સાહિત્યિક તથ્યોની માવજત/ત્રણ નોંધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 58: Line 58:
ચાતુરીયુક્ત શૃંગારવિહારના નિરૂપણને કારણે આ પદમાળાને ‘ચાતુરી’ નામ મળ્યું હોય એ અનુમાન તમને તર્કસંગત લાગતું નથી, કેમકે એમાં રાધા-કૃષ્ણની યુક્તિ-પ્રયુક્તિ, છલ, રમત કે બૌદ્ધિક ઉન્મેષો જોવા મળતાં નથી, જેવા દયારામના ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો’ જેવા પદમાં જોવા મળે છે (જોકે આ જાતની ઉક્તિ નરસિંહમાં અન્યત્ર મળે છે ખરી). તમે ‘ચાતુરી’ એ સ્વરૂપગત સંજ્ઞા હોવાનું અર્થઘટન કર્યું છે, કેમકે એની રચનામાં ઢાળ અને ઊથલો આવે છે તે ઉપરાંત ઢાળના પ્રારંભમાં આગળની પંક્તિના ઉત્તરાર્ધના અંશનું પુનરાવર્તન થાય એ જાતનું કવિકૌશલ પણ જોવા મળે છે.
ચાતુરીયુક્ત શૃંગારવિહારના નિરૂપણને કારણે આ પદમાળાને ‘ચાતુરી’ નામ મળ્યું હોય એ અનુમાન તમને તર્કસંગત લાગતું નથી, કેમકે એમાં રાધા-કૃષ્ણની યુક્તિ-પ્રયુક્તિ, છલ, રમત કે બૌદ્ધિક ઉન્મેષો જોવા મળતાં નથી, જેવા દયારામના ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો’ જેવા પદમાં જોવા મળે છે (જોકે આ જાતની ઉક્તિ નરસિંહમાં અન્યત્ર મળે છે ખરી). તમે ‘ચાતુરી’ એ સ્વરૂપગત સંજ્ઞા હોવાનું અર્થઘટન કર્યું છે, કેમકે એની રચનામાં ઢાળ અને ઊથલો આવે છે તે ઉપરાંત ઢાળના પ્રારંભમાં આગળની પંક્તિના ઉત્તરાર્ધના અંશનું પુનરાવર્તન થાય એ જાતનું કવિકૌશલ પણ જોવા મળે છે.
આ લખતી વખતે તમે આખ્યાનનાં ઢાળ-ઊથલો-વલણને યાદ કર્યાં છે, પણ એ કદાચ તમારા લક્ષમાં આવ્યું નથી કે તમે દર્શાવેલી આવર્તનની શૈલી આખ્યાનના રચનાબંધમાં અનિવાર્યપણે સ્વીકારાયેલી શૈલી છે. હું કડવાબંધ આખ્યાનના સૌ પ્રથમ કવિ ભાલણની ‘કાદંબરી’માંથી જ દાખલા આપું, જેથી આ રીતિ કડવાબંધના આરંભથી જ ઘડાયેલી હતી એની ખાતરી થાય.
આ લખતી વખતે તમે આખ્યાનનાં ઢાળ-ઊથલો-વલણને યાદ કર્યાં છે, પણ એ કદાચ તમારા લક્ષમાં આવ્યું નથી કે તમે દર્શાવેલી આવર્તનની શૈલી આખ્યાનના રચનાબંધમાં અનિવાર્યપણે સ્વીકારાયેલી શૈલી છે. હું કડવાબંધ આખ્યાનના સૌ પ્રથમ કવિ ભાલણની ‘કાદંબરી’માંથી જ દાખલા આપું, જેથી આ રીતિ કડવાબંધના આરંભથી જ ઘડાયેલી હતી એની ખાતરી થાય.
{{Poem2Close}}
{{Block center|<poem>કડવું ૨
{{Block center|<poem>કડવું ૨
::હવિ સંક્ષેપિ કથા કહૂં, ઉપમા કેટલીએક ગ્રહૂં,
:હવિ સંક્ષેપિ કથા કહૂં, ઉપમા કેટલીએક ગ્રહૂં,
::જે લહૂં બુદ્ધિ પ્રમાણિ માહરી રે.
:જે લહૂં બુદ્ધિ પ્રમાણિ માહરી રે.
ઢાળ
ઢાળ
::માહારી બુદ્ધિ પ્રમાણિ બોલૂં થોડૂં થોડૂં સાર.
:માહારી બુદ્ધિ પ્રમાણિ બોલૂં થોડૂં થોડૂં સાર.
કડવું ૩
કડવું ૩
::તિહાર પછી મહૂરતમાત્ર જી, ઈક વૃહંદલ તે વૃદ્ધગાત્રજી
:તિહાર પછી મહૂરતમાત્ર જી, ઈક વૃહંદલ તે વૃદ્ધગાત્રજી
ઢાળ
ઢાળ
::વૃદ્ધગાત્ર કંચુકી, પિહિર્યું શ્વેત અંબર સાર.</poem>}}
:વૃદ્ધગાત્ર કંચુકી, પિહિર્યું શ્વેત અંબર સાર.</poem>}}
{{Poem2Open}}
નરસિંહની ચાતુરીઓમાં ઢાળબંધની સર્વમાન્ય પદ્ધતિ જોવા મળે છે એટલું જ કહી શકાય. એમાં કોઈ વિશેષ કવિકર્મગત ચાતુરી નથી. એટલે ‘ચાતુરી’ને સ્વરૂપગત સંજ્ઞા તરીકે જોવાનું મુશ્કેલ બની જાય છે. તમે પોતે લોકસાહિત્યના છકડિયા આદિ કાવ્યપ્રકારોમાં જોવા મળતી શબ્દોનું આવર્તન કરવાની આ રીતિની નોંધ લીધી જ છે. એ દૃષ્ટિએ પણ ચાતુરીઓનું એ વિશિષ્ટ લક્ષણ હોવાનું કહેવાય તેમ નથી.
