કથાલોક/‘માનવીની ભવાઈ’ : ઈટાલિયન ભૂમિમાં: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 13: Line 13:
પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય.
પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય.
હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે.
હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે.
{{right|(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)}}
{{right|(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)}}<br>
{{right|એપ્રિલ, ૧૯૬૪}}
{{right|એપ્રિલ, ૧૯૬૪}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu