23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
આ ભજનિકોનો વેલો, આમ તો, છે રવિ-ભાણ પરંપરાનો. ભાણસાહેબના બુંદશિષ્ય ખીમસાહેબ, આ ખીમસાહેબ પાસેથી દીક્ષા પામ્યા અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા ત્રિકમ; 'વાડીના સાધુ'ની પરંપરામાં એ પહેલા. ત્રિકમસાહેબ પાસેથી ગુરુમોદ પામ્યા હતા ભીમસાહેબ. | આ ભજનિકોનો વેલો, આમ તો, છે રવિ-ભાણ પરંપરાનો. ભાણસાહેબના બુંદશિષ્ય ખીમસાહેબ, આ ખીમસાહેબ પાસેથી દીક્ષા પામ્યા અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા ત્રિકમ; 'વાડીના સાધુ'ની પરંપરામાં એ પહેલા. ત્રિકમસાહેબ પાસેથી ગુરુમોદ પામ્યા હતા ભીમસાહેબ. | ||
'ભીમદાસ'ની નામછાપ ધરાવતાં ભજનોના કવિ તે આ ભીમસાહેબ. જો કે એમની આસપાસના ગાળામાં 'ભીમ' નામે અન્ય ચારણ કવિ પણ થઈ ગયા, અને એણે મેઘવાળની પંગતમાં નાતવટો લીધો હતો એવો કેટલાકનો અભિપ્રાય છે; પરંતુ એ માન્યતાને કશો આધાર નથી. ભીમદાસ – ભીમસાહેબ-નો જન્મ થયો હતો મેઘવાળની ગરુડા જ્ઞાતિમાં. હાલાર પરગણાનું આમરણ એમની જનમભોમકા. આજથી આશરે પોણાત્રણસો વરસ પહેલાં, સંવત ૧૭૭૪ના ચૈત્ર સુદ નોમ ને બુધવારે એમનો જન્મ; પિતાનું નામ દેવજી અને માતાનું નામ વીરુબાઈ, જન્મસમયથી જ એમના માથામાં નાનકડાં શીંગની આકૃતિ કળાતી’તી; એટલે 'એકલશિંગી' તરીકે પણ એ ઓળખાતા. | 'ભીમદાસ'ની નામછાપ ધરાવતાં ભજનોના કવિ તે આ ભીમસાહેબ. જો કે એમની આસપાસના ગાળામાં 'ભીમ' નામે અન્ય ચારણ કવિ પણ થઈ ગયા, અને એણે મેઘવાળની પંગતમાં નાતવટો લીધો હતો એવો કેટલાકનો અભિપ્રાય છે; પરંતુ એ માન્યતાને કશો આધાર નથી. ભીમદાસ – ભીમસાહેબ-નો જન્મ થયો હતો મેઘવાળની ગરુડા જ્ઞાતિમાં. હાલાર પરગણાનું આમરણ એમની જનમભોમકા. આજથી આશરે પોણાત્રણસો વરસ પહેલાં, સંવત ૧૭૭૪ના ચૈત્ર સુદ નોમ ને બુધવારે એમનો જન્મ; પિતાનું નામ દેવજી અને માતાનું નામ વીરુબાઈ, જન્મસમયથી જ એમના માથામાં નાનકડાં શીંગની આકૃતિ કળાતી’તી; એટલે 'એકલશિંગી' તરીકે પણ એ ઓળખાતા. | ||
{{Poem2Close}} | |||
જ્ઞાતિકુળ ગારુડ્ય તણી, સમજે | {{Block center|<poem>‘એકલશિંગી' આવિયા, આમરણમાં અવતાર, | ||
જ્ઞાતિકુળ ગારુડ્ય તણી, સમજે સમજણહા</poem>}}ર. | |||
{{Poem2Open}} | |||
મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો - | મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||