ભજનરસ/દવ તો લાગેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :  
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :  
{{Poem2Close}}
{{Poem2Close}}
 
{{Block center|<poem>
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,'''
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,'''
'''જુઠો સબ સંસાર.''''
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ'''
'''તેતાઈ ઉઠ જાસી.'''
</poem>}}
{{Poem2Open}}
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે.
{{Poem2Close}}
{{center|'''સંસાર-સાગર... અમે તરીએ.'''}}
{{Poem2Open}}
આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે. એ જ ભગવદ્-કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હિરનામને રણકારે જાગતી આવે છે. એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''
{{right|ગુરુજી રા ચરણા મેં જામ્યાં.}}
તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે
{{right|મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-}}
રામ નામ કી જહાજ બનાસ્યાં
{{right|ભવસાગર તર જાસ્યાં યે માઁ.}}
અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં
{{right|મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.}}
કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર
{{right|મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.}}
</poem>}}


{{HeaderNav2
{{HeaderNav2
19,010

edits

Navigation menu