બાબુ સુથારની કવિતા/બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
‘ગુરુજાપ’ના પ્રથમ કાવ્યમાં શબ્દ અને સત્ વચ્ચે બોલાચાલી થાય છેઃ ‘શબ્દ હઠે ભરાયો, કહેઃ /સત નહીં બોલું/સત્ કહેઃ /શબ્દ વિના હું/ન બોલું/ન ચાલું.’ જેથી શબ્દનો સ્વામી એવો ગુરુ પાસે જઈને શબ્દ તથા સતને ઉગારવાની પ્રાર્થના કરે છેઃ ‘અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ/કરગર્યા અમે તમનેઃ/શબ્દને ઉગારો/સતને ઉગારો/બોલતો કરો શબ્દને/રમતું કરો સતને.’
‘ગુરુજાપ’ના પ્રથમ કાવ્યમાં શબ્દ અને સત્ વચ્ચે બોલાચાલી થાય છેઃ ‘શબ્દ હઠે ભરાયો, કહેઃ /સત નહીં બોલું/સત્ કહેઃ /શબ્દ વિના હું/ન બોલું/ન ચાલું.’ જેથી શબ્દનો સ્વામી એવો ગુરુ પાસે જઈને શબ્દ તથા સતને ઉગારવાની પ્રાર્થના કરે છેઃ ‘અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ/કરગર્યા અમે તમનેઃ/શબ્દને ઉગારો/સતને ઉગારો/બોલતો કરો શબ્દને/રમતું કરો સતને.’
આ ગુરુ દસેય કાવ્યોમાં ઉપસ્થિત છે જુદા જુદા સંદર્ભો સાથે. (ગુરુ એ પરંપરા છે. પૂર્વજ છે. જ્ઞાન છે.) ભારતીય તળપદ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાને જાણનારા ભાવકને દત્તાત્રેયના ચોવીસ ગુરુનું સ્મરણ થઈ આવે. ગુરુશિષ્ય સંવાદની જે પરંપરા ઉપનિષદકાળથી મધ્યકાળ સુધી ચાલી આવી છે તેનો પણ સમુચિત વિનિયોગ અહીં કવિએ કર્યો છે. ગુરુ જંતરમંતર કરી શબ્દ અને સતને ઉગારવાનો પ્રયાસ પોતાની વિદ્યા વડે કરે છે અને કવિતા રચાતી જાય છે જેમ કે ‘ત્યાર પછીની આ પહેલી કવિતા; ત્યાર પછીની આ બીજી કવિતા’ વગેરે વગેરે. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ કાવ્યનાયક પ્રશ્ન પણ પૂછે અને ગુરુ તેનો ઉત્તર અને ઉકેલ આપતા જાય. આ પ્રશ્નો અને ઉકેલ તંત્ર-મંત્ર-મેલીવિદ્યાના સંદર્ભો સાથે આવે છે. અહીં પરંપરાગત પ્રશ્નો જેમ કે જીવ, પીડા, સત, આત્મા શું છેની સાથે ‘કૂલા એટલે શું’, ‘ઘા એટલે શું’, ‘ગળામાં સળગતી બાપાની દોણીની પીડાને ક્યાં બાંધવી’ જેવા પૂછાતા પ્રશ્નો ક્યાંક પરંપરાની ઠેકડી ઉડાવતા લાગે. એનું કારણ સાંપ્રત સમયમાં બની બેઠેલા ગુરુઓ પાસે જ્ઞાનની કોઈ સમૃદ્ધ પરંપરા જ નથી એ છે. આ પ્રશ્નોમાં પીડાની સાથે કટાક્ષ પણ ભળે છે. શબ્દનો મહિમા સમજાવતા ગુરુ કહે છે કે શબ્દ ન હોય તો આ પંચતત્ત્વનું બનેલું જગત પણ ન રહે. કવિ ઈશ્વરને ગુરુ ચીંધ્યાં માર્ગે પ્રસન્ન કરી શબ્દ અને સતને બચાવવાનો પ્રયત્ન કરે છેઃ ‘અમે માગ્યું: શબદને સાચો કરો/બોલતો કરો શબદને/રમતો કરો શબદને/સતમાં/ને સત/શબ્દમાં/લોહીમાં ઉઘાડ કાઢો/તથાસ્તુ કહી/અંતરજામી થઈ ગયા/અલોપ.’
આ ગુરુ દસેય કાવ્યોમાં ઉપસ્થિત છે જુદા જુદા સંદર્ભો સાથે. (ગુરુ એ પરંપરા છે. પૂર્વજ છે. જ્ઞાન છે.) ભારતીય તળપદ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાને જાણનારા ભાવકને દત્તાત્રેયના ચોવીસ ગુરુનું સ્મરણ થઈ આવે. ગુરુશિષ્ય સંવાદની જે પરંપરા ઉપનિષદકાળથી મધ્યકાળ સુધી ચાલી આવી છે તેનો પણ સમુચિત વિનિયોગ અહીં કવિએ કર્યો છે. ગુરુ જંતરમંતર કરી શબ્દ અને સતને ઉગારવાનો પ્રયાસ પોતાની વિદ્યા વડે કરે છે અને કવિતા રચાતી જાય છે જેમ કે ‘ત્યાર પછીની આ પહેલી કવિતા; ત્યાર પછીની આ બીજી કવિતા’ વગેરે વગેરે. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ કાવ્યનાયક પ્રશ્ન પણ પૂછે અને ગુરુ તેનો ઉત્તર અને ઉકેલ આપતા જાય. આ પ્રશ્નો અને ઉકેલ તંત્ર-મંત્ર-મેલીવિદ્યાના સંદર્ભો સાથે આવે છે. અહીં પરંપરાગત પ્રશ્નો જેમ કે જીવ, પીડા, સત, આત્મા શું છેની સાથે ‘કૂલા એટલે શું’, ‘ઘા એટલે શું’, ‘ગળામાં સળગતી બાપાની દોણીની પીડાને ક્યાં બાંધવી’ જેવા પૂછાતા પ્રશ્નો ક્યાંક પરંપરાની ઠેકડી ઉડાવતા લાગે. એનું કારણ સાંપ્રત સમયમાં બની બેઠેલા ગુરુઓ પાસે જ્ઞાનની કોઈ સમૃદ્ધ પરંપરા જ નથી એ છે. આ પ્રશ્નોમાં પીડાની સાથે કટાક્ષ પણ ભળે છે. શબ્દનો મહિમા સમજાવતા ગુરુ કહે છે કે શબ્દ ન હોય તો આ પંચતત્ત્વનું બનેલું જગત પણ ન રહે. કવિ ઈશ્વરને ગુરુ ચીંધ્યાં માર્ગે પ્રસન્ન કરી શબ્દ અને સતને બચાવવાનો પ્રયત્ન કરે છેઃ ‘અમે માગ્યું: શબદને સાચો કરો/બોલતો કરો શબદને/રમતો કરો શબદને/સતમાં/ને સત/શબ્દમાં/લોહીમાં ઉઘાડ કાઢો/તથાસ્તુ કહી/અંતરજામી થઈ ગયા/અલોપ.’
આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’ , ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે.
આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’  
<ref>દાણા જોવા, પડી જોવી, પડી બતાવવી, ગોલ્લું ધૂણાવવું, માટલીનું મોં બાંધવું વગેરે શરીરમાં પ્રવેશેલા ભૂતપ્રેત વિશે જાણવાનાં વિધિ-વિધાનો છે.</ref>, ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં<ref>ગોલ્લું એટલે જેના દેહમાં ભૂતપ્રેત હોય તે વ્યક્તિ.</ref>ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે.
આટલા સાત્ત્વિક અને તામસિક વિધિવિધાન પછી પણ બધું ઠેરનું ઠેર છે. કશું સરખું થતું નથી. જૂઓઃ
આટલા સાત્ત્વિક અને તામસિક વિધિવિધાન પછી પણ બધું ઠેરનું ઠેર છે. કશું સરખું થતું નથી. જૂઓઃ
'''‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’'''
'''‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’'''
Line 85: Line 86:
‘મારે હજી જનમવાને થોડીક વાર હતી’ કાવ્યમાં ઈશ્વરે માણસને જગતમાં ફેંકી દીધો છે, એની કોઈ દરકાર એ કરતો નથી અને માણસે આખું જીવન ઈશ્વરે નક્કી કર્યું છે એ મુજબ જીવવાનું છે એ પ્રકારનું આલેખન છે. ઈશ્વર દરજીને બોલાવીને કહી દે છે કે આનું જીવન આ માપ પ્રમાણે સીવી દો. માપ બંધ બેસે કે નહીં એ ઈશ્વરનો પ્રશ્ન નથી. માણસે એ માપ પ્રમાણે જીવવાનું છે-એને ગમે કે ના ગમે. માણસમાત્રની આ નિયતિ છે, એનું માપ અર્થાત એનું જીવન એની રીતે જીવવાનો એને અધિકાર નથી ને એનો અનિવાર્યપણે સ્વીકાર કરવાનો છે.
‘મારે હજી જનમવાને થોડીક વાર હતી’ કાવ્યમાં ઈશ્વરે માણસને જગતમાં ફેંકી દીધો છે, એની કોઈ દરકાર એ કરતો નથી અને માણસે આખું જીવન ઈશ્વરે નક્કી કર્યું છે એ મુજબ જીવવાનું છે એ પ્રકારનું આલેખન છે. ઈશ્વર દરજીને બોલાવીને કહી દે છે કે આનું જીવન આ માપ પ્રમાણે સીવી દો. માપ બંધ બેસે કે નહીં એ ઈશ્વરનો પ્રશ્ન નથી. માણસે એ માપ પ્રમાણે જીવવાનું છે-એને ગમે કે ના ગમે. માણસમાત્રની આ નિયતિ છે, એનું માપ અર્થાત એનું જીવન એની રીતે જીવવાનો એને અધિકાર નથી ને એનો અનિવાર્યપણે સ્વીકાર કરવાનો છે.
કવિ કહે છે કે ‘મને ખબર નથી કે એમાં કોનો વાંક હશે. પણ હું જન્મ્યો ત્યારથી રોજરોજ થીંગડાં મારીને જીવન જીવી રહ્યો છું. હજુ પણ હું રોજ સવારે ઊઠીને સૌ પહેલું કામ થીંગડાં મારવાનું જ કરતો હોઉં છું.’ અહીં આવતું થીંગડું જીવનમાં કરવા પડતા એકાધિક સમાધાનોનું પ્રતીક પણ બને છે. માનવજીવનની કરુણતા અહીં સીધા કથન દ્વારા પ્રગટ થઈ છે.  
કવિ કહે છે કે ‘મને ખબર નથી કે એમાં કોનો વાંક હશે. પણ હું જન્મ્યો ત્યારથી રોજરોજ થીંગડાં મારીને જીવન જીવી રહ્યો છું. હજુ પણ હું રોજ સવારે ઊઠીને સૌ પહેલું કામ થીંગડાં મારવાનું જ કરતો હોઉં છું.’ અહીં આવતું થીંગડું જીવનમાં કરવા પડતા એકાધિક સમાધાનોનું પ્રતીક પણ બને છે. માનવજીવનની કરુણતા અહીં સીધા કથન દ્વારા પ્રગટ થઈ છે.  
૨૦૨૪માં આવેલા કાવ્યસંગ્રહ લખવું એટલે કે ...ને બાબુ સુથાર મુક્ત ‘અર્થતંત્રના પ્રભાવ હેઠળ’ ‘કાવ્યાનુભવમાં accelerationનો મહિમા’ થવા લાગ્યો છે એનો ‘પ્રતિકાર કરવાના પ્રયાસ’ રૂપે મૂકે છે એ નોંધવું જોઈએ. લખવું એટલે શું? લખવું એટલે મરણ પામવું, ગળે ઘંટીનું પડ બાંધીને કાગળની સફેદાઈમાં તરવું, કહેવતોના તોરણોથી ભાષાને શણગારવી, મૃત સમયની મોંઢામોઢ થવું, અનાથ ‘ળ’ અને ‘ણ’ને ગળે વળગાડવા, ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવવી વગેરે વાત આ લઘુકાવ્યોમાં વ્યક્ત થાય છે.
૨૦૨૪માં આવેલા કાવ્યસંગ્રહ લખવું એટલે કે<ref>આ સંગ્રહને ગાંધીનગર સાહિત્યસભાના દીપોત્સવ અંકમાં ‘શબ્દ ચાલીસા’ પ્રકાશીત થયા હતા એના અનુસંધાનમાં જોઈ શકાય.</ref>...ને બાબુ સુથાર મુક્ત ‘અર્થતંત્રના પ્રભાવ હેઠળ’ ‘કાવ્યાનુભવમાં accelerationનો મહિમા’ થવા લાગ્યો છે એનો ‘પ્રતિકાર કરવાના પ્રયાસ’ રૂપે મૂકે છે એ નોંધવું જોઈએ. લખવું એટલે શું? લખવું એટલે મરણ પામવું, ગળે ઘંટીનું પડ બાંધીને કાગળની સફેદાઈમાં તરવું, કહેવતોના તોરણોથી ભાષાને શણગારવી, મૃત સમયની મોંઢામોઢ થવું, અનાથ ‘ળ’ અને ‘ણ’ને ગળે વળગાડવા, ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવવી વગેરે વાત આ લઘુકાવ્યોમાં વ્યક્ત થાય છે.
અહીં ક્યાંક ગુરુને પણ પ્રશ્ન છે કે ‘લખવું એટલે શું?’ ગુરુ જવાબ આપે છેઃ ‘લખવું એટલે/બીજમાં વૃક્ષને બદલે/નિસરણી જોવી/અને એ નિસરણી પર ચડી/ ‘બીજને તળિયે જવું’/ ‘બીજને તળિયે શું હોય ગુરુ’/ ‘બીજી નિસરણી.’
અહીં ક્યાંક ગુરુને પણ પ્રશ્ન છે કે ‘લખવું એટલે શું?’ ગુરુ જવાબ આપે છેઃ ‘લખવું એટલે/બીજમાં વૃક્ષને બદલે/નિસરણી જોવી/અને એ નિસરણી પર ચડી/ ‘બીજને તળિયે જવું’/ ‘બીજને તળિયે શું હોય ગુરુ’/ ‘બીજી નિસરણી.’
આપણે વૃક્ષમાંથી બીજ લેવાને બદલે નિસરણી બનાવતા થઈ ગયા છીએ એવા પર્યાવરણીય સંદર્ભની સાથે પૂરોગામી/પૂર્વસુરિના પ્રતીકરૂપે પણ નિસરણીને જોઈ શકાય. નિસરણીનું પ્રતીક બાબુ સુથારના એકાધીક કાવ્યોમાં જોવા મળે છે એ નોંધવું જોઈએ. નિસરણી વડે ચડવાનું હોય અને ઊતરવાનું હોય પણ સાથે લઈ જવાની ન હોય. એ એક આધાર માત્ર છે. એનાથી મુક્ત થવું અનિવાર્ય છે અન્યથા એનો ભાર લાગે. કોઈ પણ સર્જક પૂરોગામીનો પ્રભાવ ઝીલે પણ અમુક સમય પછી એમાંથી બહાર નીકળવું પડે, નહીં તો એ પુનરાવર્તન કર્યે જશે અને એનું સર્જકત્વ કેવળ પડઘા બનીને રહેશે.
આપણે વૃક્ષમાંથી બીજ લેવાને બદલે નિસરણી બનાવતા થઈ ગયા છીએ એવા પર્યાવરણીય સંદર્ભની સાથે પૂરોગામી/પૂર્વસુરિના પ્રતીકરૂપે પણ નિસરણીને જોઈ શકાય. નિસરણીનું પ્રતીક બાબુ સુથારના એકાધીક કાવ્યોમાં જોવા મળે છે એ નોંધવું જોઈએ. નિસરણી વડે ચડવાનું હોય અને ઊતરવાનું હોય પણ સાથે લઈ જવાની ન હોય. એ એક આધાર માત્ર છે. એનાથી મુક્ત થવું અનિવાર્ય છે અન્યથા એનો ભાર લાગે. કોઈ પણ સર્જક પૂરોગામીનો પ્રભાવ ઝીલે પણ અમુક સમય પછી એમાંથી બહાર નીકળવું પડે, નહીં તો એ પુનરાવર્તન કર્યે જશે અને એનું સર્જકત્વ કેવળ પડઘા બનીને રહેશે.
