ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}
{{center|<poem>1.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{center|<poem>1.</poem>}}
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે.  
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે.  
Line 9: Line 9:
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?
{{Poem2Close}}
{{center|<poem>૨.</poem>}}
{{center|<poem>૨.</poem>}}
{{Poem2Open}}
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી.  
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી.  
Line 17: Line 19:
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.
{{Poem2Close}}
{{center|<poem>૩.</poem>}}
{{center|<poem>૩.</poem>}}
{{Poem2Open}}
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.
1,149

edits

Navigation menu