અનુબોધ/સૂરજ કદાચ ઊગે (હરિકૃષ્ણ પાઠક): Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક}}
{{Heading|“સૂરજ કદાચ ઊગે” : હરિકૃષ્ણ પાઠક}}


{{Block center|'''<poem>ઝાંખા જળમાં રે ઝૂક્યું આભલું
{{Block center|'''<poem>ઝાંખા જળમાં રે ઝૂક્યું આભલું
Line 10: Line 7:
ઝાંખા દીવાના અંજવાસમાં
ઝાંખા દીવાના અંજવાસમાં
ઊગે કંકુની કાય,
ઊગે કંકુની કાય,
ઝાંખી પાંખી રે  માયા ભોગવું. (ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)
ઝાંખી પાંખી રે  માયા ભોગવું.  
{{right|(ઝાંખા ઝરૂખા, પૃ. ૧૫)}}


પાંદડાં પીળાં ભલે ખરતાં રહે,
પાંદડાં પીળાં ભલે ખરતાં રહે,
એ ચહેરો તો હજી મનમાં તરે (વેદના, પૃ. ૩૫)
એ ચહેરો તો હજી મનમાં તરે  
{{right|(વેદના, પૃ. ૩૫)}}


લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો,
લૂખી સુક્કી લૂનો ફળફળ થતો ફાળ ભરતો,
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો. (પરાયું કૈં લાગે, પૃ. ૬૨)</poem>'''}}
મને ઘેરી લેતો અરવ સુસવાટો સસડતો.  
{{right|(પરાયું કૈં લાગે, પૃ. ૬૨)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– આવી અનેક ચિત્તસ્પર્શી કાવ્યપંક્તિઓમાંથી, આપણા નવકવિ શ્રી હરિકૃષ્ણ પાઠકની કવિત્વશક્તિનો આપણને કંઈક અંદાજ મળી જાય એમ છે. ‘સૂરજ કદાચ ઊગે’માં સહૃદય-ભાવકને આવી સુખદ ક્ષણો મળે છે ત્યારે, આ કવિની સર્જકતા વિશે અમુક અપેક્ષા પણ જાગે છે. તેમનો આ પ્રથમ સંગ્રહ તેમની કાવ્યપ્રવૃત્તિને સમજવા માટે સારી ભૂમિકા પૂરી પાડે છે.
– આવી અનેક ચિત્તસ્પર્શી કાવ્યપંક્તિઓમાંથી, આપણા નવકવિ શ્રી હરિકૃષ્ણ પાઠકની કવિત્વશક્તિનો આપણને કંઈક અંદાજ મળી જાય એમ છે. ‘સૂરજ કદાચ ઊગે’માં સહૃદય-ભાવકને આવી સુખદ ક્ષણો મળે છે ત્યારે, આ કવિની સર્જકતા વિશે અમુક અપેક્ષા પણ જાગે છે. તેમનો આ પ્રથમ સંગ્રહ તેમની કાવ્યપ્રવૃત્તિને સમજવા માટે સારી ભૂમિકા પૂરી પાડે છે.