સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/હાસ્યરસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 9: Line 9:
હાસવૃત્તિ આમ સ્વાભાવિક છે, મનુષ્યચિત્તના બંધારણમાં ગૂંથાયેલી છે, તેથી જ તેનું પૃથક્કરણ કરવું બહુ અઘરું પડે છે. મનુષ્યના ચિત્તમાં સ્મૃતિ શી રીતે થાય છે, શોક શી રીતે થાય છે, વિસ્મય શી રીતે થાય છે, એ પ્રશ્નો જેવા કઠણ છે તેવો જ હાસ શી રીતે થાય છે એ પ્રશ્ન પણ કઠણ છે. આ મનોવ્યાપારો અને મનોવૃત્તિઓ શા કારણથી થાય છે, અર્થાત્‌ મનુષ્યના મનનું બંધારણ અમુક પ્રકારનું શા કારણથી છે, એ ગહન પ્રશ્ન રસશાસ્ત્રમાં અસ્થાને છે; પરંતુ ચિત્તનો બીજા વ્યાપાર અને બીજી વૃત્તિઓના ઉદ્‌ભવથી હાસનો ઉદ્‌ભવ શી રીતે જુદો પડે છે, એ પ્રશ્નનું અન્વેષણ રસ સંબંધે થઈ શકે એવું છે અને જરૂરનું છે.  
હાસવૃત્તિ આમ સ્વાભાવિક છે, મનુષ્યચિત્તના બંધારણમાં ગૂંથાયેલી છે, તેથી જ તેનું પૃથક્કરણ કરવું બહુ અઘરું પડે છે. મનુષ્યના ચિત્તમાં સ્મૃતિ શી રીતે થાય છે, શોક શી રીતે થાય છે, વિસ્મય શી રીતે થાય છે, એ પ્રશ્નો જેવા કઠણ છે તેવો જ હાસ શી રીતે થાય છે એ પ્રશ્ન પણ કઠણ છે. આ મનોવ્યાપારો અને મનોવૃત્તિઓ શા કારણથી થાય છે, અર્થાત્‌ મનુષ્યના મનનું બંધારણ અમુક પ્રકારનું શા કારણથી છે, એ ગહન પ્રશ્ન રસશાસ્ત્રમાં અસ્થાને છે; પરંતુ ચિત્તનો બીજા વ્યાપાર અને બીજી વૃત્તિઓના ઉદ્‌ભવથી હાસનો ઉદ્‌ભવ શી રીતે જુદો પડે છે, એ પ્રશ્નનું અન્વેષણ રસ સંબંધે થઈ શકે એવું છે અને જરૂરનું છે.  
હસવાની શારીરિક ક્રિયાનો હાસ સાથે સમવાયસંબંધ કલ્પી શકાતો નથી. એકબીજાથી કદી જુદી ન પડે એવો બે વસ્તુઓનો હમેશનો ગાઢો અને નિકટ સંબંધ તે ‘સમવાયસંબંધ’. રસની નિષ્પત્તિ વેળાએ ઉદ્‌ભવતા શારીરિક વિકાર, જેને સંસ્કૃત રસશાસ્ત્રમાં અનુભાવ કહે છે તે, રસ સાથે જોડાયેલા તો હોય છે જ; પણ, એ વિકારોમાંથી કોઈ અમુક વિકાર એવો નથી કે તે તો અમુક રસના સાક્ષાત્કાર વખતે દેખાવો જ જોઈએ, અને, તે ન દેખાય તો તે રસ નિષ્પન્ન થયેલો ન ગણાય એમ બનતું નથી. હસવાની ક્રિયા જે અનુભવે છે તે હાસ્યરસના અનુભવ વખતે થવી જોઈએ એવો નિયમ નથી. પરંતુ, હાસ્યરસના મીમાંસકો એ રસ પરત્વે હસવાની ક્રિયાનું ઘણું મહત્ત્વ કલ્પે છે, અને બીજા કોઈ અનુભાવનું કોઈ રસ પરત્વે એટલું મહત્ત્વ તેઓ કલ્પતા નથી. આંસુ પણ અનુભાવ છે, પરંતુ કરુણરસના નિરૂપણમાં આંસુનું ઝાઝું વિવેચન થતું નથી. આંસુના પ્રવાહીપણામાંથી હૃદય ‘આર્દ્ર’ થવાની અને ‘પીગળવાની’ કલ્પના કદાચ ઉદ્‌ભૂત થઈ હશે, પણ, એ શબ્દોના ઉપયોગ સિવાય બીજી કોઈ રીતે શોકવૃત્તિના કે કરુણરસના પૃથક્કરણમાં આંસુને સામેલ કરવામાં આવતાં નથી. હાસ્યરસના પૃથક્કરણમાં અને નિરૂપણમાં, હસવાની ક્રિયા કેવી રીતે ઉદ્‌ભૂત થાય છે અને તેના કેવા કેવા પ્રકાર છે તેનું સૂક્ષ્મતાથી વિવેચન કરવામાં આવે છે. હસવાના જુદા જુદા પ્રકારનો અને હાસ્યરસનો સંબંધ હવે પછી વિચારીશું, પણ, હસવાની ક્રિયાનો ઉદ્‌ભવ પૃથક્કરણના આરંભમાં જ લક્ષમાં લેવા જેવો છે.  
હસવાની શારીરિક ક્રિયાનો હાસ સાથે સમવાયસંબંધ કલ્પી શકાતો નથી. એકબીજાથી કદી જુદી ન પડે એવો બે વસ્તુઓનો હમેશનો ગાઢો અને નિકટ સંબંધ તે ‘સમવાયસંબંધ’. રસની નિષ્પત્તિ વેળાએ ઉદ્‌ભવતા શારીરિક વિકાર, જેને સંસ્કૃત રસશાસ્ત્રમાં અનુભાવ કહે છે તે, રસ સાથે જોડાયેલા તો હોય છે જ; પણ, એ વિકારોમાંથી કોઈ અમુક વિકાર એવો નથી કે તે તો અમુક રસના સાક્ષાત્કાર વખતે દેખાવો જ જોઈએ, અને, તે ન દેખાય તો તે રસ નિષ્પન્ન થયેલો ન ગણાય એમ બનતું નથી. હસવાની ક્રિયા જે અનુભવે છે તે હાસ્યરસના અનુભવ વખતે થવી જોઈએ એવો નિયમ નથી. પરંતુ, હાસ્યરસના મીમાંસકો એ રસ પરત્વે હસવાની ક્રિયાનું ઘણું મહત્ત્વ કલ્પે છે, અને બીજા કોઈ અનુભાવનું કોઈ રસ પરત્વે એટલું મહત્ત્વ તેઓ કલ્પતા નથી. આંસુ પણ અનુભાવ છે, પરંતુ કરુણરસના નિરૂપણમાં આંસુનું ઝાઝું વિવેચન થતું નથી. આંસુના પ્રવાહીપણામાંથી હૃદય ‘આર્દ્ર’ થવાની અને ‘પીગળવાની’ કલ્પના કદાચ ઉદ્‌ભૂત થઈ હશે, પણ, એ શબ્દોના ઉપયોગ સિવાય બીજી કોઈ રીતે શોકવૃત્તિના કે કરુણરસના પૃથક્કરણમાં આંસુને સામેલ કરવામાં આવતાં નથી. હાસ્યરસના પૃથક્કરણમાં અને નિરૂપણમાં, હસવાની ક્રિયા કેવી રીતે ઉદ્‌ભૂત થાય છે અને તેના કેવા કેવા પ્રકાર છે તેનું સૂક્ષ્મતાથી વિવેચન કરવામાં આવે છે. હસવાના જુદા જુદા પ્રકારનો અને હાસ્યરસનો સંબંધ હવે પછી વિચારીશું, પણ, હસવાની ક્રિયાનો ઉદ્‌ભવ પૃથક્કરણના આરંભમાં જ લક્ષમાં લેવા જેવો છે.  
હસવાની ક્રિયા વખતે પેટ અને છાતી વચ્ચેનો પડદા (diaphragam) ઉપરનું શરીર ઊપડીને ઊંચું તેમ જ આડું ઊભું હાલે છે, ચહેરાના તથા ખાસ કરીને હોઠના સ્નાયુઓ વિશેષ પ્રકારે ગતિમાન થાય છે, આંખોમાં એક જાતનો ચળકાટ આવે છે, ફેફસાંમાંથી થડકાતો થડકાતો ઉચ્છ્‌વાસ નીકળે છે, અને કંઠમાંથી રસ ગળતો, કાંઈક રણકદાર અને કાંઈક ખખડાટવાળો અવાજ નીકળે છે. આ સર્વ ક્રિયા વખતે શરીરનાં એ અંગોમાં રમૂજ, વિનોદ, ખુશાલી વ્યાપી રહેલાં અને પ્રદીપ્ત થતાં દેખાય છે; સ્થાયી ભાવ રૂપે રહેલો હાસ સાક્ષાત્કારથી પ્રગટ થઈને હાસ્યરસ રૂપે નિષ્પન્ન થતાં અંગોઅંગમાં બળ પ્રસારી રહ્યો છે, એવું દર્શન થાય છે, રસનું આ વાવાઝોડું કોઈક પ્રકારના સંઘટ્ટન (collision)થી એકાએક ઉત્પન્ન થયેલું જણાય છે, કોઈક વસ્તુસ્થિતિઓ અકસ્માત સામસામી આવી અથડાવાથી ગુપ્ત રહેલાં બળો ઊપડી આવ્યાં છે એમ જણાય છે. એ અવસ્થા સંઘટ્ટનની છતાં તેમાં કાંઈક સુયોગ રહેલો છે, સામસામી આવેલી સ્થિતિઓ એકબીજાથી વિષમ છતાં તે એવી રીતે ગોઠવાવાથી થતું આશ્ચર્ય સંતોષકારક લાગે છે, તેથી ગમ્મત થાય છે, અને પરિણામે હાસના સંસ્કાર જાગ્રત થાય છે. સંસ્કારની આ જાગૃતિને સમયે ઊપજતા વિચારના વિવિધ સ્વરૂપ પ્રમાણે હસવાની ક્રિયા ઓછી-વધતી થાય, મુખ પર માત્ર સ્મિત થાય, કે એવી કાંઈ પણ શારીરિક ક્રિયા ન થાય; તોપણ, સંઘટ્ટન વિના સંસ્કારની જાગૃતિ થતી નથી, તેથી, એ સંઘટ્ટનથી થતા માનસિક અનુભવનું શારીરિક અનુકરણ કરી વિશેષતાથી સંઘટ્ટન દર્શાવનારી હસવાની ક્રિયાને હાસ્યરસના વિવરણમાં મહત્ત્વ પ્રાપ્ત થાય છે. આ કારણથી હસવાની શારીરિક ક્રિયા અને હાસ્યરસના અનુભવની માનસિક ક્રિયાને એકઠી કરી લી હન્ટ વ્યાખ્યા કરે છે કે, ‘(આ સ્થિતિનું) કારણ થોડું શારીરિક છે અને થોડું માનસિક છે. આશ્ચર્યથી થતા ઉલ્લાસના પ્રમાણમાં શ્વાસનું કાંઈક રોકાણ થાય છે; રસ્તે જતાં મહેલ્લાને ખૂણે વળવાનું આવે ત્યાં સામેથી આવતા મનગમતા મિત્ર સાથે આપણે એકાએક અજાણ્યે અથડાઈએ એવી જ જાતનું એ રોકાણ હોય છે, પણ, એટલા ધક્કાવાળું હોતું નથી. એ રીતે રોકાયેલો શ્વાસ પાછો હઠે છે, પણ તરત જ બમણા જોરથી પાછો ઊપડે છે અને ક્રિયામાં જે સુદૈવથી પ્રાપ્ત થયેલો દિલપસંદ તાણ જેવો ક્ષોભ થાય છે તે હાસ્ય (હસવાની ક્રિયા, laughter) છે.’ (વિટ ઍન્ડ હ્યુમર.)
હસવાની ક્રિયા વખતે પેટ અને છાતી વચ્ચેનો પડદા (diaphragam) ઉપરનું શરીર ઊપડીને ઊંચું તેમ જ આડું ઊભું હાલે છે, ચહેરાના તથા ખાસ કરીને હોઠના સ્નાયુઓ વિશેષ પ્રકારે ગતિમાન થાય છે, આંખોમાં એક જાતનો ચળકાટ આવે છે, ફેફસાંમાંથી થડકાતો થડકાતો ઉચ્છ્‌વાસ નીકળે છે, અને કંઠમાંથી રસ ગળતો, કાંઈક રણકદાર અને કાંઈક ખખડાટવાળો અવાજ નીકળે છે. આ સર્વ ક્રિયા વખતે શરીરનાં એ અંગોમાં રમૂજ, વિનોદ, ખુશાલી વ્યાપી રહેલાં અને પ્રદીપ્ત થતાં દેખાય છે; સ્થાયી ભાવ રૂપે રહેલો હાસ સાક્ષાત્કારથી પ્રગટ થઈને હાસ્યરસ રૂપે નિષ્પન્ન થતાં અંગોઅંગમાં બળ પ્રસારી રહ્યો છે, એવું દર્શન થાય છે, રસનું આ વાવાઝોડું કોઈક પ્રકારના સંઘટ્ટન (collision)થી એકાએક ઉત્પન્ન થયેલું જણાય છે, કોઈક વસ્તુસ્થિતિઓ અકસ્માત સામસામી આવી અથડાવાથી ગુપ્ત રહેલાં બળો ઊપડી આવ્યાં છે એમ જણાય છે. એ અવસ્થા સંઘટ્ટનની છતાં તેમાં કાંઈક સુયોગ રહેલો છે, સામસામી આવેલી સ્થિતિઓ એકબીજાથી વિષમ છતાં તે એવી રીતે ગોઠવાવાથી થતું આશ્ચર્ય સંતોષકારક લાગે છે, તેથી ગમ્મત થાય છે, અને પરિણામે હાસના સંસ્કાર જાગ્રત થાય છે. સંસ્કારની આ જાગૃતિને સમયે ઊપજતા વિચારના વિવિધ સ્વરૂપ પ્રમાણે હસવાની ક્રિયા ઓછી-વધતી થાય, મુખ પર માત્ર સ્મિત થાય, કે એવી કાંઈ પણ શારીરિક ક્રિયા ન થાય; તોપણ, સંઘટ્ટન વિના સંસ્કારની જાગૃતિ થતી નથી, તેથી, એ સંઘટ્ટનથી થતા માનસિક અનુભવનું શારીરિક અનુકરણ કરી વિશેષતાથી સંઘટ્ટન દર્શાવનારી હસવાની ક્રિયાને હાસ્યરસના વિવરણમાં મહત્ત્વ પ્રાપ્ત થાય છે. આ કારણથી હસવાની શારીરિક ક્રિયા અને હાસ્યરસના અનુભવની માનસિક ક્રિયાને એકઠી કરી લી હન્ટ વ્યાખ્યા કરે છે કે, ‘(આ સ્થિતિનું) કારણ થોડું શારીરિક છે અને થોડું માનસિક છે. આશ્ચર્યથી થતા ઉલ્લાસના પ્રમાણમાં શ્વાસનું કાંઈક રોકાણ થાય છે; રસ્તે જતાં મહેલ્લાને ખૂણે વળવાનું આવે ત્યાં સામેથી આવતા મનગમતા મિત્ર સાથે આપણે એકાએક અજાણ્યે અથડાઈએ એવી જ જાતનું એ રોકાણ હોય છે, પણ, એટલા ધક્કાવાળું હોતું નથી. એ રીતે રોકાયેલો શ્વાસ પાછો હઠે છે, પણ તરત જ બમણા જોરથી પાછો ઊપડે છે અને ક્રિયામાં જે સુદૈવથી પ્રાપ્ત થયેલો દિલપસંદ તાણ જેવો ક્ષોભ થાય છે તે હાસ્ય (હસવાની ક્રિયા, laughter) છે.’ (વિટ ઍન્ડ હ્યુમર.)
