેના સાધનરૂપે પ્રવૃત્તિ કરવાનું છે. તેને જે સિદ્ધિ ઇષ્ટ છે તેનો માર્ગ આપણે ત્યાગ કરીએ ત્યાં આપણી જવાબદારી ઉત્પન્ન થાય છે. પણ સિદ્ધિ તો તેની જ છે. પ્રભુની ઇચ્છા વિના મને રાજ મળવાનું નથી." (અંક ૪, પ્રવેશ ૬)
"શીતલસિંહ! એક માત્ર  પ્રભુ સિવાય બીજું કોઈ સંપત્તિ અપાવવા સમર્થ નથી. તમે એમ માનતા હો કે મેં રાજ અપાવ્યું. કે જાલકા એમ માનતી હોય કે મેં રાજ અપાવ્યું. કે હું એમ માનતો હોઉં કે મેં રાજ મેળવ્યું. તો તે સર્વ ભ્રાન્તિ છે.....કારણોનાં કારણોને પ્રવર્તાવનાર મૂળ કારણ અને કર્તા તે પરમાત્મા છે. આપણું કર્તવ્ય માત્ર તેના સાધનરૂપે પ્રવૃત્તિ કરવાનું છે. તેને જે સિદ્ધિ ઇષ્ટ છે તેનો માર્ગ આપણે ત્યાગ કરીએ ત્યાં આપણી જવાબદારી ઉત્પન્ન થાય છે. પણ સિદ્ધિ તો તેની જ છે. પ્રભુની ઇચ્છા વિના મને રાજ મળવાનું નથી." (અંક ૪, પ્રવેશ ૬)
પણ માણસે આવી ઈશ્વરની કૃપા મેળવવાના અધિકારી બનવું જોઈએ છે. તે એના નીતિવિધાનને અનુસરવાથી જ બનાય, એ રમણભાઈએ ભારપૂર્વક કહેવા ધાર્યું છે. ઈશ્વરના એ નીતિવિધાનને જાલકા સ્વાર્થના મોહમા સદંતર વીસરી બેઠી છે. વિશ્વવ્યવસ્થામાં જાણે ઈશ્વર કે તેના અફર કાનૂન હોય જ નહિ અને જાણે પોતે ગોઠવેલી હોય છે. પર્વતરાય પોતાના પતિનું રાજ્ય બથાવી પડ્યો છે અને પોતાનો પુત્ર જ તેનો ખરો હકદાર છે એવી તેની માન્યતા હોવાથી રાઈને માટે રાજગાદી મેળવવાના તેને સાવ ન્યાય્ય લાગતા સાધ્ય વાસ્તે તે છલનો માર્ગ લેતાં ખચકાતી નથી. એટલું જ નહિ, પણ છલનો આશ્રય લેવામાં આનાકાની કરતા રાઈને આવા છલની શિક્ષા પોતે ભોગવી લેવાનું કહી તે નિશ્ચિત કરે છે. પછી તો એક અસત્યમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ એક વાર પતિત બનનારાઓની અવશ્યંભાવી ગતિ તેની પણ થાય છે. રમણભાઈ આ નાટકમાં આમ સાધ્યસાધનવિવેક અને સાધનશુદ્ધિની વાત કેવી કુશળતાથી નિરૂપે છે તે જોવા જેવું છે. આ બધું ઈશ્વરના વિધાનથી વિરુદ્ધ જ થયું અને તેથી આખરે હાથમાં આવેલો વિજય જાલકાને હાથતાળી આપીને છટકી જાય છે. લીલાવતીના સફળ નીવડતા શાપની થપાટ લાગતાં તેને પોતાની ઊંધી ગણતરીનું ભાન થાય છે. મરતાં મરતાં જાલકા ઉચ્ચારે છે :  
પણ માણસે આવી ઈશ્વરની કૃપા મેળવવાના અધિકારી બનવું જોઈએ છે. તે એના નીતિવિધાનને અનુસરવાથી જ બનાય, એ રમણભાઈએ ભારપૂર્વક કહેવા ધાર્યું છે. ઈશ્વરના એ નીતિવિધાનને જાલકા સ્વાર્થના મોહમા સદંતર વીસરી બેઠી છે. વિશ્વવ્યવસ્થામાં જાણે ઈશ્વર કે તેના અફર કાનૂન હોય જ નહિ અને જાણે પોતે ગોઠવેલી હોય છે. પર્વતરાય પોતાના પતિનું રાજ્ય બથાવી પડ્યો છે અને પોતાનો પુત્ર જ તેનો ખરો હકદાર છે એવી તેની માન્યતા હોવાથી રાઈને માટે રાજગાદી મેળવવાના તેને સાવ ન્યાય્ય લાગતા સાધ્ય વાસ્તે તે છલનો માર્ગ લેતાં ખચકાતી નથી. એટલું જ નહિ, પણ છલનો આશ્રય લેવામાં આનાકાની કરતા રાઈને આવા છલની શિક્ષા પોતે ભોગવી લેવાનું કહી તે નિશ્ચિત કરે છે. પછી તો એક અસત્યમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ એક વાર પતિત બનનારાઓની અવશ્યંભાવી ગતિ તેની પણ થાય છે. રમણભાઈ આ નાટકમાં આમ સાધ્યસાધનવિવેક અને સાધનશુદ્ધિની વાત કેવી કુશળતાથી નિરૂપે છે તે જોવા જેવું છે. આ બધું ઈશ્વરના વિધાનથી વિરુદ્ધ જ થયું અને તેથી આખરે હાથમાં આવેલો વિજય જાલકાને હાથતાળી આપીને છટકી જાય છે. લીલાવતીના સફળ નીવડતા શાપની થપાટ લાગતાં તેને પોતાની ઊંધી ગણતરીનું ભાન થાય છે. મરતાં મરતાં જાલકા ઉચ્ચારે છે :  
"....પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી." (અંક ૭, પ્રવેશ ૨)
"....પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી." (અંક ૭, પ્રવેશ ૨)
