પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ (૧૯૬૬)નું આ સંવર્ધિત રૂપ છે. એ પુસ્તક થોડાં વર્ષમાં જ અપ્રાપ્ત બની ગયું હતું. પણ એમાં લૉંજાઇનસની કાવ્યવિચારણા ઉમેરવાનો...")
 
No edit summary
Line 12: Line 12:
શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી.
શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી.
પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું.
પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું.
૧૭ ઑગસ્ટ ૧૯૯૮ જયંત કોઠારી
૧૭ ઑગસ્ટ ૧૯૯૮
{{Block Right|<poem>જયંત કોઠારી</poem>}}
૨૪, નેમિનાથનગર
૨૪, નેમિનાથનગર
અમદાવાદ ૩૮૦૦૧૫
અમદાવાદ ૩૮૦૦૧૫


{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|next = સંપાદક-પરિચય
}}
19,010

edits