Line 91: Line 92:
અહીં સંપાદનમાં લીધેલાં કાવ્યો કવિના સમગ્ર ભાવવિશ્વને સમજાવવામાં ઉપયોગી બને એ હેતુ રહેલો છે. બાબુ સુથાર જુદી તરાહથી લખતા સર્જક છે અને સમયાંતરે પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કરતા રહે છે. એમનાં કાવ્યોમાં ભાવકને અપેક્ષિત સૌંદર્ય કદાચ કોઈને ન દેખાય. કારણ કે મોટા ભાગે સાહિત્ય વિશેની આપણી સમજણ પ્રમાણે સાહિત્ય અર્થવાહક અને સૌંદર્યવાહક એમ બે પાસાં ધરાવતું હોવું જોઈએ. પણ કવિ આ વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે. વાસ્તવમાં અસ્તિત્વ ન ધરાવતા તદ્દન નવા વાસ્તવની શોધની મથામણને કેન્દ્રમાં રાખી વર્તમાન ઐતિહાસિક ઘટના અને સંસ્કૃતિને કારણે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ અને તેની સામે લાચાર માનવના સંયોગોની પ્રતિક્રિયારૂપે જન્મેલું તેમનું કાવ્યજગત સર્વથા આત્મલક્ષી અને અંતર્મુખી છે. જેમ વેરવિખેર લાગતાં સ્વપ્નમાં સ્થળકાળના બંધન ન હોય, અસંબદ્ધ લાગતી વિગતો હોવા છતાં તેમાં એક પ્રકારની તર્કબદ્ધતા હોય તેમ સર્જનપ્રક્રિયામાં પણ બનતું હોય છે. તંદ્રા, સ્વપ્ન, જાગૃતિ, વાસ્તવ, અતિવાસ્તવ, સ્વૈરકલ્પના, મિથ, સનાતન માનવલાગણીઓ, શબ્દો-વાક્યોના મોન્તાજકૉલાજ, અતીતરાગ વગેરેથી ખચિત બાબુ સુથારના કાવ્યોની સૃષ્ટિ અનેક અંગત અને બિનગંત સંદર્ભો સાથે લઈને ચાલે છે. આ સંદર્ભોથી જો ભાવક પૂરતો પરિચિત ન હોય તો કૃતિ પામવામાં વ્યવધાન અનુભવે એવી સંભાવના નકારી શકાય એમ નથી. ભૂલાતું જતું એક જગત એના સમગ્ર સાથે ઉપસ્થિત છે. મધ્યકાલીન સંતકવિઓ, નરસિંહ, મીરાં, અખો, ગંગાસતી, બોડાણા, ધીરોભગતની સાથે રાવજી પટેલ પણ આવે. ન્યુટનની સાથે, સરરીઅલિસ્ટ ચિત્રકાર ફ્રાન્સિસ બેકન, વાન હોખ, માર્શલ દુશેમ, પાબ્લો નેરુદા પણ હોય.... અહીં આ બધાની અથડામણ છે. વિજ્ઞાન અને કલાની પ્રગતિ માણસને વધુ એકલો બનાવે છે/પાડે છે. અને એટલે એ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે સેતુ સ્થાપવાના પ્રયત્નો કરે છે. દરેક માણસમાં રહેલો noble savage કવિમાં વિશેષરૂપે હોય છે જે એની સર્જકતા અને અતીતરાગને વધુ તીવ્ર બનાવે. આપણું સાહિત્ય, આપણી ભાષા આ જગત સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેમણે આલેખેલું તળપદ-ગ્રામીણ જીવનનું સ્મૃતિવિશ્વ તેમના કાવ્યવિશ્વને વધુ સમૃદ્ધ અને સભર બનાવે છે. બાબુ સુથારની કાવ્યસૃષ્ટિમાં સતત સાહિત્ય, ભાષા, જોડણી, સમાજ, રાજકારણ, રાજનેતાઓ, ધર્મ ઇત્યાદિની જિકર પુનરાવર્તન પામીને ય થયા કરે છે. જો કે પુનરાવર્તન વિશે એ કહે છે કે હું કેટલાંક પુનરાવર્તનો જાણીજોઈને કરતો હોઉં છું. એનું પણ એક કાવ્યશાસ્ત્ર હોય છે. રાજકારણ પણ હોય છે. ભલે. આપણે એમની પાસેથી પુનરાવર્તનના કાવ્યશાસ્ત્રની અપેક્ષા રાખીએ.
અહીં સંપાદનમાં લીધેલાં કાવ્યો કવિના સમગ્ર ભાવવિશ્વને સમજાવવામાં ઉપયોગી બને એ હેતુ રહેલો છે. બાબુ સુથાર જુદી તરાહથી લખતા સર્જક છે અને સમયાંતરે પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કરતા રહે છે. એમનાં કાવ્યોમાં ભાવકને અપેક્ષિત સૌંદર્ય કદાચ કોઈને ન દેખાય. કારણ કે મોટા ભાગે સાહિત્ય વિશેની આપણી સમજણ પ્રમાણે સાહિત્ય અર્થવાહક અને સૌંદર્યવાહક એમ બે પાસાં ધરાવતું હોવું જોઈએ. પણ કવિ આ વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે. વાસ્તવમાં અસ્તિત્વ ન ધરાવતા તદ્દન નવા વાસ્તવની શોધની મથામણને કેન્દ્રમાં રાખી વર્તમાન ઐતિહાસિક ઘટના અને સંસ્કૃતિને કારણે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ અને તેની સામે લાચાર માનવના સંયોગોની પ્રતિક્રિયારૂપે જન્મેલું તેમનું કાવ્યજગત સર્વથા આત્મલક્ષી અને અંતર્મુખી છે. જેમ વેરવિખેર લાગતાં સ્વપ્નમાં સ્થળકાળના બંધન ન હોય, અસંબદ્ધ લાગતી વિગતો હોવા છતાં તેમાં એક પ્રકારની તર્કબદ્ધતા હોય તેમ સર્જનપ્રક્રિયામાં પણ બનતું હોય છે. તંદ્રા, સ્વપ્ન, જાગૃતિ, વાસ્તવ, અતિવાસ્તવ, સ્વૈરકલ્પના, મિથ, સનાતન માનવલાગણીઓ, શબ્દો-વાક્યોના મોન્તાજકૉલાજ, અતીતરાગ વગેરેથી ખચિત બાબુ સુથારના કાવ્યોની સૃષ્ટિ અનેક અંગત અને બિનગંત સંદર્ભો સાથે લઈને ચાલે છે. આ સંદર્ભોથી જો ભાવક પૂરતો પરિચિત ન હોય તો કૃતિ પામવામાં વ્યવધાન અનુભવે એવી સંભાવના નકારી શકાય એમ નથી. ભૂલાતું જતું એક જગત એના સમગ્ર સાથે ઉપસ્થિત છે. મધ્યકાલીન સંતકવિઓ, નરસિંહ, મીરાં, અખો, ગંગાસતી, બોડાણા, ધીરોભગતની સાથે રાવજી પટેલ પણ આવે. ન્યુટનની સાથે, સરરીઅલિસ્ટ ચિત્રકાર ફ્રાન્સિસ બેકન, વાન હોખ, માર્શલ દુશેમ, પાબ્લો નેરુદા પણ હોય.... અહીં આ બધાની અથડામણ છે. વિજ્ઞાન અને કલાની પ્રગતિ માણસને વધુ એકલો બનાવે છે/પાડે છે. અને એટલે એ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે સેતુ સ્થાપવાના પ્રયત્નો કરે છે. દરેક માણસમાં રહેલો noble savage કવિમાં વિશેષરૂપે હોય છે જે એની સર્જકતા અને અતીતરાગને વધુ તીવ્ર બનાવે. આપણું સાહિત્ય, આપણી ભાષા આ જગત સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેમણે આલેખેલું તળપદ-ગ્રામીણ જીવનનું સ્મૃતિવિશ્વ તેમના કાવ્યવિશ્વને વધુ સમૃદ્ધ અને સભર બનાવે છે. બાબુ સુથારની કાવ્યસૃષ્ટિમાં સતત સાહિત્ય, ભાષા, જોડણી, સમાજ, રાજકારણ, રાજનેતાઓ, ધર્મ ઇત્યાદિની જિકર પુનરાવર્તન પામીને ય થયા કરે છે. જો કે પુનરાવર્તન વિશે એ કહે છે કે હું કેટલાંક પુનરાવર્તનો જાણીજોઈને કરતો હોઉં છું. એનું પણ એક કાવ્યશાસ્ત્ર હોય છે. રાજકારણ પણ હોય છે. ભલે. આપણે એમની પાસેથી પુનરાવર્તનના કાવ્યશાસ્ત્રની અપેક્ષા રાખીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''નોંધ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2