બીજે પક્ષે, કર્તાએ રાઈના ઉદાહરણથી સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે એવા ઈશ્વરી નીતિવિધાનને અનુસરનારની કદી દુર્ગતિ થતી નથી. જાલકાના જેવી કુનેહ તથા ચાલબાજી વિનાનો એ ભોળો પણ નીતિપ્રેમી રાઈ પોતે ખરી હકીકત જાહેર ન કરે તો બીજી બધી વાતે પરિસ્થિતિ એને અનુકૂળ છે, તેમ છતાં એ મંથનનો તાપ અનુભવે છે, એ જ એની અચળ ધર્મભાવના બતાવે છે. એ મંથનનો તાપ ન જિરવાતાં જાલકા જેને સદંતર વીસરી જ ગઈ હતી તે મહાન શક્તિને એ સંભારે છે ને પોતાને નીતિમાં દૃઢ રાખવાની કૃપાની યાચના તેની પાસે કરે છે. એ પ્રાર્થના સ્વીકારાઈ તેનું મનોબળ દૃઢતર બનતાં તે લીલાવતીને કપટના અંધારામાં રાખી તેને છેતરવાના અને અભડાવવાના મહાપાપમાંથી ઊગરી જાયછે. તેના અત્યંત સુમોહક પ્રલોભક સૌંદર્યને પણ નિર્વિકાર દૃષ્ટિથી નિહાળી પોતાની મનોવૃત્તિને જરાય ચંચળ ને વિકારી બનવા દીધા સિવાય, લીલાવતી જોડેના મિલનની અનાયાસે સહજલભ્ય બનતી પરિસ્થિતિનો જરાય ગેરલાભ ઉઠાવવા ઇચ્છા સુધ્ધાં ન કરી, એ આકરી નૈતિક કસોટીમાંથી અણીશુદ્ધ પસાર થાય છે. પોતાના આવા આચરણથી પ્રભુના નીતિવિધાનને પાળનાર રાઈ વિકટ મુશ્કેલીઓના પ્રથમ દુસ્તીર્ણ લાગી મૂંઝવતા સાગરને તરી જાય છે. ખરું કહીએ તો પોતાના નીતિવિધાનને અનુસરનાર રાઈની બધી દરકાર પછી પ્રભુ જ રાખી, તેને રાજગાદી તેમજ સુશીલ પત્નીનો બેવડો લાભ કરી આપે છે. નાટકમાંની છેલ્લી ઉક્તિ* આ જ વાત કહે છે.
બીજે પક્ષે, કર્તાએ રાઈના ઉદાહરણથી સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે એવા ઈશ્વરી નીતિવિધાનને અનુસરનારની કદી દુર્ગતિ થતી નથી. જાલકાના જેવી કુનેહ તથા ચાલબાજી વિનાનો એ ભોળો પણ નીતિપ્રેમી રાઈ પોતે ખરી હકીકત જાહેર ન કરે તો બીજી બધી વાતે પરિસ્થિતિ એને અનુકૂળ છે, તેમ છતાં એ મંથનનો તાપ અનુભવે છે, એ જ એની અચળ ધર્મભાવના બતાવે છે. એ મંથનનો તાપ ન જિરવાતાં જાલકા જેને સદંતર વીસરી જ ગઈ હતી તે મહાન શક્તિને એ સંભારે છે ને પોતાને નીતિમાં દૃઢ રાખવાની કૃપાની યાચના તેની પાસે કરે છે. એ પ્રાર્થના સ્વીકારાઈ તેનું મનોબળ દૃઢતર બનતાં તે લીલાવતીને કપટના અંધારામાં રાખી તેને છેતરવાના અને અભડાવવાના મહાપાપમાંથી ઊગરી જાયછે. તેના અત્યંત સુમોહક પ્રલોભક સૌંદર્યને પણ નિર્વિકાર દૃષ્ટિથી નિહાળી પોતાની મનોવૃત્તિને જરાય ચંચળ ને વિકારી બનવા દીધા સિવાય, લીલાવતી જોડેના મિલનની અનાયાસે સહજલભ્ય બનતી પરિસ્થિતિનો જરાય ગેરલાભ ઉઠાવવા ઇચ્છા સુધ્ધાં ન કરી, એ આકરી નૈતિક કસોટીમાંથી અણીશુદ્ધ પસાર થાય છે. પોતાના આવા આચરણથી પ્રભુના નીતિવિધાનને પાળનાર રાઈ વિકટ મુશ્કેલીઓના પ્રથમ દુસ્તીર્ણ લાગી મૂંઝવતા સાગરને તરી જાય છે. ખરું કહીએ તો પોતાના નીતિવિધાનને અનુસરનાર રાઈની બધી દરકાર પછી પ્રભુ જ રાખી, તેને રાજગાદી તેમજ સુશીલ પત્નીનો બેવડો લાભ કરી આપે છે. નાટકમાંની છેલ્લી ઉક્તિ<ref>‘પૅરેડાઇઝ લૉસ્ટ’ની<br>{{gap}}That I may assert Eternal Providence,<br>{{gap}}And justify the ways of God to man<br>એ પંક્તિઓમાંના મિલ્ટનના આશયને આ કેટલો બધો મળતો આવે!</ref> આ જ વાત કહે છે.
આવી ઉત્કટ નીતિભાવના નાટક દ્વારા બરાબર નિરૂપવી ધારેલી હોઈ કર્તાએ બીજાં ઘણાં પાત્રોને એવાં જ શુભનિષ્ઠ બનાવ્યાં છે. કલ્યાણકામ તથા સાવિત્રી ઉદાત્તશીલ, સત્ત્વસમૃદ્ધ અને પુણ્યાશયી છે. લીલાવતી પોતાને શિયળભંગના પાપમાંથી ઉગારી લેવાના રાઈનો આભાર માની તેને જ ગાદી આપવા ચાહે છે, તેમાં તેની ધર્મનિષ્ઠા જ રહેલી છે. વજ્રહૃદયી જાલકા, પાપભીરુ રાઈને વેદિયો કહી હસતી બેપરવા જાલકા, લીલાવતીના શાપથી તૂટી પડે છે તેનું પણ ખરું કારણ છે તેના હૃદયની અંતર્ગૂઢ સંસ્કારિતા.+ કોઈ સામાન્ય રીઢા પાપી જેવી તે હોત તો અંતમાં થયો તેવો પલટો તેનો થાત નહિ. તેને પણ પોતે લીધેલા રાહમાં રહેલા અધર્મ તથા અનર્થનું જ્ઞાન થતું દેખાડી, તેનો વિકાસ થતો દર્શાવી, કર્તાએ પોતાનો અભીષ્ટ હેતુ જ સાધી લીધો છે. શીતલસિંહને નાટકના અંતમાં દયાપાત્ર જંતુ જેવો જ રાખ્યો છે, તેમાં કર્તાએ અત્યંત હૃદયદુર્બળ અને સ્વાર્થના વહેણમાં સ્વત્વને ખોઈ બેસનાર જીવોની ગતિ બતાવી દીધી છે. એ રીતે ત્યાં પણ એમની નીતિભાવનાનું આડકતરું દર્શન વાચકને થવાનું.
આવી ઉત્કટ નીતિભાવના નાટક દ્વારા બરાબર નિરૂપવી ધારેલી હોઈ કર્તાએ બીજાં ઘણાં પાત્રોને એવાં જ શુભનિષ્ઠ બનાવ્યાં છે. કલ્યાણકામ તથા સાવિત્રી ઉદાત્તશીલ, સત્ત્વસમૃદ્ધ અને પુણ્યાશયી છે. લીલાવતી પોતાને શિયળભંગના પાપમાંથી ઉગારી લેવાના રાઈનો આભાર માની તેને જ ગાદી આપવા ચાહે છે, તેમાં તેની ધર્મનિષ્ઠા જ રહેલી છે. વજ્રહૃદયી જાલકા, પાપભીરુ રાઈને વેદિયો કહી હસતી બેપરવા જાલકા, લીલાવતીના શાપથી તૂટી પડે છે તેનું પણ ખરું કારણ છે તેના હૃદયની અંતર્ગૂઢ સંસ્કારિતા.<ref>માત્ર નાટકી ચમત્કાર ખાતર કંઈ આ શાપની ઘટના કર્તાએ નથી મૂકી. એ શાપને સાચો પડતો બતાવ્યો છે તે તો જાલકાના હૃદયની નિગૂઢ સંસ્કારિતાને પોતાના વિમાર્ગનું ભાન થાય છે તેની પ્રતીતિ કરાવવા ખાતર જ. જુઓ તેના શબ્દો : "મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીની સત્તા નથી. પણ એ વચન મેં સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે." તેને આવું ભાન થતું બતાવી કર્તાએ તેના પાત્રને નાટકની મુખ્ય ભાવનાને પોષક બનાવ્યું છે.</ref> કોઈ સામાન્ય રીઢા પાપી જેવી તે હોત તો અંતમાં થયો તેવો પલટો તેનો થાત નહિ. તેને પણ પોતે લીધેલા રાહમાં રહેલા અધર્મ તથા અનર્થનું જ્ઞાન થતું દેખાડી, તેનો વિકાસ થતો દર્શાવી, કર્તાએ પોતાનો અભીષ્ટ હેતુ જ સાધી લીધો છે. શીતલસિંહને નાટકના અંતમાં દયાપાત્ર જંતુ જેવો જ રાખ્યો છે, તેમાં કર્તાએ અત્યંત હૃદયદુર્બળ અને સ્વાર્થના વહેણમાં સ્વત્વને ખોઈ બેસનાર જીવોની ગતિ બતાવી દીધી છે. એ રીતે ત્યાં પણ એમની નીતિભાવનાનું આડકતરું દર્શન વાચકને થવાનું.
આ ઈશ્વરશ્રદ્ધા અને નીતિપ્રેમ રમણભાઈના સંસ્કારપિંડમાંથી તેમજ વ્યક્તિત્વમાંથી નાટકમાં આવ્યાં છે, તો એમને પ્રિય એવી સંસારસુધારાની પ્રવૃત્તિ પણ નાટકમાં ઊતર્યા વિના રહી નથી. નાટકના પ્રથમ વાચકને જ આ દેખાઈ આવે છે. રમણભાઈએ વૃદ્ધ પર્વતરાયને લીલાવતી જેવી યુવતીના પતિ તરીકે ચીતરી વૃદ્ધલગ્નથી થતાં કજોડાંના હિંદુ સંસારમાં દેખાતા સમકાલીન અનિષ્ટનો ખ્યાલ આપ્યો છે. ઘરડે ઘડપણ લગ્ન કરનાર પર્વતરાયનો જુવાન થવાનો અભરખો તથા એવો કજોડાનો ભોગ બનનાર લીલાવતીના દિલની લ્હાય નાટકકારે બતાવી છે તે તો વસ્તુસ્થિતિનું સાદું સીધું ચિત્ર લેખાય, પણ વૃદ્ધ વયે લગ્ન કરનાર પર્વતરાય બાળવયમાં અકાળે વિધવા બનેલી વીણવતીને એકાંતવાસમાં જાપ્તામાં રાખી, પુરુષના સંસર્ગથી વંચિત રાખી, તેની પાસે ફરજિયાત વૈધવ્ય પળાવે, એ ઘટનામાં તો કર્તાનો ચોખ્ખો કટાક્ષ જ રહ્યો છે. આ સિવાય દુર્વેશ-કમલાનાં સ્નેહલગ્ન, નગરચર્યાના પ્રવેશો (અંક ૩, પ્ર. ૨–૩), કોટવાળે પકડી આણેલા ગોર અને તેના યજમાન સાથે કલ્યાણકામનો સંવાદ (અંક ૨, ૫. ૧), વંજુલના હાસ્યોત્પાદક પ્રલાપ (અંક ૨, પ્ર. ૩, અંક ૫, પ્ર. ૧), વીણાવતી અને લેખોનો બહારથી વિનોદલક્ષી છતાં અંદરથી કરુણ ને કટાક્ષગર્ભ સંવાદ (અંક ૬, પ્ર. ૪), રાણી લીલાવતીના અંતિમ ઉદ્‌ગાર : આ સર્વ રમણભાઈએ સમાજસુધારાના વિશિષ્ટ હેતુથી જ આ નાટકમાં મૂકેલી સામગ્રી છે. સમાજસુધારણામાં સ્ત્રીજાતિની અવદશાનો જ પ્રધાન મુદ્દો આ સર્વ પ્રવોશોમાં રજૂ થયો છે. એ અવદશા નિવારવાની પ્રતિજ્ઞા લેનાર રાઈને વીણાવતી જોડે પરણતો બતાવી કર્તાએ ખપજોગું માર્ગદર્શન પણ કર્યું છે. સુધારક રમણભાઈ આમ નાટકમાં અછતા રહેતા નથી. એથી જ પર્વતરાય, લીલાવતી, વીણાવતી, વગેરે રાજકુંટુંબનાં પાત્રોને બાળલગ્ન, વૃદ્ધલગ્ન ને પુનર્લગ્ન કરતાં સમાજનાં સામાન્ય વર્ગનાં માનવીઓ જેવાં તેમણે બનાવી દીધાં છે. સંસારસુધારાની પોતાની પ્રિય ભાવના અને પ્રવૃત્તિને નાટકનું પેલા સત્ય અને નીતિના શાશ્વત મૂલ્યની પ્રતિષ્ઠા જેવું જ એક મહત્ત્વનું પ્રયોજન કે કેન્દ્રવર્તી ભાવના રમણભાઈએ આમ બનાવેલ છે. આવું બેવડું સાધ્ય નાટકને ઉદ્દેશપ્રધાન કૃતિ બનાવે છે. આમાં સંસારસુધારાનું પ્રયોજન જુનવાણી સ્થળકાળના નાટકમાં બરાબર ભળે નહિ એવું ને આગન્તુક લાગેછે. એ કારણે કોઈને લાગવા સંભવ ખરો કે ‘રાઈ પર્વત’માં અમુક પ્રમાણમાં સુધારક રમણભાઈ નાટકકાર રમણભાઈની છાતી પર ચડી બેઠા છે. પણ સામે પક્ષે એ કહેવું જોઈએ કે સીધા સસ્તા પ્રચારક બની કલાકારનું ગૌરવ નીચું નમાવવા જેવું તેમણે કર્યું નથી. તેમનામાં વસતા સાવધ સાહિત્યસર્જકે ઉદ્દેશપ્રાધાન્યને નાટકની કલાત્મકતાને બહુ હાનિ પહોંચાડવા દીધી નથી.
