ભજનરસ/દવ તો લાગેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}}
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}}
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}  
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}}  
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,'''  
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}}  
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}}  
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,'''  
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}}
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}}
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,'''
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}}  
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}}
   
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,'''
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}}
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}}
Line 43: Line 47:
એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય?  
એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય?  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''હલવા જઈએ... બળી મરીએ'''}}
{{Poem2Open}}
હવે પગલું માંડવા જેવી યે પગમાં શક્તિ નથી રહી. અને પગલું ભરવા જતાં સામે આગના ભડકા તરે છે. એમ પાછું બેસી શકાય એવું યે નથી રહ્યું. નઝીરે આવી હાલતનું વર્ણન કરતાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ના મેરે પંખ ના પાંવ બલ,'''
{{right|'''મેં અનપંખ પિયા દૂર,''' }}
'''ઉડ ન સકું ગિર ગિર પડું'''
{{right|'''રહું બસૂર બસૂર.'''}}
</poem>}}
{{Poem2Open}}
તો હવે ઉપાય શો? ઉગાર કઈ રીતે થાય? ઓધાજીને પૂછવામાં આવ્યું છે એમાં જ ક્યાંક ઓધવ જાણે છે તેનો સંકેત છે. ઓધવના મિત્રના હાથમાં જ આ દાવાનળ ઓલવવાનું રહ્યું છે. બીજાનું કામ નહીં. મીરાંની જેમ કબીરે પોતાની આગળ ઠાલવતાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''દૌં લાગી સાઈર જલ્યા, પંખી બૈઠે આઈ,'''
'''દાધી દેહ ન પાલવૈ, સતગુરુ ગયા લગાઈ,'''
</poem>}}
{{Poem2Open}}
‘દવ લાગ્યો, જળાશય જલી ગયાં. પંખી આવીને બેઠાં છે આવા દવ વચ્ચે. દાઝી ગયેલ દેહ હવે પલ્લવિત નહિ થાય. સદ્ગુરુએ પોતે જ આગ લગાડી ત્યાં બીજું કોઈ શું કરી શકે?'
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ન ગતિ, ન સ્થિતિ,'''
'''એક જ રહી છે શરણાગતિ.'''
</poem>}}
{{center|'''આ રે વરતીએ... પાંખે અમે ફરીએ'''}}
{{Poem2Open}}
ચિત્ત-વૃત્તિની ચાર ભૂમિકા છે : આવૃત્તિ, પ્રત્યાવૃત્તિ સમાવૃત્તિ અને પરાવૃત્તિ. આવૃત્તિમાં તો સંસારનો ચરખો ચાલ્યા કરે છે. એ આવર્તન, પરિભ્રમણ, લખચોરાશીના ફેરાનો પ્રદેશ છે. ભય અને પ્રલોભન તથા સુખ અને દુઃખના ચક્રાવાને લીધે ચિત્તમાં જે પ્રતિભાવ જન્મે, જે પ્રતિક્રિયા થાય તે પ્રત્યાવૃત્તિ. તેનાથી વળી નવો ફાળકો રચાય છે. જ્યારે મારું-તારું, રાગ-દ્વેષ, સુખ-દુઃખ સમાન બને ત્યારે આવે સમાવૃત્તિ અને ચિત્તની આવી સ્વચ્છ અને સુદૃઢ ભૂમિકા પરથી ચિત્ત ઉપર ઊઠે, ચિદાકાશમાં તરતું થવા માંડે એ પરાવૃત્તિ. ચિત્ત પરમતત્ત્વ, પરમાત્મા કે પુરુષોત્તમ ભણી અવિરત, અનાયાસ વહ્યા કરે એ પરાવૃત્તિ. બૌદ્ધ સાધના પરંપરામાં પણ આવરણોથી મુક્ત ચિત્તની જે શુદ્ધિ કે ‘વ્યપદાન’ કહેવામાં આવે છે તે પરાવૃત્તિ ગણાય છે. .
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,'''
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,'''
'''જુઠો સબ સંસાર.''''
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ'''
'''તેતાઈ ઉઠ જાસી.'''
</poem>}}
{{Poem2Open}}
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે.
{{Poem2Close}}
{{center|'''સંસાર-સાગર... અમે તરીએ.'''}}
{{Poem2Open}}
આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે. એ જ ભગવદ્-કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હિરનામને રણકારે જાગતી આવે છે. એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ'''
{{right|'''ગુરુજી રા ચરણા મેં જામ્યાં.'''}}
'''તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે'''
{{right|'''મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-'''}}
'''રામ નામ કી જહાજ બનાસ્યાં'''
{{right|'''ભવસાગર તર જાસ્યાં યે માઁ.'''}}
'''અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં'''
{{right|'''મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.'''}}
'''કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર'''
{{right|'''મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.'''}}
</poem>}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચંદની રાત
|previous = ચંદની રાત
|next = ઉપાડી ગાંસડી
|next = ઉપાડી ગાંસડી
}}
}}
19,010

edits

Navigation menu