19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 27: | Line 27: | ||
'''‘જ્ઞાન કા ગેંદ કર, સુરત કા દંડ કર,''' | '''‘જ્ઞાન કા ગેંદ કર, સુરત કા દંડ કર,''' | ||
{{right|'''ખેલ ચૌગાન-મૈદાન માંહી,'''}} | {{right|'''ખેલ ચૌગાન-મૈદાન માંહી,'''}} | ||
જગત કા ભરમના છોડ દે બાલકે, | '''જગત કા ભરમના છોડ દે બાલકે,''' | ||
{{right|'''આય જા ભેષ-ભગવન્ત પાહી.''''}} | {{right|'''આય જા ભેષ-ભગવન્ત પાહી.''''}} | ||
</poem>}} | </poem>}} | ||
| Line 76: | Line 76: | ||
{{Block center|<poem>'''નાશ કહું તો... સત્ ચિદ્ આનંદ ભોગી.''' </poem>}} | {{Block center|<poem>'''નાશ કહું તો... સત્ ચિદ્ આનંદ ભોગી.''' </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ કબીર, કબીરમાં રહેલું સબળ ને સમુજ્વલ તત્ત્વ શું નાશ પામી શકે? આપણી સૃષ્ટિની મર્યાદા ને માયાના પડદા જ આ જીવંત સત્યને જોવા દેતાં નહીં હોય. કબીર સ્વયં કહે છે | પણ કબીર, કબીરમાં રહેલું સબળ ને સમુજ્વલ તત્ત્વ શું નાશ પામી શકે? આપણી સૃષ્ટિની મર્યાદા ને માયાના પડદા જ આ જીવંત સત્યને જોવા દેતાં નહીં હોય. કબીર સ્વયં કહે છે : વિનાશની વાત કરું તો મારા સદ્ગુરુએ પાયેલો અમૃતનો પ્યાલો ઝેર બની જાય. મારા સદ્ગુરુ આવો કાચો શિષ્ય જોઈ શરમ અનુભવે. એ વાત ખરી કે પોતાના અવિનાશી સ્વરૂપને કોઈ વિરલ યોગી જ પામી શકે છે. પણ આ નાશવંત શરીરમાં જ રહેલું અવિનાશી સ્વરૂપ પામી શકાય તો પછી સત્ — શુદ્ધ અસ્તિત્વ, તથતા, નિત્ય સ્થિતિ; ચિદ્—જ્ઞાનમયી ચેતના; આનંદ — સદાનંદરૂપી અમૃતનું આવો યોગી પાન કરે છે. | ||
એ માટે ‘ઉલટ સાધના' કરવી જોઈએ, બહિર્મુખ દૃષ્ટિને પોતાની ભીતરના ધ્રુવકેન્દ્રમાં વાળવી જોઈએ. આપણે શરીર સાથે ઊભું કરેલું આપોપું ટળે, નામ-રૂપના કૌંસ ભેદાય તો પછી શું રહે? અસ્તિ, ભાતિ, પ્રિય. સત્-ચિદ્-આનંદ. આપણે ત્યારે જ નિત્ય-ઉત્સવ માણી શકીએ. કબીરની સાખી : | એ માટે ‘ઉલટ સાધના' કરવી જોઈએ, બહિર્મુખ દૃષ્ટિને પોતાની ભીતરના ધ્રુવકેન્દ્રમાં વાળવી જોઈએ. આપણે શરીર સાથે ઊભું કરેલું આપોપું ટળે, નામ-રૂપના કૌંસ ભેદાય તો પછી શું રહે? અસ્તિ, ભાતિ, પ્રિય. સત્-ચિદ્-આનંદ. આપણે ત્યારે જ નિત્ય-ઉત્સવ માણી શકીએ. કબીરની સાખી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 85: | Line 85: | ||
મૂળ આ ગોરખનાથનું પદ છે પણ કબીરને નામે ચડી ગયું લાગે છે. મૂળ છે : | મૂળ આ ગોરખનાથનું પદ છે પણ કબીરને નામે ચડી ગયું લાગે છે. મૂળ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
'''રમિ રમિતા સૌં ગહિ ચૌગાંન,''' | |||
{{right|'''કાહે ભૂલત હૌ અભિમાંન,'''}} | |||
'''ધરન ગગન બિચ નહીં અંતરા''' | |||
{{right|'''કેવલ મુક્તિ મૃદાંન'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
['ગોરખ-બાની', સંપાદક : ડાક્ટર પીતામ્બર દત્ત બડય્યાલ, પાનું ૧૦૨-૧૦૩, પદ નં. ૧૪] | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = વા પંખીકી જુગતિ કહાની | |||
|next = જ્ઞાન ગરીબી સાચી | |||
}} | |||
edits