કેટલાકનું માનવું એવું છે કે હસતી વખતે હસનાર હાસ્યપાત્ર કરતાં પોતાને ચઢિયાતો ગણે છે, અને એ રીતે ફતેહ અને કીર્તિની વૃત્તિઓ હાસ્યરસના મૂળમાં રહેલી છે. હૉબ્સ કહે છે, ‘હાસ્યનો આનંદ વાક્‌ચાતુર્યથી થાય છે, અને જે મશ્કરી કહેવાય છે તેનાથી થાય છે એ વાત અનુભવથી ખોટી પડે છે, કારણ કે માણસો અકસ્માત હાનિઓ અને અશ્લીલ દેખાવોથી હસે છે, અને તેમાં કાંઈ પણ વાક્‌ચાતુર્ય કે મશ્કરી હોતાં નથી. વળી, હાસ્ય ઉત્પન્ન કરનારી વસ્તુ ગમે તેવી હોય, પણ, એની એ વસ્તુ સાધારણ કે જૂની થઈ જાય ત્યારે તે હસવા સરખી લાગતી નથી, તેથી તે નવી અને અણધારેલી હોવી જોઈએ, માણસો (ખાસ કરીને પોતે સારી રીતે કરેલા દરેક કામ માટે પ્રશંસા મેળવવાનાં લોભી માણસો) ઘણી વાર પોતાનાં જ કાર્યો પોતાની ધારણા કરતાં સહેજ પણ વધારે સારાં કરાયાં હોય તો હસે છે; પોતે કરેલી મશ્કરીઓથી હસે છે; અને આવી સ્થિતિમાં એ ખુલ્લું છે કે હસનારને પોતાનામાં કાંઈ શક્તિ હોવાનું એકાએક ભાન થવાથી તે હસી પડે છે. તેમ જ મનુષ્યો બીજાઓની નિર્બળતા જોઈ હસે છે. અને તેની સાથે સરખામણીમાં પોતાની વધારે ઊંચી શક્તિ તેમના મન આગળ તે વખતે પ્રકટ થયેલી હોય છે. વળી મનુષ્યો મશ્કરીઓમાં હસે છે ત્યારે બીજાની બેવકૂફી ખૂબીદાર રીતે જણાઈ આવી હોય છે અને મન આગળ પ્રત્યક્ષ થયેલી હોય છે તે સ્થિતિમાં હાસ્યનું હાર્દ રહેલું હોય છે; અને આ વખતે પણ હસનારને પોતાની સરસાઈ તથા ચઢિયાતાપણાની કલ્પના થયેલી હોય છે; કારણ કે, બીજા માણસની નિર્બળતા અને બેવકૂફી સાથે સરખામણીમાં પોતાને માટે સારો મત બાંધવા તરફ વલણ થાય એ પોતાની ઉત્કૃષ્ટતાની કલ્પના નહિ તો બીજું શું? તેથી જ, જ્યારે આપણી મશ્કરી થઈ હોય છે અથવા જે મિત્રની અપકીર્તિથી થતી હાનિમાં આપણે સામેલ થઈએ છીએ તે મિત્રની મશ્કરી થાય છે, ત્યારે આપણે કદી હસતા નથી, તે માટે હું એ અનુમાન કરું છું કે હસવાની બુદ્ધિ તે બીજું કાંઈ નહિ પણ આપણામાં ચઢિયાતાપણું હોવાનું એકાએક ભાન થવાથી ઊપજતી તાત્કાલિક કીર્તિ (મોટાઈ, વડાઈ)નો ભભુકો છે; એ ભાન બીજાઓની નિર્બળતા સાથે અથવા આપણી પોતાની પ્રથમની નિર્બળતા સાથે સરખામણી કરવાથી થાય છે; કારણ કે માણસોને પોતે ભૂતકાળમાં કરેલી મૂર્ખાઈઓ એકાએક યાદ આવે છે ત્યારે પણ તેઓ હસે છે; ફક્ત એ મૂર્ખાઈથી હાલ અપકીર્તિ થતી હોય તો તેથી નથી હસતા. તેથી, માણસોને પોતાની મશ્કરી થાય કે હાંસી થાય, એટલે કે પોતા પર કોઈની સરસાઈ થાય ત્યારે ઘણું ખોટું લાગે છે.’ (ટ્રીટિઝ ઑન હ્યુમન નેચર.) લી હન્ટને આ મત સર્વથા સ્વીકાર્ય લાગતો નથી. તે કહે છે કે, ‘આપણું બંધારણ એવું છે કે જેથી વાસ્તવિક રીતે દુઃખ ન થાય એવી સ્થિતિમાં મન ખુશીથી આવે છે, અને તેનું કારણ એ હશે કે તે વેળા આપણા અસ્તિત્વમાં રહેલી શક્તિનું આપણને ભાન થાય છે, અને ધરેલું બીડું ઝડપી લેવા આપણે તૈયાર છીએ, એમ આપણે માનીએ છીએ. પણ, હોબ્સ કહે છે તેવો તિરસ્કાર એ વૃત્તિમાં રહેલો નથી. માણસ ઠંડો થઈ પોતાની મોટાઈ માને છે એવું હાસ્યનું કારણ હોબ્સ બતાવે છે. આપણે પોતાને બીજાંથી ચઢિયાતા ગણી તેનો તિરસ્કાર કરીએ અથવા એમ કરીએ છીએ એવું ધારીએ ત્યારે હસીએ છીએ એવા ઘણા પ્રસંગ આવે છે એ ખરું છે. પણ, માત્ર વિનોદ અને રમૂજના પ્રસંગ હોય ત્યારે તો ફક્ત આપણી બુદ્ધિ તથા ગ્રહણશક્તિની સામે ગમ્મતભર્યો અનાદર ખડો થાય છે તે ઉપર જ આપણું ચઢિયાતાપણું આપણને લાગે છે. આપણે ઉદ્ધત થઈને પોતાની ફતેહ માનતા નથી પણ માત્ર ખુશાલીમાં આવીને આપણી ફતેહ માનીએ છીએ. કોઈ નીચો પડ્યો છે એમ માનતા નથી પણ, આનંદમાં આવ્યા છીએ અને સંતોષની પ્રતીતિ થઈ છે તેથી આપણે ફતેહ થયેલી માનીએ છીએ.’ મિત્ર સાથે અથડાવાનું ઉપર કહેલું ઉદાહરણ આપી લી હન્ટ કહે છે, ‘એવે પ્રસંગે શું આપણે મિત્ર ઉપર ફતેહ થયેલી માનીએ છીએ? બેશક નહિ જ. ફક્ત અણધારી અને એકાએક વિષમ અથડાઅથડી થઈ અને તત્ક્ષણે આપણે પ્રતિપક્ષીઓની સ્થિતિમાં આવી ગયા એમ લાગ્યું તેથી ફતેહ થયાનું આપણને લાગે છે.’
કેટલાકનું માનવું એવું છે કે હસતી વખતે હસનાર હાસ્યપાત્ર કરતાં પોતાને ચઢિયાતો ગણે છે, અને એ રીતે ફતેહ અને કીર્તિની વૃત્તિઓ હાસ્યરસના મૂળમાં રહેલી છે. હૉબ્સ કહે છે, ‘હાસ્યનો આનંદ વાક્‌ચાતુર્યથી થાય છે, અને જે મશ્કરી કહેવાય છે તેનાથી થાય છે એ વાત અનુભવથી ખોટી પડે છે, કારણ કે માણસો અકસ્માત હાનિઓ અને અશ્લીલ દેખાવોથી હસે છે, અને તેમાં કાંઈ પણ વાક્‌ચાતુર્ય કે મશ્કરી હોતાં નથી. વળી, હાસ્ય ઉત્પન્ન કરનારી વસ્તુ ગમે તેવી હોય, પણ, એની એ વસ્તુ સાધારણ કે જૂની થઈ જાય ત્યારે તે હસવા સરખી લાગતી નથી, તેથી તે નવી અને અણધારેલી હોવી જોઈએ, માણસો (ખાસ કરીને પોતે સારી રીતે કરેલા દરેક કામ માટે પ્રશંસા મેળવવાનાં લોભી માણસો) ઘણી વાર પોતાનાં જ કાર્યો પોતાની ધારણા કરતાં સહેજ પણ વધારે સારાં કરાયાં હોય તો હસે છે; પોતે કરેલી મશ્કરીઓથી હસે છે; અને આવી સ્થિતિમાં એ ખુલ્લું છે કે હસનારને પોતાનામાં કાંઈ શક્તિ હોવાનું એકાએક ભાન થવાથી તે હસી પડે છે. તેમ જ મનુષ્યો બીજાઓની નિર્બળતા જોઈ હસે છે. અને તેની સાથે સરખામણીમાં પોતાની વધારે ઊંચી શક્તિ તેમના મન આગળ તે વખતે પ્રકટ થયેલી હોય છે. વળી મનુષ્યો મશ્કરીઓમાં હસે છે ત્યારે બીજાની બેવકૂફી ખૂબીદાર રીતે જણાઈ આવી હોય છે અને મન આગળ પ્રત્યક્ષ થયેલી હોય છે તે સ્થિતિમાં હાસ્યનું હાર્દ રહેલું હોય છે; અને આ વખતે પણ હસનારને પોતાની સરસાઈ તથા ચઢિયાતાપણાની કલ્પના થયેલી હોય છે; કારણ કે, બીજા માણસની નિર્બળતા અને બેવકૂફી સાથે સરખામણીમાં પોતાને માટે સારો મત બાંધવા તરફ વલણ થાય એ પોતાની ઉત્કૃષ્ટતાની કલ્પના નહિ તો બીજું શું? તેથી જ, જ્યારે આપણી મશ્કરી થઈ હોય છે અથવા જે મિત્રની અપકીર્તિથી થતી હાનિમાં આપણે સામેલ થઈએ છીએ તે મિત્રની મશ્કરી થાય છે, ત્યારે આપણે કદી હસતા નથી, તે માટે હું એ અનુમાન કરું છું કે હસવાની બુદ્ધિ તે બીજું કાંઈ નહિ પણ આપણામાં ચઢિયાતાપણું હોવાનું એકાએક ભાન થવાથી ઊપજતી તાત્કાલિક કીર્તિ (મોટાઈ, વડાઈ)નો ભભુકો છે; એ ભાન બીજાઓની નિર્બળતા સાથે અથવા આપણી પોતાની પ્રથમની નિર્બળતા સાથે સરખામણી કરવાથી થાય છે; કારણ કે માણસોને પોતે ભૂતકાળમાં કરેલી મૂર્ખાઈઓ એકાએક યાદ આવે છે ત્યારે પણ તેઓ હસે છે; ફક્ત એ મૂર્ખાઈથી હાલ અપકીર્તિ થતી હોય તો તેથી નથી હસતા. તેથી, માણસોને પોતાની મશ્કરી થાય કે હાંસી થાય, એટલે કે પોતા પર કોઈની સરસાઈ થાય ત્યારે ઘણું ખોટું લાગે છે.’ (ટ્રીટિઝ ઑન હ્યુમન નેચર.) લી હન્ટને આ મત સર્વથા સ્વીકાર્ય લાગતો નથી. તે કહે છે કે, ‘આપણું બંધારણ એવું છે કે જેથી વાસ્તવિક રીતે દુઃખ ન થાય એવી સ્થિતિમાં મન ખુશીથી આવે છે, અને તેનું કારણ એ હશે કે તે વેળા આપણા અસ્તિત્વમાં રહેલી શક્તિનું આપણને ભાન થાય છે, અને ધરેલું બીડું ઝડપી લેવા આપણે તૈયાર છીએ, એમ આપણે માનીએ છીએ. પણ, હોબ્સ કહે છે તેવો તિરસ્કાર એ વૃત્તિમાં રહેલો નથી. માણસ ઠંડો થઈ પોતાની મોટાઈ માને છે એવું હાસ્યનું કારણ હોબ્સ બતાવે છે. આપણે પોતાને બીજાંથી ચઢિયાતા ગણી તેનો તિરસ્કાર કરીએ અથવા એમ કરીએ છીએ એવું ધારીએ ત્યારે હસીએ છીએ એવા ઘણા પ્રસંગ આવે છે એ ખરું છે. પણ, માત્ર વિનોદ અને રમૂજના પ્રસંગ હોય ત્યારે તો ફક્ત આપણી બુદ્ધિ તથા ગ્રહણશક્તિની સામે ગમ્મતભર્યો અનાદર ખડો થાય છે તે ઉપર જ આપણું ચઢિયાતાપણું આપણને લાગે છે. આપણે ઉદ્ધત થઈને પોતાની ફતેહ માનતા નથી પણ માત્ર ખુશાલીમાં આવીને આપણી ફતેહ માનીએ છીએ. કોઈ નીચો પડ્યો છે એમ માનતા નથી પણ, આનંદમાં આવ્યા છીએ અને સંતોષની પ્રતીતિ થઈ છે તેથી આપણે ફતેહ થયેલી માનીએ છીએ.’ મિત્ર સાથે અથડાવાનું ઉપર કહેલું ઉદાહરણ આપી લી હન્ટ કહે છે, ‘એવે પ્રસંગે શું આપણે મિત્ર ઉપર ફતેહ થયેલી માનીએ છીએ? બેશક નહિ જ. ફક્ત અણધારી અને એકાએક વિષમ અથડાઅથડી થઈ અને તત્ક્ષણે આપણે પ્રતિપક્ષીઓની સ્થિતિમાં આવી ગયા એમ લાગ્યું તેથી ફતેહ થયાનું આપણને લાગે છે.’