આ ઈશ્વરશ્રદ્ધા અને નીતિપ્રેમ રમણભાઈના સંસ્કારપિંડમાંથી તેમજ વ્યક્તિત્વમાંથી નાટકમાં આવ્યાં છે, તો એમને પ્રિય એવી સંસારસુધારાની પ્રવૃત્તિ પણ નાટકમાં ઊતર્યા વિના રહી નથી. નાટકના પ્રથમ વાચકને જ આ દેખાઈ આવે છે. રમણભાઈએ વૃદ્ધ પર્વતરાયને લીલાવતી જેવી યુવતીના પતિ તરીકે ચીતરી વૃદ્ધલગ્નથી થતાં કજોડાંના હિંદુ સંસારમાં દેખાતા સમકાલીન અનિષ્ટનો ખ્યાલ આપ્યો છે. ઘરડે ઘડપણ લગ્ન કરનાર પર્વતરાયનો જુવાન થવાનો અભરખો તથા એવો કજોડાનો ભોગ બનનાર લીલાવતીના દિલની લ્હાય નાટકકારે બતાવી છે તે તો વસ્તુસ્થિતિનું સાદું સીધું ચિત્ર લેખાય, પણ વૃદ્ધ વયે લગ્ન કરનાર પર્વતરાય બાળવયમાં અકાળે વિધવા બનેલી વીણવતીને એકાંતવાસમાં જાપ્તામાં રાખી, પુરુષના સંસર્ગથી વંચિત રાખી, તેની પાસે ફરજિયાત વૈધવ્ય પળાવે, એ ઘટનામાં તો કર્તાનો ચોખ્ખો કટાક્ષ જ રહ્યો છે. આ સિવાય દુર્વેશ-કમલાનાં સ્નેહલગ્ન, નગરચર્યાના પ્રવેશો (અંક ૩, પ્ર. ૨–૩), કોટવાળે પકડી આણેલા ગોર અને તેના યજમાન સાથે કલ્યાણકામનો સંવાદ (અંક ૨, ૫. ૧), વંજુલના હાસ્યોત્પાદક પ્રલાપ (અંક ૨, પ્ર. ૩, અંક ૫, પ્ર. ૧), વીણાવતી અને લેખોનો બહારથી વિનોદલક્ષી છતાં અંદરથી કરુણ ને કટાક્ષગર્ભ સંવાદ (અંક ૬, પ્ર. ૪), રાણી લીલાવતીના અંતિમ ઉદ્‌ગાર : આ સર્વ રમણભાઈએ સમાજસુધારાના વિશિષ્ટ હેતુથી જ આ નાટકમાં મૂકેલી સામગ્રી છે. સમાજસુધારણામાં સ્ત્રીજાતિની અવદશાનો જ પ્રધાન મુદ્દો આ સર્વ પ્રવોશોમાં રજૂ થયો છે. એ અવદશા નિવારવાની પ્રતિજ્ઞા લેનાર રાઈને વીણાવતી જોડે પરણતો બતાવી કર્તાએ ખપજોગું માર્ગદર્શન પણ કર્યું છે. સુધારક રમણભાઈ આમ નાટકમાં અછતા રહેતા નથી. એથી જ પર્વતરાય, લીલાવતી, વીણાવતી, વગેરે રાજકુંટુંબનાં પાત્રોને બાળલગ્ન, વૃદ્ધલગ્ન ને પુનર્લગ્ન કરતાં સમાજનાં સામાન્ય વર્ગનાં માનવીઓ જેવાં તેમણે બનાવી દીધાં છે. સંસારસુધારાની પોતાની પ્રિય ભાવના અને પ્રવૃત્તિને નાટકનું પેલા સત્ય અને નીતિના શાશ્વત મૂલ્યની પ્રતિષ્ઠા જેવું જ એક મહત્ત્વનું પ્રયોજન કે કેન્દ્રવર્તી ભાવના રમણભાઈએ આમ બનાવેલ છે. આવું બેવડું સાધ્ય નાટકને ઉદ્દેશપ્રધાન કૃતિ બનાવે છે. આમાં સંસારસુધારાનું પ્રયોજન જુનવાણી સ્થળકાળના નાટકમાં બરાબર ભળે નહિ એવું ને આગન્તુક લાગેછે. એ કારણે કોઈને લાગવા સંભવ ખરો કે ‘રાઈ પર્વત’માં અમુક પ્રમાણમાં સુધારક રમણભાઈ નાટકકાર રમણભાઈની છાતી પર ચડી બેઠા છે. પણ સામે પક્ષે એ કહેવું જોઈએ કે સીધા સસ્તા પ્રચારક બની કલાકારનું ગૌરવ નીચું નમાવવા જેવું તેમણે કર્યું નથી. તેમનામાં વસતા સાવધ સાહિત્યસર્જકે ઉદ્દેશપ્રાધાન્યને નાટકની કલાત્મકતાને બહુ હાનિ પહોંચાડવા દીધી નથી.
નાટકમાં કેટલાક પ્રવેશ નાટ્યદૃષ્ટિએ અનિવાર્ય નહિ તેટલા કર્તાના ઉપરના હેતુનેઉપકારક છે. નાટકનો વિસ્તાર એને આભારી છે. છતાં, પોતાના ઉદ્દેશને પ્રારંભકાળના કે ધંધાદારી રંગભૂમિનાં નાટકોની જેમ નિબંધિયાં ભાષણોથી નહિ. પણ વસ્તુ ને પાત્રા લેખનના વણાટ ભેગો વણી લઈને, એટલે કે નાટકને નાટક રાખીને, રમણભાઈએ  સાધ્યો છે. નાટકનો કલાદોર અવારનવાર ઢીલો ભલે મૂક્યો, પણ હાથમાંથી એમણે સાવ છટકવા દીધો નથી. દુર્ગેશ–કમલા અને જગદીપ–વીણાવતીનાં પ્રણય ને લગ્ન દ્વારા સપ્તાંકી નાટકની એકથી વધુ રસની જરૂર પ્રણયરસથી પૂરી પાડવા સાથે સ્નેહલગ્ન અને વિધવા-પુનર્લગ્નની વાત પણ એમણે કરી લીધી. નગરચર્યાના પ્રવેશો, ગોર–યજમાન અને કલ્યાણકામના સંવાદ, અને વંજુલના પાત્ર દ્વારા સંસારસુધારાનું પ્રયોજન સિદ્ધ કરતાં કરતાં એમણે નાટકને જોઈતો હાસ્યરસ પણ આપ્યો છે. દર્પણ-સંપ્રદાયીઓ દ્વારા અસંખ્ય સંપ્રદાયોને ફૂલવા-ફાલવાની અનુકૂળતા કરી આપતી ભારતીયોની ભોળપ અને જડતા પર બુદ્ધિપ્રધાન કટાક્ષ કરવાની તેમણે સારી તક લીધી છે.
નાટકમાં કેટલાક પ્રવેશ નાટ્યદૃષ્ટિએ અનિવાર્ય નહિ તેટલા કર્તાના ઉપરના હેતુનેઉપકારક છે. નાટકનો વિસ્તાર એને આભારી છે. છતાં, પોતાના ઉદ્દેશને પ્રારંભકાળના કે ધંધાદારી રંગભૂમિનાં નાટકોની જેમ નિબંધિયાં ભાષણોથી નહિ. પણ વસ્તુ ને પાત્રા લેખનના વણાટ ભેગો વણી લઈને, એટલે કે નાટકને નાટક રાખીને, રમણભાઈએ  સાધ્યો છે. નાટકનો કલાદોર અવારનવાર ઢીલો ભલે મૂક્યો, પણ હાથમાંથી એમણે સાવ છટકવા દીધો નથી. દુર્ગેશ–કમલા અને જગદીપ–વીણાવતીનાં પ્રણય ને લગ્ન દ્વારા સપ્તાંકી નાટકની એકથી વધુ રસની જરૂર પ્રણયરસથી પૂરી પાડવા સાથે સ્નેહલગ્ન અને વિધવા-પુનર્લગ્નની વાત પણ એમણે કરી લીધી. નગરચર્યાના પ્રવેશો, ગોર–યજમાન અને કલ્યાણકામના સંવાદ, અને વંજુલના પાત્ર દ્વારા સંસારસુધારાનું પ્રયોજન સિદ્ધ કરતાં કરતાં એમણે નાટકને જોઈતો હાસ્યરસ પણ આપ્યો છે. દર્પણ-સંપ્રદાયીઓ દ્વારા અસંખ્ય સંપ્રદાયોને ફૂલવા-ફાલવાની અનુકૂળતા કરી આપતી ભારતીયોની ભોળપ અને જડતા પર બુદ્ધિપ્રધાન કટાક્ષ કરવાની તેમણે સારી તક લીધી છે.
Line 109: Line 109:
સાહિત્યકાર રમણભાઈ એટલે નાટકકાર, કવિ અને હાસ્યલેખક રમણભાઈ. વ્યક્તિ રમણભાઈ એટલે નીતિપ્રેમી આસ્તિક પ્રાર્થનાસમાજી અને સંસારસુધારાના એમના સમયના અગ્રણી વિચારનેતા. ‘રાઈનો પર્વત’ સ્વ. આનંદશંકર ધ્રુવે જેમને ‘સકલ પુરુષ’ કહી બિરદાવ્યા છે એવા રમણભાઈના સમૃદ્ધ વ્યક્તિત્વનાં આ પાંચે સ્વરૂપનું એકસાથે દર્શન કરાવે છે. એ પાંચે સ્વરૂપનું આગળ જોયું તેમ એ સહિયારું સર્જન છે. એની પહેલાં ગુજરાતી ભાષામાં નાટક નામ ધરાવતી રચનાઓ અનેક થઈ છે, પણ સાચા નાટ્યગુણવાળી રચનાઓ તેમાં વિરલ જ હતી. ગઈ સદીના ઉત્તરાર્ધથી શરૂ થયેલા ગુજરાતી નાટક ભવાઈની અસરને ખંખેરુતું જઈ સંસ્કૃત અને અંગ્રેજી નાટક ઉપર અનુસરણ માટે નજર રાખી પ્રગતિ કરતું હતું. ‘રાઈનો પર્વત’નાં પુરોગામી નાટકો એ કાળની નીપજ છે. નવલરામનું ‘વીરમતી’, રણછોડભાઈનું ‘લલિતાદુઃખદર્શક’, ગણપતરામ ભટનું ‘પ્રતાપ’ અને મણિલાલ દ્વિવેદીનું ‘કાન્તા’ આ ચાર કૃતિઓ જ એ ગાળાના ગુજરાતી નાટકસાહિત્યમાં કંઈક નોંધપાત્ર ગણાય. નાટકની પ્રારંભિક દશાને સહજ એવી કોઈ કોઈ ઊણપો તો એમાંય ખરી. એમાં વસ્તુસંકલન, પાત્રવિધાન, સંવાદ, ઈ. નાટકનાં આવશ્યક અંગોની બાબતમાં વિશેષ સંતોષ આપે તેવું તો એક ‘કાન્તા’ જ. એ નાટકને ચીલે જઈ સંસ્કૃત અને શેક્સ્‌પિયરની નાટ્યપ્રણાલીઓને અનુસરતું આ નાટક તેની પહેલાંના છ દાયકાનાં બધાં પુરોગામી ગુજરાતી નાટકો કરતાં, તેમ ‘કાન્તા’ કરતાં પણ, વિશેષ સત્ત્વશાળી છે.
