23,710
edits
(+1) |
(+1) |
||
| Line 26: | Line 26: | ||
પ્રેયસીના આવી ચડવાનું કોઈ દુન્યવી પ્રયોજન તો હતું જ નહિ,એટલે તેણે પરચુરણ વાતો કરી.જતાં પહેલાં તે ફરી પુત્રી પાસે ગઈ.પુત્રીની કેડ શિરીષ ફૂલ શી નાજુક હતી.આ વર્ણનમાં વાત્સલ્યભાવ જોવા મળે છે. પ્રેયસીએ બાલિકાની કેડ ફરતો કંદોરો બાંધ્યો. પોતાની પુત્રીને કરવાના શણગાર તેણે નાયકની પુત્રીને કર્યા. કંદોરાની સાથોસાથ નાયકના હૈયામાં ગાંઠ પડી, મુંઝારો થયો. જાણે નાયકના મનફરતે મીંઢળ બંધાયું. પ્રેયસીનો પત્ની સાથે-ભલે અસૂયાનો,તો ય- સંબંધ તો ખરો, એટલે તેને ગાલે ટપલી મારતી ગઈ. પુત્રીને પુન: પુન:, સાંભળી શકાય તેવાં, ચુંબનો કર્યાં, અને શયનગૃહની બહાર વહી ગઈ. | પ્રેયસીના આવી ચડવાનું કોઈ દુન્યવી પ્રયોજન તો હતું જ નહિ,એટલે તેણે પરચુરણ વાતો કરી.જતાં પહેલાં તે ફરી પુત્રી પાસે ગઈ.પુત્રીની કેડ શિરીષ ફૂલ શી નાજુક હતી.આ વર્ણનમાં વાત્સલ્યભાવ જોવા મળે છે. પ્રેયસીએ બાલિકાની કેડ ફરતો કંદોરો બાંધ્યો. પોતાની પુત્રીને કરવાના શણગાર તેણે નાયકની પુત્રીને કર્યા. કંદોરાની સાથોસાથ નાયકના હૈયામાં ગાંઠ પડી, મુંઝારો થયો. જાણે નાયકના મનફરતે મીંઢળ બંધાયું. પ્રેયસીનો પત્ની સાથે-ભલે અસૂયાનો,તો ય- સંબંધ તો ખરો, એટલે તેને ગાલે ટપલી મારતી ગઈ. પુત્રીને પુન: પુન:, સાંભળી શકાય તેવાં, ચુંબનો કર્યાં, અને શયનગૃહની બહાર વહી ગઈ. | ||
આમ જોઈએ તો કાવ્યની અંદર | આમ જોઈએ તો કાવ્યની અંદર ‘પ્રેયસી' જેવો શબ્દ નથી, આમ જોઈએ તો શીર્ષકમાં જ છે.આમ જોઈએ તો નાયકના જીવનમાં પ્રેયસી નથી, આમ જોઈએ તો પ્રેયસી વગર જીવન જ નથી.માટે જ છેલ્લે નાયક પથારીમાં પરવશ પડી રહે છે. | ||
એક પંક્તિ વધારે રચવાથી આ સોનેટ થઈ શકતે, પણ કવિને ખપ વગરનો એક શબ્દ પણ મંજૂર નથી. રઘુવીર ચૌધરી કહે છે, | એક પંક્તિ વધારે રચવાથી આ સોનેટ થઈ શકતે, પણ કવિને ખપ વગરનો એક શબ્દ પણ મંજૂર નથી. રઘુવીર ચૌધરી કહે છે, ‘કલાપી છવ્વીસ વર્ષ ને પાંચ માસ જીવ્યા,રાવજી અઠ્ઠાવીસ વર્ષ ને નવ માસ...એક રાજા અને બીજો રંક, પણ કવિતાના દરબારમાં બંનેનાં આસન અડોઅડ.' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||