હાસ્યરસને પ્રસંગે ચઢિયાતાપણાનો અનુભવ થાય છે, એ ખરું છે, પણ, ‘હું ફલાણાથી ચઢિયાતો છું, અને તે મારાથી ઊતરતો છે’ એવું અભિમાન એ અનુભવમાં હોતું નથી. જ્યાં અભિમાન હોય છે ત્યાં હાસ્યરસ હોતો નથી. અભિમાની મનુષ્યો પણ અભિમાનનું ભારેખમપણું અને અતડાપણું મૂકી દઈ બરોબરિયાપણાની અને મિલનસારપણાની વૃત્તિમાં આવે છે ત્યારે હાસ્યરસનો અનુભવ કરી શકે છે. હાસ્યરસના અનુભવમાં રહેલું ચઢિયાતાપણું અભિમાનથી નહિ પણ ઉપર કહી તેવી વિષમતાથી ઉત્પન્ન થાય છે. સામસામી આવેલી બે સ્થિતિઓ સરખી નથી હોતી, પણ, તેમાંની એક સ્વાભાવિક તથા યથાયોગ્ય હોય છે અને બીજી વિલક્ષણ તથા તરેહવાર હોય છે ત્યારે તે સ્થિતિઓ એકબીજાથી વિષમ થાય છે; પણ, તે વિષમતા એના એ વિષયની હોય છે. જે લક્ષણ એકમાં સ્વાભાવિક રીતે હોય છે તે જ લક્ષણ બીજીમાં હોવાં જોઈએ છતાં નથી હોતાં અગર મરડાઈ ગયેલાં અને વાંકાં થઈ ગયેલાં હોય છે. આ રીતે, સમાનતાનો પ્રસંગ હોવા છતાં જ્યાં અસમાનતા હોય છે. જ્યાં સરખામણી થઈ શકે તેવું હોય છે અને એવી સરખામણીમાં બે સ્થિતિઓ એકબીજાને અનુકૂળ જણાવી જોઈએ છતાં વિચિત્ર રીતે પ્રતિકૂળ જણાય છે, ત્યાં વિષમતા ઉત્પન્ન થાય છે. આ વિષમતાના અનુભવને પ્રસંગે આપણે સ્વાભાવિક અને યથાયોગ્ય સ્થિતિ પારખી શકીએ અને સાચવી શકીએ તેવા છીએ, આપણે સરખામણીમાં અનુકૂળતા પ્રકટ કરી શકીએ તેમ છીએ, અને એવી જે ઊલટી સ્થિતિ છે તેમાં આપણે નથી, એવું જ્ઞાન હાસ્યરસ અનુભવનારને થાય છે. અને એ ભાનથી તેને પોતાનું ચઢિયાતાપણું લાગે છે. થોડાં ઉદાહરણ તરફ દૃષ્ટિ કરીશું.
હાસ્યરસને પ્રસંગે ચઢિયાતાપણાનો અનુભવ થાય છે, એ ખરું છે, પણ, ‘હું ફલાણાથી ચઢિયાતો છું, અને તે મારાથી ઊતરતો છે’ એવું અભિમાન એ અનુભવમાં હોતું નથી. જ્યાં અભિમાન હોય છે ત્યાં હાસ્યરસ હોતો નથી. અભિમાની મનુષ્યો પણ અભિમાનનું ભારેખમપણું અને અતડાપણું મૂકી દઈ બરોબરિયાપણાની અને મિલનસારપણાની વૃત્તિમાં આવે છે ત્યારે હાસ્યરસનો અનુભવ કરી શકે છે. હાસ્યરસના અનુભવમાં રહેલું ચઢિયાતાપણું અભિમાનથી નહિ પણ ઉપર કહી તેવી વિષમતાથી ઉત્પન્ન થાય છે. સામસામી આવેલી બે સ્થિતિઓ સરખી નથી હોતી, પણ, તેમાંની એક સ્વાભાવિક તથા યથાયોગ્ય હોય છે અને બીજી વિલક્ષણ તથા તરેહવાર હોય છે ત્યારે તે સ્થિતિઓ એકબીજાથી વિષમ થાય છે; પણ, તે વિષમતા એના એ વિષયની હોય છે. જે લક્ષણ એકમાં સ્વાભાવિક રીતે હોય છે તે જ લક્ષણ બીજીમાં હોવાં જોઈએ છતાં નથી હોતાં અગર મરડાઈ ગયેલાં અને વાંકાં થઈ ગયેલાં હોય છે. આ રીતે, સમાનતાનો પ્રસંગ હોવા છતાં જ્યાં અસમાનતા હોય છે. જ્યાં સરખામણી થઈ શકે તેવું હોય છે અને એવી સરખામણીમાં બે સ્થિતિઓ એકબીજાને અનુકૂળ જણાવી જોઈએ છતાં વિચિત્ર રીતે પ્રતિકૂળ જણાય છે, ત્યાં વિષમતા ઉત્પન્ન થાય છે. આ વિષમતાના અનુભવને પ્રસંગે આપણે સ્વાભાવિક અને યથાયોગ્ય સ્થિતિ પારખી શકીએ અને સાચવી શકીએ તેવા છીએ, આપણે સરખામણીમાં અનુકૂળતા પ્રકટ કરી શકીએ તેમ છીએ, અને એવી જે ઊલટી સ્થિતિ છે તેમાં આપણે નથી, એવું જ્ઞાન હાસ્યરસ અનુભવનારને થાય છે. અને એ ભાનથી તેને પોતાનું ચઢિયાતાપણું લાગે છે. થોડાં ઉદાહરણ તરફ દૃષ્ટિ કરીશું.
