રણ તો રેશમ રેશમ/ભૂરા જળમાં રાતા પડછાયા : ચાર્વાક સરોવર: Difference between revisions

Jump to navigation Jump to search
Added Image
(+1)
 
(Added Image)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૧૨) ભૂરા જળમાં રાતા પડછાયા : ચાર્વાક સરોવર}}
{{Heading|(૧૨) ભૂરા જળમાં રાતા પડછાયા : ચાર્વાક સરોવર}}
 
[[File:Ran to Resham 17.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પર્વતીય પ્રદેશ સાવ સૂમસામ હતો. શિમગનના શિખર ઉપર પણ ગણ્યાંગાંઠ્યાં પ્રવાસીઓ હતાં. વસ્તી અહીં ઓછી હશે. શું એટલે જ અહીંનું કુદરતી સૌંદર્ય યથાવત્ જળવાયેલું રહ્યું હશે? આ પર્વતોની ખાસિયત એ છે કે, અહીં ન તો લીલાછમ્મ ઢોળાવો છે, ન તો આ પર્વતો ઉપર વૃક્ષોના શામિયાણા તણાયેલા છે. અરે, અહીં બરફની શ્વેત ગરિમા પણ નથી, છતાંય એ મનને ગમી જાય તેવા સુંદર છે. આ પર્વતોના રુક્ષત્વમાં પણ ગુલાબી રંગછાયા છે. આ પર્વતોને નાજુક લાવણ્ય નથી, એને તો નક્કર પ્રભાવશાળી રૂપ છે. નોખી ધરતીનાં નોખાં રૂપ તે આનું નામ!
પર્વતીય પ્રદેશ સાવ સૂમસામ હતો. શિમગનના શિખર ઉપર પણ ગણ્યાંગાંઠ્યાં પ્રવાસીઓ હતાં. વસ્તી અહીં ઓછી હશે. શું એટલે જ અહીંનું કુદરતી સૌંદર્ય યથાવત્ જળવાયેલું રહ્યું હશે? આ પર્વતોની ખાસિયત એ છે કે, અહીં ન તો લીલાછમ્મ ઢોળાવો છે, ન તો આ પર્વતો ઉપર વૃક્ષોના શામિયાણા તણાયેલા છે. અરે, અહીં બરફની શ્વેત ગરિમા પણ નથી, છતાંય એ મનને ગમી જાય તેવા સુંદર છે. આ પર્વતોના રુક્ષત્વમાં પણ ગુલાબી રંગછાયા છે. આ પર્વતોને નાજુક લાવણ્ય નથી, એને તો નક્કર પ્રભાવશાળી રૂપ છે. નોખી ધરતીનાં નોખાં રૂપ તે આનું નામ!

Navigation menu