23,710
edits
(inverted comas corrected) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|(૫) ઉત્કૃષ્ટતાનો ઉપાસક|}} | {{Heading|(૫) ઉત્કૃષ્ટતાનો ઉપાસક|}} | ||
{{Block center|'''<poem>શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમે | |||
{{Block center|<poem>શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમે | |||
બુદ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે ! | બુદ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે ! | ||
રમ્ય રમ્યતર રમ્યતમે | રમ્ય રમ્યતર રમ્યતમે | ||
કલ્પના રમતિયાળ રમે !</poem>}} | કલ્પના રમતિયાળ રમે !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
If we are artists we must spend our lives in a continual striving after perfection, though in so doing we lose something we have already won. George Moore ભર ઉનાળો ચાલી રહ્યો છે. અમદાવાદની દર ઉનાળે પાંચસાત માણસોને માર્યા વિના ન રહે એવી સખત ગરમી વરસી રહી છે. સાંજના છ સુધી ઘર બહાર પગ મૂકવાનું અને રાતના દસ સુધી ચિત્તની એકાગ્રતા માંગે એવું કશું ગંભીર કામ કરવાનું કોઈને મન ન થાય એવી આ વસમી મોસમમાં ખાડિયામાં આવેલી ગોટીની શેરીમાં ચાર માળના એક મકાનને છેક ઉપલે માળ એક ચિત્રકાર કામ કરી રહ્યો છે. એ ચોથે મજલે બાજૂમાં અગાશીવાળો એક નાનકડો અલગ ખંડ છે. ખંડ સાવ સાદો છે ભોંયતળિયે આજકાલની મનોહર રંગબેરંગી લાદી, પથ્થર કે કંઈ નથી, પણ જૂની ઢબનું લીપણ છે. એનું છાપરું પણ આ બળતા ઉનાળામાં ધગધગી રહેલા, ગુજરાતમાં હવે સર્વવ્યાપી બની ગયેલા પતરાનું છે, એટલે એ પણ ચારે બાજૂથી વરસી રહેલી ગરમીમાં ઉમેરો કરી રહેલાં પંચાગ્નિમાં ખૂટતા પાંચમા અગ્નિનું કામ કરી રહેલ છે. આ પંચાગ્નિની ધૂણી વચ્ચે રહીને એ ચિત્રકાર પોતાનું ચિત્રકામ કરી રહ્યો છે. ખંડમાં રાચરચીલું નામનું જ છે, પણ જ્યાં જુઓ ત્યાં નાનાંમોટાં ચિત્રો પડેલાં છે. એક ખૂણામાં ચાણક્ય એના વિરોધી રાક્ષસને ચન્દ્રગુપ્તનું અમાત્યપદ સ્વીકારવાનું સમજાવી એ પદના ચિહ્નરૂપ શસ્ત્ર આપી રહ્યો છે એ દૃશ્ય ચીતરેલું પડ્યું છે. એની બાજૂમાં જયેષ્ઠા કનિષ્ઠાની જોડી એક જ આસન પર બેઠી છે તેમાંથી એકનાં પાછળથી છાનામાના આવી ચક્ષુ દબાવી બીજીને રસભર ચૂમી રહેલા દક્ષિણ નાયકનું ચિત્ર છે, તો સામી ભીંતે માનમાં મરડાઈને પ્રીતમને તરછોડતાં શું તરછોડી પછી પેટ ભરીને પસ્તાતી અને લતાકુંજમાં બેસીને ચોધાર આંસુએ રડતી રાધાને ‘બહુ ડાહ્યલી શું થા છે? મરડાઇશ તો પડી રહીશ એકલી', એમ કહેતી સખીનું ચિત્ર આલેખેલું છે અને તેની પડખે પુરુરવા આંખો મીંચીને ઉર્વશીને ભેટી ‘અહાહા! કેવી ટાઢક વળે છે?' એવો ઉદ્ગાર કરી રહ્યો છે એ પ્રસંગ મૂર્ત કરેલો છે. એની પાસે વળી ઉદયન વાસવદત્તાને વિણાવાદનનું શિક્ષણ આપી રહ્યો છે એ પ્રસંગ દોરેલો છે. તો ભીંતની મધ્યમાં ઊંડા ઘોર અરણ્યમાં એક બ્રાહ્મણ કુટુંબ પાછળ પડી તેમાં ત્રણમાંથી એક પુત્રની માંગણી કરી રહેલા, ફગફગતા જતુવર્ણ બાબરાવાળા ઘટોત્કચની છબી પડી છે. આમ આઠ નવ ચિત્રો ભીતને અઢેલીને ચારે તરફ મૂકેલાં જોવામાં આવે છે. આ બધાં ચિત્રો સુંદર છે, તેને કોઈપણ કલારસિક આવીને જુએ કે તરત તેનું ચિત્ત હરી લે એવા કૌશલ્યપૂર્વક આલેખાયાં છે, છતાં ઉત્કૃષ્ટતાના આ આશકને એનાથી હજુ પૂરો સન્તોપ થતો નથી. અને તો જે સુન્દર છે તેને સુન્દરતર અને સુન્દરતમ બનાવવાં છે, અને તેથી આ ચિત્રોમાં ક્યાં શા ફેરફાર કરવાથી એની સુન્દરતામાં વૃદ્ધિ થાય એનું જ અખંડ ચિન્તન કરતો એ હાથમા પીછી લઈને આમતેમ ઘૂમી રહ્યો છે, અને આંહી એક રેખા આછી હતી તેને ઉપસાવી રહ્યો છે, ત્યાં રંગની ભભક વધુ પડતી હતી તેને સરખી કરી રહ્યો છે, આ મૂર્તિનો અંગમરોડ કંઇક અસ્વાભાવિક હતો તેને સ્વાભાવિક કરી રહ્યો છે, અને એમ પોતાનાં ચિત્રો ને પહેલાં કરતાં વિશેષ સુન્દર જ નહિ પણ ઉત્કૃષ્ટતામાં પોતાના આદર્શની બને તેટલાં નિકટ લાવવા એ આવા ધમધખતા બપોરે પણ નીતરતે પરસેવે બાંયો ચડાવીને ભારે મહેનત કરી રહ્યો છે. | If we are artists we must spend our lives in a continual striving after perfection, though in so doing we lose something we have already won. George Moore ભર ઉનાળો ચાલી રહ્યો છે. અમદાવાદની દર ઉનાળે પાંચસાત માણસોને માર્યા વિના ન રહે એવી સખત ગરમી વરસી રહી છે. સાંજના છ સુધી ઘર બહાર પગ મૂકવાનું અને રાતના દસ સુધી ચિત્તની એકાગ્રતા માંગે એવું કશું ગંભીર કામ કરવાનું કોઈને મન ન થાય એવી આ વસમી મોસમમાં ખાડિયામાં આવેલી ગોટીની શેરીમાં ચાર માળના એક મકાનને છેક ઉપલે માળ એક ચિત્રકાર કામ કરી રહ્યો છે. એ ચોથે મજલે બાજૂમાં અગાશીવાળો એક નાનકડો અલગ ખંડ છે. ખંડ સાવ સાદો છે ભોંયતળિયે આજકાલની મનોહર રંગબેરંગી લાદી, પથ્થર કે કંઈ નથી, પણ જૂની ઢબનું લીપણ છે. એનું છાપરું પણ આ બળતા ઉનાળામાં ધગધગી