9,256
edits
(Created page with "{{SetTitle}} {{Heading| શાંતિનું સર્જક રૂપ | }} {{Poem2Open}} {{Right | }} <br> {{Poem2Close}}") |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| શાંતિનું સર્જક રૂપ | }} | {{Heading| શાંતિનું સર્જક રૂપ | }} | ||
<poem><center> | |||
શાંતિ | |||
(હરિણી) | |||
</center></poem> | |||
<poem> | |||
ગતિ વહન સૌ થંભી ઝંપી નિશાઉદરે શમ્યાં, | |||
નર મૃગ ખગો મત્સ્યો જંતુ—ન નામ નિશાન હ્યાં; | |||
નભમુકુટનો નીલો, તંબૂ લસે સ્થિર મસ્તકે, | |||
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દૃગે. | |||
અવનિ અવનીદૃશ્યો કાર્યો સ્વરો ગતિ વીચિયો, | |||
દિન દિનતણા રંગો ડાઘો પરાક્રમણો ભયો, | |||
સરિ ગળિ જતાં સત્યો એ ને અસત્ય જ એ સહુ, | |||
ઉર નરવું એ રાગદ્વેષો વદ્વાય થતાં લહૂં, ૧ | |||
અનુભવ ન આ ચાલે લાંબો, શું એ હું ન જાણતો? | |||
ઘડિ દશ મહીં પાછો ઊગે નભે રવિ મ્હાલતો. | |||
ઘડિ દશ મહીં પાછો ડૂબું દિનેશસવારિમાં | |||
અવનિદિનના કોષે પૂર્યો, છુટી શકું જૈ જ ક્યાં. | |||
તદપિ દરદો નિઃશ્વાસોના સહી વહતાં દિનો | |||
ભવસફર મધ્યે આજે આ પ્રકાશ ઝિલૂં નવો : | |||
ખલકભરનાં શાંતી માતર્, જુએ શિશુ આપને | |||
જલનભ–નિશા—જ્યોત્સનાદેહા, નમે શિશુ આપને. ૨ | |||
જલપટ લસે આ તે અંબા, ચુમૂં તવ પાવડી, | |||
વિધુ અરધ તે ત્રીજા નેત્રે ભરૂં મિટ માવડી. | |||
દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, | |||
ઉદર જનની ત્હારૂં એ તો ઉદાર, સદાશિવેઃ | |||
ઉદર મહિં એ પામું આજે સમાસ, અહો ઘડી! | |||
રગ રગ સુધા વ્યાપે ત્હારી, દયામય માવડી. | |||
ભવ દરદ ને નિઃશ્વાસોના શમે સહુ તાપ જો, | |||
દ્યુતિ પસરતી ચક્રે ચક્રે – વિલક્ષણ વિદ્યુતો! ૩ | |||
વળિ નવલ ને સૌથી મોટી – અહા, શિ ચમત્કૃતિ! | |||
ઉરકુહરમાં શાંતિજ્યોતી થતી સહસા છતી! | |||
ઘડિ દશ ભલે જાઓ ચાલી, યથા ક્રમ વિશ્વનો. | |||
ઘડિ દશ મહીં ઊગો પાછો ભલે રવિ નિત્યનો. | |||
અવનિદિનનાં રાગદ્વેષી પરાક્રમણો ભલે | |||
ઘડિ દશ પછી હું ને પાછાં વિંટી ડુબવી વળે. | |||
ઉર ગયું હતું ખટ્કી થંભી યથા ક્રમ વિશ્વનો; | |||
ફરિ વિચરશે ધીરે, વેગે, યથા ક્રમ વિશ્વનો; | |||
નહિ પણ કદાપી તે પાછા જયાજય પૂર્વના; | |||
અવાનદિનના રાગદ્વેષો ન. તે ફરી પૂર્વના, | |||
ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે. | |||
નભજલ—નિશા—જ્યોત્સનાદેહા ન બાળ વિસારશે. ૪ | |||
</poem> | |||
{{Right |'''બળવંતરાય ઠાકોર''' }} <br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શાંતિ એટલે અવાજનો અભાવ – silence – એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ કાન્તે ‘વસંતવિજય’માં સ્થલકાલની એવી શાંતિની વાત કરેલી જેમાં કંસારી તમરાંઓના અવાજો કશીયે ખલેલ કરતા નહોતા, ભળી જતા હતા : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> </poem> | |||