અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 158: | Line 158: | ||
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’<br> | ‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’<br> | ||
{{right|'''-હસુ યાજ્ઞિક'''}}<br> | {{right|'''-હસુ યાજ્ઞિક'''}}<br> | ||
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી. ' | ‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે' મઠે તો એમને ફાંસી પણ આપી.'<br> | ||
{{right|'''-અજિત ઠાકોર'''}}<br> | {{right|'''-અજિત ઠાકોર'''}}<br> | ||
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.'<br> | ‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.'<br> | ||
Revision as of 07:05, 8 December 2024
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
સંપાદક:
ગુણવંત વ્યાસ
હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ
અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
પ્રારંભિક
અનુક્રમ
ચંદ્રકાન્ત મહેતા
ઉશનસ્
યશવંત શુક્લ
જયન્ત પાઠક
ભોળાભાઈ પટેલ
જયન્ત પાઠક
ધીરેન્દ્ર મહેતા
શિરીષ પંચાલ
ઉશનસ્
ચંદ્રકાન્ત શેઠ
નગીનદાસ પારેખ
જયંત કોઠારી
તપસ્વી નાન્દી
પ્રમોદકુમાર પટેલ
ધીરુ પરીખ
ડૉ. ચિમનલાલ ત્રિવેદી
ડૉ. હસુ યાજ્ઞિક
અજિત ઠાકોર
ડૉ. પ્રભાશંકર તેરૈયા
બળવંત જાની
ડૉ. એસ. એસ. રાહી
ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય'
ધીરુ પરીખ
સતીશ વ્યાસ
વિજય શાસ્ત્રી
ચિનુ મોદી
મણિલાલ હ. પટેલ
ચંદ્રકાન્ત ટોપીવાળા
બિપિન આશર
નાથાલાલ ગોહિલ
દક્ષા વ્યાસ
વિજય પંડ્યા
ડૉ. નૂતન જાની
વિનોદ ગાંધી
બળવંત જાની
રાજેશ પંડ્યા
મણિલાલ હ. પટેલ
ડૉ. ભરત સોલંકી
ડૉ. કિશોરસિંહ સોલંકી
સંજય મકવાણા
ઉષા ઉપાધ્યાય
દક્ષા વ્યાસ
ડૉ. અરુણા ત્રિવેદી
પ્રવીણ દરજી
મણિલાલ હ. પટેલ
ભગીરથ બ્રહ્મભટ્ટ
શકીલ કાદરી
નીતિન વડગામા
ડૉ. ગિરજાશંકર એસ. જોષી
સંજય મકવાણા
ગિરીશ ચૌધરી
ચંદ્રકાન્ત ટોપીવાળા
ગુણવંત વ્યાસ
સંજુ વાળા
હૃષીકેશ રાવલ
સુરેશ ગઢવી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ❖
| ‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.'
- જયંત પાઠક |