Line 40: Line 40:
{{right|ભટનું ભોપાળું.}}
{{right|ભટનું ભોપાળું.}}
ભોળાભટ વૈદ નહિ છતાં વૈદ હોવાનું કબૂલ કરે તે સારુ તેને માર પડે છે ત્યારે ‘ખોટું કહેવું હોય તો તો ‘જે કહો તે છું’ એમ સૂચવી એવી કબૂલતાની હાસ્યપાત્રતા દર્શાવવા માટે ‘ગાંધી’, ‘ગવંડર’, ‘હજામ’ વગેરે જાતજાતની પાયરીઓ બોલી જવાની હિંમતથી ઘડી કાઢેલી યોજના કલ્પનાનો પ્રભાવ બતાવે છે.
ભોળાભટ વૈદ નહિ છતાં વૈદ હોવાનું કબૂલ કરે તે સારુ તેને માર પડે છે ત્યારે ‘ખોટું કહેવું હોય તો તો ‘જે કહો તે છું’ એમ સૂચવી એવી કબૂલતાની હાસ્યપાત્રતા દર્શાવવા માટે ‘ગાંધી’, ‘ગવંડર’, ‘હજામ’ વગેરે જાતજાતની પાયરીઓ બોલી જવાની હિંમતથી ઘડી કાઢેલી યોજના કલ્પનાનો પ્રભાવ બતાવે છે.
‘સિદ્ધરાજ – પ્રધાનજી, સેના સજ કરો, સોરઠ જઈએ.
:‘સિદ્ધરાજ – પ્રધાનજી, સેના સજ કરો, સોરઠ જઈએ.
રંગલો – કુંભારની ઝૂંપડીમાં તારી સેના કેમ માશે! ઘોડાનો ત્યાં ખપ નથી.
:રંગલો – કુંભારની ઝૂંપડીમાં તારી સેના કેમ માશે! ઘોડાનો ત્યાં ખપ નથી.
સિદ્ધરાજ – કેમ ઘોડાનો ખપ નથી, અલ્યા રંગલા ?
:સિદ્ધરાજ – કેમ ઘોડાનો ખપ નથી, અલ્યા રંગલા ?
રંગલો – કુંભારને ત્યાં ગધેડાં ઘણાં છે, તે પર સ્વારી કરજો; તમારી એ નવી રાણી તો બેસતાં શીખી હશે.’
:રંગલો – કુંભારને ત્યાં ગધેડાં ઘણાં છે, તે પર સ્વારી કરજો; તમારી એ નવી રાણી તો બેસતાં શીખી હશે.’
ભવાઈસંગ્રહ.
{{right|ભવાઈસંગ્રહ.}}<br>
રાણકદેવીને પોતાની રાણી બનાવવા આતુર થયેલા સિદ્ધરાજને, કુંભારને ઘેર જતાં, ગધેડાંનો ઉપયોગ કરનાર કુટુંબનો પરિચય થશે એવી તીવ્ર કરડાકી ગધેડા પર બેસતી રાણકદેવીની કલ્પના કરી રંગલો પ્રકટ કહે છે અને એ રીતે હાસ્ય ઉત્પન્ન કરે છે.
રાણકદેવીને પોતાની રાણી બનાવવા આતુર થયેલા સિદ્ધરાજને, કુંભારને ઘેર જતાં, ગધેડાંનો ઉપયોગ કરનાર કુટુંબનો પરિચય થશે એવી તીવ્ર કરડાકી ગધેડા પર બેસતી રાણકદેવીની કલ્પના કરી રંગલો પ્રકટ કહે છે અને એ રીતે હાસ્ય ઉત્પન્ન કરે છે.
‘બાદશાહ – (ગુસ્સે થઈને) લઉઆ! તારા અને ગધેડા વચ્ચે કેટલું છેટું?
:‘બાદશાહ – (ગુસ્સે થઈને) લઉઆ! તારા અને ગધેડા વચ્ચે કેટલું છેટું?
લઉઓ – (પોતાની અને બાદશાહની વચ્ચેનું અન્તર વેંતથી માપીને)
:લઉઓ – (પોતાની અને બાદશાહની વચ્ચેનું અન્તર વેંતથી માપીને)
જહાંપનાહ! ચાર વેંતનું.’
:જહાંપનાહ! ચાર વેંતનું.’
અહીં સ્પષ્ટ રીતે ઉદ્દિષ્ટ કરેલા બુદ્ધિના અંતરને દિશાના અંતરના અર્થમાં કુટિલતાથી મરડવાની કલ્પનાથી અને અંતર માપવાની નકલી ચેષ્ટા કરનારની કલ્પનાથી હાસ્યનો ઉદ્‌ભવ થાય છે.
અહીં સ્પષ્ટ રીતે ઉદ્દિષ્ટ કરેલા બુદ્ધિના અંતરને દિશાના અંતરના અર્થમાં કુટિલતાથી મરડવાની કલ્પનાથી અને અંતર માપવાની નકલી ચેષ્ટા કરનારની કલ્પનાથી હાસ્યનો ઉદ્‌ભવ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu