23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
ભાવી પદારથ ભૂપને વેઠવું છે બહુ કષ્ટ રે; | ભાવી પદારથ ભૂપને વેઠવું છે બહુ કષ્ટ રે; | ||
દ્યૂત રમવા બેઠો રાય, કીધો કલિએ ભ્રષ્ટ રે;’ | દ્યૂત રમવા બેઠો રાય, કીધો કલિએ ભ્રષ્ટ રે;’ | ||
{{right|(કડવું ૨૯, કડી ૧૪-૧૫)} | {{right|(કડવું ૨૯, કડી ૧૪-૧૫)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કળિએ પુષ્કરમાં પેસી તેની બુદ્ધિને બગાડી તેને દ્યૂત માટે પ્રેર્યો તે પહેલાં તેણે નળમાં પ્રવેશ કરી લીધાનું આખ્યાન કહે છે. તેમ છતાં ‘દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળ’ એમ નળ કહે તે હજુ તેની સદ્બુદ્ધિ સાવ હોલવાઈ ગઈ ન હતી એ બતાવે છે. પણ જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિઃની માનવીની સનાતન કરુણકથાની અલપઝલપ ઝાંખી કરાવી આખ્યાનકારે હિ્યન્ને હ્યવશોપિ સઃના જેવીદ તેની સ્થિતિ આલેખી આપણને જણાવી દીધું છે કે ‘સત્ય થયું સર્વ ફોક જી.’ ‘સત્ય’ એટલે નળનું સત્, સદ્બુદ્ધિ કે જ્ઞાનસમજણ. દમયંતીએ, નગરજનોએ અને પ્રધાને ઘણું વાર્યો પણ ‘કલિજુગે બુધ ભ્રષ્ટ જ કીધી, કહ્યું ન ધરે રાય કાન જી.’ પછી તો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ એ ગીતાવચનને જ સાચું પાડવાનું રહ્યું. | કળિએ પુષ્કરમાં પેસી તેની બુદ્ધિને બગાડી તેને દ્યૂત માટે પ્રેર્યો તે પહેલાં તેણે નળમાં પ્રવેશ કરી લીધાનું આખ્યાન કહે છે. તેમ છતાં ‘દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળ’ એમ નળ કહે તે હજુ તેની સદ્બુદ્ધિ સાવ હોલવાઈ ગઈ ન હતી એ બતાવે છે. પણ જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિઃની માનવીની સનાતન કરુણકથાની અલપઝલપ ઝાંખી કરાવી આખ્યાનકારે હિ્યન્ને હ્યવશોપિ સઃના જેવીદ તેની સ્થિતિ આલેખી આપણને જણાવી દીધું છે કે ‘સત્ય થયું સર્વ ફોક જી.’ ‘સત્ય’ એટલે નળનું સત્, સદ્બુદ્ધિ કે જ્ઞાનસમજણ. દમયંતીએ, નગરજનોએ અને પ્રધાને ઘણું વાર્યો પણ ‘કલિજુગે બુધ ભ્રષ્ટ જ કીધી, કહ્યું ન ધરે રાય કાન જી.’ પછી તો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ એ ગીતાવચનને જ સાચું પાડવાનું રહ્યું. | ||