સાહિત્યકાર રમણભાઈ એટલે નાટકકાર, કવિ અને હાસ્યલેખક રમણભાઈ. વ્યક્તિ રમણભાઈ એટલે નીતિપ્રેમી આસ્તિક પ્રાર્થનાસમાજી અને સંસારસુધારાના એમના સમયના અગ્રણી વિચારનેતા. ‘રાઈનો પર્વત’ સ્વ. આનંદશંકર ધ્રુવે જેમને ‘સકલ પુરુષ’ કહી બિરદાવ્યા છે એવા રમણભાઈના સમૃદ્ધ વ્યક્તિત્વનાં આ પાંચે સ્વરૂપનું એકસાથે દર્શન કરાવે છે. એ પાંચે સ્વરૂપનું આગળ જોયું તેમ એ સહિયારું સર્જન છે. એની પહેલાં ગુજરાતી ભાષામાં નાટક નામ ધરાવતી રચનાઓ અનેક થઈ છે, પણ સાચા નાટ્યગુણવાળી રચનાઓ તેમાં વિરલ જ હતી. ગઈ સદીના ઉત્તરાર્ધથી શરૂ થયેલા ગુજરાતી નાટક ભવાઈની અસરને ખંખેરુતું જઈ સંસ્કૃત અને અંગ્રેજી નાટક ઉપર અનુસરણ માટે નજર રાખી પ્રગતિ કરતું હતું. ‘રાઈનો પર્વત’નાં પુરોગામી નાટકો એ કાળની નીપજ છે. નવલરામનું ‘વીરમતી’, રણછોડભાઈનું ‘લલિતાદુઃખદર્શક’, ગણપતરામ ભટનું ‘પ્રતાપ’ અને મણિલાલ દ્વિવેદીનું ‘કાન્તા’ આ ચાર કૃતિઓ જ એ ગાળાના ગુજરાતી નાટકસાહિત્યમાં કંઈક નોંધપાત્ર ગણાય. નાટકની પ્રારંભિક દશાને સહજ એવી કોઈ કોઈ ઊણપો તો એમાંય ખરી. એમાં વસ્તુસંકલન, પાત્રવિધાન, સંવાદ, ઈ. નાટકનાં આવશ્યક અંગોની બાબતમાં વિશેષ સંતોષ આપે તેવું તો એક ‘કાન્તા’ જ. એ નાટકને ચીલે જઈ સંસ્કૃત અને શેક્સ્‌પિયરની નાટ્યપ્રણાલીઓને અનુસરતું આ નાટક તેની પહેલાંના છ દાયકાનાં બધાં પુરોગામી ગુજરાતી નાટકો કરતાં, તેમ ‘કાન્તા’ કરતાં પણ, વિશેષ સત્ત્વશાળી છે.
છેલ્લા પાંચ દાયકામાં ગુજરાતી નાટક સંસ્કૃત નાટકની પ્રણાલિકા મૂકી પાશ્ચાત્ય નાટકની પ્રણાલિકા તરફ ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં ઢળતું ગયું છે. કવિશ્રી ન્હાનાલાલનાં લાક્ષણિક કવિતાઈ ભાવનાપ્રધાન નાટ્યસર્જનો, પાશ્ચાત્ય ત્રિઅંકી અને નાનાં ગદ્યનાટકોના સ્વરૂપનાં શ્રી મુનશી અને શ્રી.ચંદ્રવદન મહેતા જેવાનાં ગંભીર અને પ્રહસનાત્મક નાટકો, બટુભાઈ ઉમરવાડિયા, પ્રાણજીવન પાઠક અને ભારતીદેવી જેવાંનાં ઇબ્સન-શૈલીનાં વિચારલક્ષી સંવાદપ્રધાન નાટકો, શ્રી ઉમાશંકર જોશી, શ્રી જયંતિ દલાલ, શ્રી દુર્ગેશ શુક્લ, શ્રી ચુનીલાલ મડિયા, શ્રી શિવકુમાર જોશી જેવાનાં એકાંકી નાટકો, અને બીજા કેટલાકોનાં બાળનાટકો, સંગીતનાટકો, રેડિયો-રૂપકો, એમ ઘણા નવા નાટ્યપ્રકાર ‘રાઈનો પર્વત’ પછી આપણે ત્યાં સર્જાયા છે, જેણે ગુજરાતી નાટકસાહિત્યને જથ્થા ને ગુણવત્તાની દૃષ્ટિએ સમૃદ્ધ કરવામાં ઠીક ફાળો આપ્યો છે. એમાં નાટકનું બાહ્ય કલાવિધાન સુરેખ ને સચોટ બન્યું છે, વાસ્તવાલેખન વધ્યું છે, સંવાદની ચબરાકી અને જીવન્તતા આવી છે, પ્રયોગશીલતા અને રંગભૂમિદૃષ્ટિ પણ વધતી ચાલી છે. આમ છતાં આંતરિક સામગ્રીની બાબતમાં ‘રાઈનો પર્વત’ જેવાં પક્વતા, ગરવાપણું અને શિષ્ટોન્નતતા તેની પછીનાં નાટકોમાં વિરલ જ દેખાય છે. બાહ્ય ચમકમાં ‘રાઈનો પર્વત’ અનુગામી ગુજરાતી નાટકો આગળ કદાચ ઝાંખું પડશે, પણ તેના આંતર સત્ત્વથી તે એ બધાંના મોટા ભાગને ઝાંખો પાડે તેમ છે. ગુજરાતી નાટકસાહિત્યના એક સીમાચિહ્ન જેવું સ્વસ્થ (Classical) શૈલીનું આ નાટક ગુજરાતી સાહિત્યની એક મૂલ્યવાન ચિરંજીવ પ્રશિષ્ટ કૃતિ (Classic) બની ગયું છે.
છેલ્લા પાંચ દાયકામાં ગુજરાતી નાટક સંસ્કૃત નાટકની પ્રણાલિકા મૂકી પાશ્ચાત્ય નાટકની પ્રણાલિકા તરફ ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં ઢળતું ગયું છે. કવિશ્રી ન્હાનાલાલનાં લાક્ષણિક કવિતાઈ ભાવનાપ્રધાન નાટ્યસર્જનો, પાશ્ચાત્ય ત્રિઅંકી અને નાનાં ગદ્યનાટકોના સ્વરૂપનાં શ્રી મુનશી અને શ્રી.ચંદ્રવદન મહેતા જેવાનાં ગંભીર અને પ્રહસનાત્મક નાટકો, બટુભાઈ ઉમરવાડિયા, પ્રાણજીવન પાઠક અને ભારતીદેવી જેવાંનાં ઇબ્સન-શૈલીનાં વિચારલક્ષી સંવાદપ્રધાન નાટકો, શ્રી ઉમાશંકર જોશી, શ્રી જયંતિ દલાલ, શ્રી દુર્ગેશ શુક્લ, શ્રી ચુનીલાલ મડિયા, શ્રી શિવકુમાર જોશી જેવાનાં એકાંકી નાટકો, અને બીજા કેટલાકોનાં બાળનાટકો, સંગીતનાટકો, રેડિયો-રૂપકો, એમ ઘણા નવા નાટ્યપ્રકાર ‘રાઈનો પર્વત’ પછી આપણે ત્યાં સર્જાયા છે, જેણે ગુજરાતી નાટકસાહિત્યને જથ્થા ને ગુણવત્તાની દૃષ્ટિએ સમૃદ્ધ કરવામાં ઠીક ફાળો આપ્યો છે. એમાં નાટકનું બાહ્ય કલાવિધાન સુરેખ ને સચોટ બન્યું છે, વાસ્તવાલેખન વધ્યું છે, સંવાદની ચબરાકી અને જીવન્તતા આવી છે, પ્રયોગશીલતા અને રંગભૂમિદૃષ્ટિ પણ વધતી ચાલી છે. આમ છતાં આંતરિક સામગ્રીની બાબતમાં ‘રાઈનો પર્વત’ જેવાં પક્વતા, ગરવાપણું અને શિષ્ટોન્નતતા તેની પછીનાં નાટકોમાં વિરલ જ દેખાય છે. બાહ્ય ચમકમાં ‘રાઈનો પર્વત’ અનુગામી ગુજરાતી નાટકો આગળ કદાચ ઝાંખું પડશે, પણ તેના આંતર સત્ત્વથી તે એ બધાંના મોટા ભાગને ઝાંખો પાડે તેમ છે. ગુજરાતી નાટકસાહિત્યના એક સીમાચિહ્ન જેવું સ્વસ્થ (Classical) શૈલીનું આ નાટક ગુજરાતી સાહિત્યની એક મૂલ્યવાન ચિરંજીવ પ્રશિષ્ટ કૃતિ (Classic) બની ગયું છે.
એવા આ નાટકે વાજબી રીતે જ ગુજરાતના સંમાન્ય વિદ્વાનો ને વિવેચકોને પોતાના પ્રશંસકો બનાવ્યા છે. સ્વ. નરસિંહરાવે ‘ઈ.સ. ૧૯૧૪ની સાલનાં બે નવાં ગુજરાતી નાટકો’ એ મથાળા નીચે ‘વસંત’માં પોતે આરંભેલી લેખમાળાના પહેલા મણકામાં ‘જયા અને જયન્ત’ની સાથે આ નાટકને ‘અપૂર્વ’ એ વિશેષણથી નવાજી, તેને ગુર્જર સાહિત્યના નભોમંડળમાં અસાધારણ દીપ્તિથી દીપી નીકળનાર નાટક રહ્યું છે. ‘રાઈનો પર્વત’ વિશે તેઓ લખી શક્યા નહિ. નહિતર એની વિશેષ પ્રશસ્તિ તથા વિવેચના આપણને એમની પાસેથી મળત. શ્રી નરહિર પરીખ, શ્રી. હિંમતલાલ અંજારિયા, શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આદિ વિદ્વાનોએ પણ એની ખૂબીઓ ને કોઈ કોઈ કચાશોની સમાલોચના ઉત્સાહથી કરી છે, જે સરવાળે આ નાટકનું સામર્થ્ય જ બતાવે છે. જેના કલાવિધાનની એકાદ-બે કચાશો બતાવો તોપણ એને ઢાંકી દેતી જેની ગુણસમૃદ્ધિનો મુક્તકંઠે સ્વીકાર કરવો જ પડે, એમ કડક વિવેચના ખમી પોતાના ગુણબળે ટટ્ટાર ઊભું રહી શકે તેવા આ નાટકના ઉલ્લેખ કે નોંધ વિના ગુજરાતી નાટકનો ઇતિહાસ અધૂરો જ ગણાશે. વસ્તુસંકલના, પાત્રનિરૂપણ, સંવાદ, ઉદ્દિષ્ટ પ્રયોજનનો વણાટ—આ સર્વમાં પ્રશસ્ય કૌશલ બતાવનાર રમણભાઈએ આ ઉપરાંત કોઈ બીજું નાટક ‘હાસ્યમંદિર’માંનાં સંવાદનાટિકા સિવાય લખ્યું નથી. એ રીતે ‘કરણઘેલો’ના લેખકની માફક તે એક જ સંગ્રામના સંગ્રામજિત્‌ વીર (Hero of one battle) રહ્યા છે. આ વિચારતાં મણિલાલ દ્વિવેદી માટે તેમણે ‘કાન્તા’ને અનુલક્ષીને લખેલું વાક્ય જ, તેમાં ‘મણિલાલ’ને ઠેકાણે ‘રમણભાઈ’ એ શબ્દ મૂકી, ખુશીથી વાપરી શકાય : ‘પોતાની શક્તિને અનુકૂળ આ માર્ગ મૂકી દઈ રમણભાઈએ જેટલો પોતાની કીર્તિને તેટલો જ ગુજરાતી ભાષાને અન્યાય કર્યો છે.’* પણ સાહિત્યમાં જથ્થો નહિ, મૂલ્યવત્તા જ મપાય. ‘રાઈનો પર્વત’ એ રીતે રમણભાઈની ‘એકે હજારાં’ જેવી યશોદાયી ચિરંજીવ કૃતિ છે.
એવા આ નાટકે વાજબી રીતે જ ગુજરાતના સંમાન્ય વિદ્વાનો ને વિવેચકોને પોતાના પ્રશંસકો બનાવ્યા છે. સ્વ. નરસિંહરાવે ‘ઈ.સ. ૧૯૧૪ની સાલનાં બે નવાં ગુજરાતી નાટકો’ એ મથાળા નીચે ‘વસંત’માં પોતે આરંભેલી લેખમાળાના પહેલા મણકામાં ‘જયા અને જયન્ત’ની સાથે આ નાટકને ‘અપૂર્વ’ એ વિશેષણથી નવાજી, તેને ગુર્જર સાહિત્યના નભોમંડળમાં અસાધારણ દીપ્તિથી દીપી નીકળનાર નાટક રહ્યું છે. ‘રાઈનો પર્વત’ વિશે તેઓ લખી શક્યા નહિ. નહિતર એની વિશેષ પ્રશસ્તિ તથા વિવેચના આપણને એમની પાસેથી મળત. શ્રી નરહિર પરીખ, શ્રી. હિંમતલાલ અંજારિયા, શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આદિ વિદ્વાનોએ પણ એની ખૂબીઓ ને કોઈ કોઈ કચાશોની સમાલોચના ઉત્સાહથી કરી છે, જે સરવાળે આ નાટકનું સામર્થ્ય જ બતાવે છે. જેના કલાવિધાનની એકાદ-બે કચાશો બતાવો તોપણ એને ઢાંકી દેતી જેની ગુણસમૃદ્ધિનો મુક્તકંઠે સ્વીકાર કરવો જ પડે, એમ કડક વિવેચના ખમી પોતાના ગુણબળે ટટ્ટાર ઊભું રહી શકે તેવા આ નાટકના ઉલ્લેખ કે નોંધ વિના ગુજરાતી નાટકનો ઇતિહાસ અધૂરો જ ગણાશે. વસ્તુસંકલના, પાત્રનિરૂપણ, સંવાદ, ઉદ્દિષ્ટ પ્રયોજનનો વણાટ—આ સર્વમાં પ્રશસ્ય કૌશલ બતાવનાર રમણભાઈએ આ ઉપરાંત કોઈ બીજું નાટક ‘હાસ્યમંદિર’માંનાં સંવાદનાટિકા સિવાય લખ્યું નથી. એ રીતે ‘કરણઘેલો’ના લેખકની માફક તે એક જ સંગ્રામના સંગ્રામજિત્‌ વીર (Hero of one battle) રહ્યા છે. આ વિચારતાં મણિલાલ દ્વિવેદી માટે તેમણે ‘કાન્તા’ને અનુલક્ષીને લખેલું વાક્ય જ, તેમાં ‘મણિલાલ’ને ઠેકાણે ‘રમણભાઈ’ એ શબ્દ મૂકી, ખુશીથી વાપરી શકાય : ‘પોતાની શક્તિને અનુકૂળ આ માર્ગ મૂકી દઈ રમણભાઈએ જેટલો પોતાની કીર્તિને તેટલો જ ગુજરાતી ભાષાને અન્યાય કર્યો છે.’<ref>‘કવિતા અને સાહિત્ય’, પુ. ૧, પૃષ્ઠ ૪૪</ref> પણ સાહિત્યમાં જથ્થો નહિ, મૂલ્યવત્તા જ મપાય. ‘રાઈનો પર્વત’ એ રીતે રમણભાઈની ‘એકે હજારાં’ જેવી યશોદાયી ચિરંજીવ કૃતિ છે.


 
નોંધ:
નોંધ
{{reflist}}
* આ નાટકનો સાંગોપાંગ અભ્યાસ કરવા માગનારે એ વાંચ્યા વિના રહેવાય નહિ, એ કહેવાની જરૂર છે ખરી?
* 10‘કવિતા અને સાહિત્ય’–પુ. ૧, પૃ. ૫૨.
* આગલા અંકમાં રાઈએ સત્ય હકીકત જાહેર કરી નાખવાનો નિશ્ચય તો કર્યો જ છે. તેથી ખાનગીમાં પ્રધાનને આ બધી માહિતીથી વાકેફ કરી સવારી અને લીલાવતીના મિલનનો પ્રસંગ એ ટાળી શક્યો હોત ખરો. પણ તેમ થયું હોત તો જે નાટ્યકલાપૂર્ણ પરિસ્થિતિઓ અહીં રજૂ કરી શકાઈ છે તે આ પ્રવેશમાં શી રીતે લવાત? તેમજ લીલાવતીના સૌન્દર્યના દૃષ્ટિ સામે ખડા થતા આકર્ષણને હડસેલી શકતો રાઈને કેવી રીતે બતાવી શકાત?
* કવિ ન્હાનાલાલ પાસેથી ઇન્દુકુમાર કે જયન્ત મળે, સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામનો માનસપુત્ર હોય, મુનશી મુંજ, મુંજલ કે ઔર્વ સરજે, રમણભાઈની કલમ સુધારક રાઈને અક્ષરદેહ આપે, તે આ જોતાં કેટલું બધું સ્વાભાવિક લાગે છે!
* એ આ : "ગુર્જરત્રાની રાણી થઈ તું તારા પતિને નિરંતર એ ઉપદેશ કરતી રહેજે કે પ્રજાના સંસારમાં એવી નીતિ પ્રવર્તાવો કે લગ્નવ્યવહારમાં, સ્ત્રીજાતિનું હિત જોતાં લોકો શીખે, અને કોઈ સ્ત્રી લીલાવતી જેવી હતભાગ્ય ન થાય..." (અંક ૭, પ્ર. ૫).
* નાયકનો સહાયક મિત્ર.
* ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ની
That I may assert Eternal Providence,
And justify the ways of God to man
એ પંક્તિઓમાંના મિલ્ટનના આશયને આ કેટલો બધો મળતો આવે!
* અંક ૭, પ્રવેશ ૬
+ માત્ર નાટકી ચમત્કાર ખાતર કંઈ આ શાપની ઘટના કર્તાએ નથી મૂકી. એ શાપને સાચો પડતો બતાવ્યો છે તે તો જાલકાના હૃદયની નિગૂઢ સંસ્કારિતાને પોતાના વિમાર્ગનું ભાન થાય છે તેની પ્રતીતિ કરાવવા ખાતર જ. જુઓ તેના શબ્દો : "મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીની સત્તા નથી. પણ એ વચન મેં સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે." તેને આવું ભાન થતું બતાવી કર્તાએ તેના પાત્રને નાટકની મુખ્ય ભાવનાને પોષક બનાવ્યું છે.
* ‘કવિતા અને સાહિત્ય’, પુ. ૧, પૃષ્ઠ ૪૪
* ‘કવિતા અને સાહિત્ય’–પુ. ૧, પૃ. ૫૨.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''નોંધ:'''
'''નોંધ:'''

Navigation menu