19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કાવ્યવિભાવનાનું મૂલબિંદુ – એકાત્મક આકૃતિવિધાન | }} {{Poem2Open}} પ્લેટોએ સર્જકવ્યાપારને કેવળ અનુકરણનો – તાદૃશ પ્રતિકૃતિનિર્માણનો વ્યાપાર લેખ્યો અને તેથી તેમણે કવિતાને જે સત્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 32: | Line 32: | ||
આ છેલ્લા વિધાનમાં રહેલું ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ વીગતે વિચારવા જેવું છે, પરંતુ આ બધાં ઉદાહરણો એટલું તો ચોક્કસ બતાવી આપે છે કે ઍરિસ્ટૉટલને મન કાવ્યની ચરિતાર્થતા એની આકૃતિમાં જ છે. એથી જ આકૃતિવિચાર ઍરિસ્ટૉટલના સાહિત્યવિવેચનનું કેન્દ્ર બની જાય છે. | આ છેલ્લા વિધાનમાં રહેલું ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ વીગતે વિચારવા જેવું છે, પરંતુ આ બધાં ઉદાહરણો એટલું તો ચોક્કસ બતાવી આપે છે કે ઍરિસ્ટૉટલને મન કાવ્યની ચરિતાર્થતા એની આકૃતિમાં જ છે. એથી જ આકૃતિવિચાર ઍરિસ્ટૉટલના સાહિત્યવિવેચનનું કેન્દ્ર બની જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ | |||
|next = સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય | |||
}} | |||
edits