નરસિંહની ચાતુરીઓમાં ઢાળબંધની સર્વમાન્ય પદ્ધતિ જોવા મળે છે એટલું જ કહી શકાય. એમાં કોઈ વિશેષ કવિકર્મગત ચાતુરી નથી. એટલે ‘ચાતુરી’ને સ્વરૂપગત સંજ્ઞા તરીકે જોવાનું મુશ્કેલ બની જાય છે. તમે પોતે લોકસાહિત્યના છકડિયા આદિ કાવ્યપ્રકારોમાં જોવા મળતી શબ્દોનું આવર્તન કરવાની આ રીતિની નોંધ લીધી જ છે. એ દૃષ્ટિએ પણ ચાતુરીઓનું એ વિશિષ્ટ લક્ષણ હોવાનું કહેવાય તેમ નથી.
તમે ‘ચાતુરી’નો વસ્તુગત અર્થ ઘણો સીમિત કરો છો એમ લાગે છે, જેમાં યુક્તિપ્રયુક્તિ કે છલ કે બૌદ્ધિક રમતનો જ સમાવેશ થાય. રાધા દીપક ઓલવી નાખે ત્યારે કૃષ્ણ હાથમાં મણિ ધરી પ્રકાશ કરે – એમાં પણ તમને ચાતુરીની યુક્તિપ્રયુક્તિ દેખાતી નથી. ચાતુરી એટલે પ્રવીણતા, વિદગ્ધતા, કળાકૌશલ એટલો જ અર્થ કરીએ તો કેમ ન ચાલે? અહીં કામક્રીડાની કળાને જ ચાતુરી કહી હોય એમ માનવા માટે પૂરતાં કારણો છે. નાયક-નાયિકા માટે ચતુર-ચતુરા, અતિનિપુણ નાગર-નાગરી, પ્રવીણ ચતુરસુજાણ. એ શબ્દો વપરાયા છે કે એમનાં ચાતુરી, કળા, કેલકળા કે કામકળા, કૌતુક, રતિવિલાસવિનોદનો ઉલ્લેખ થયો છે અને કાવ્યગત વર્ણનને વિહારચરિત્ર-વિનોદલીલાના વર્ણન તરીકે ઓળખાવ્યું છે. ‘દાણલીલાચાતુરીનો ગરબો’ કે ‘વ્યવહારચાતુરીનો ગરબો’ જેવી તમે નિર્દેશેલી દયારામની કૃતિઓ પણ એવું જ બતાવે કે (૧) ‘ચાતુરી’ એ વિષયલક્ષી સંજ્ઞા છે, સ્વરૂપલક્ષી નહીં અને (૨) ચાતુરીનો સંકુચિત અર્થ નથી, એમાં સર્વે પ્રકારની વિદગ્ધતા ને રસિકતાનો સમાવેશ થાય છે.
તમે ‘ચાતુરી’નો વસ્તુગત અર્થ ઘણો સીમિત કરો છો એમ લાગે છે, જેમાં યુક્તિપ્રયુક્તિ કે છલ કે બૌદ્ધિક રમતનો જ સમાવેશ થાય. રાધા દીપક ઓલવી નાખે ત્યારે કૃષ્ણ હાથમાં મણિ ધરી પ્રકાશ કરે – એમાં પણ તમને ચાતુરીની યુક્તિપ્રયુક્તિ દેખાતી નથી. ચાતુરી એટલે પ્રવીણતા, વિદગ્ધતા, કળાકૌશલ એટલો જ અર્થ કરીએ તો કેમ ન ચાલે? અહીં કામક્રીડાની કળાને જ ચાતુરી કહી હોય એમ માનવા માટે પૂરતાં કારણો છે. નાયક-નાયિકા માટે ચતુર-ચતુરા, અતિનિપુણ નાગર-નાગરી, પ્રવીણ ચતુરસુજાણ. એ શબ્દો વપરાયા છે કે એમનાં ચાતુરી, કળા, કેલકળા કે કામકળા, કૌતુક, રતિવિલાસવિનોદનો ઉલ્લેખ થયો છે અને કાવ્યગત વર્ણનને વિહારચરિત્ર-વિનોદલીલાના વર્ણન તરીકે ઓળખાવ્યું છે. ‘દાણલીલાચાતુરીનો ગરબો’ કે ‘વ્યવહારચાતુરીનો ગરબો’ જેવી તમે નિર્દેશેલી દયારામની કૃતિઓ પણ એવું જ બતાવે કે (૧) ‘ચાતુરી’ એ વિષયલક્ષી સંજ્ઞા છે, સ્વરૂપલક્ષી નહીં અને (૨) ચાતુરીનો સંકુચિત અર્થ નથી, એમાં સર્વે પ્રકારની વિદગ્ધતા ને રસિકતાનો સમાવેશ થાય છે.

Navigation menu