રહેલા, ગુજરાતમાં હવે સર્વવ્યાપી બની ગયેલા પતરાનું છે, એટલે એ પણ ચારે બાજૂથી વરસી રહેલી ગરમીમાં ઉમેરો કરી રહેલાં પંચાગ્નિમાં ખૂટતા પાંચમા અગ્નિનું કામ કરી રહેલ છે. આ પંચાગ્નિની ધૂણી વચ્ચે રહીને એ ચિત્રકાર પોતાનું ચિત્રકામ કરી રહ્યો છે. ખંડમાં રાચરચીલું નામનું જ છે, પણ જ્યાં જુઓ ત્યાં નાનાંમોટાં ચિત્રો પડેલાં છે. એક ખૂણામાં ચાણક્ય એના વિરોધી રાક્ષસને ચન્દ્રગુપ્તનું અમાત્યપદ સ્વીકારવાનું સમજાવી એ પદના ચિહ્નરૂપ શસ્ત્ર આપી રહ્યો છે એ દૃશ્ય ચીતરેલું પડ્યું છે. એની બાજૂમાં જયેષ્ઠા કનિષ્ઠાની જોડી એક જ આસન પર બેઠી છે તેમાંથી એકનાં પાછળથી છાનામાના આવી ચક્ષુ દબાવી બીજીને રસભર ચૂમી રહેલા દક્ષિણ નાયકનું ચિત્ર છે, તો સામી ભીંતે માનમાં મરડાઈને પ્રીતમને તરછોડતાં શું તરછોડી પછી પેટ ભરીને પસ્તાતી અને લતાકુંજમાં બેસીને ચોધાર આંસુએ રડતી રાધાને ‘બહુ ડાહ્યલી શું થા છે? મરડાઇશ તો પડી રહીશ એકલી', એમ કહેતી સખીનું ચિત્ર આલેખેલું છે અને તેની પડખે પુરુરવા આંખો મીંચીને ઉર્વશીને ભેટી ‘અહાહા! કેવી ટાઢક વળે છે?' એવો ઉદ્ગાર કરી રહ્યો છે એ પ્રસંગ મૂર્ત કરેલો છે. એની પાસે વળી ઉદયન વાસવદત્તાને વિણાવાદનનું શિક્ષણ આપી રહ્યો છે એ પ્રસંગ દોરેલો છે. તો ભીંતની મધ્યમાં ઊંડા ઘોર અરણ્યમાં એક બ્રાહ્મણ કુટુંબ પાછળ પડી તેમાં ત્રણમાંથી એક પુત્રની માંગણી કરી રહેલા, ફગફગતા જતુવર્ણ બાબરાવાળા ઘટોત્કચની છબી પડી છે. આમ આઠ નવ ચિત્રો ભીતને અઢેલીને ચારે તરફ મૂકેલાં જોવામાં આવે છે. આ બધાં ચિત્રો સુંદર છે, તેને કોઈપણ કલારસિક આવીને જુએ કે તરત તેનું ચિત્ત હરી લે એવા કૌશલ્યપૂર્વક આલેખાયાં છે, છતાં ઉત્કૃષ્ટતાના આ આશકને એનાથી હજુ પૂરો સન્તોપ થતો નથી. અને તો જે સુન્દર છે તેને સુન્દરતર અને સુન્દરતમ બનાવવાં છે, અને તેથી આ ચિત્રોમાં ક્યાં શા ફેરફાર કરવાથી એની સુન્દરતામાં વૃદ્ધિ થાય એનું જ અખંડ ચિન્તન કરતો એ હાથમા પીછી લઈને આમતેમ ઘૂમી રહ્યો છે, અને આંહી એક રેખા આછી હતી તેને ઉપસાવી રહ્યો છે, ત્યાં રંગની ભભક વધુ પડતી હતી તેને સરખી કરી રહ્યો છે, આ મૂર્તિનો અંગમરોડ કંઇક અસ્વાભાવિક હતો તેને સ્વાભાવિક કરી રહ્યો છે, અને એમ પોતાનાં ચિત્રો ને પહેલાં કરતાં વિશેષ સુન્દર જ નહિ પણ ઉત્કૃષ્ટતામાં પોતાના આદર્શની બને તેટલાં નિકટ લાવવા એ આવા ધમધખતા બપોરે પણ નીતરતે પરસેવે બાંયો ચડાવીને ભારે મહેનત કરી રહ્યો છે. | ||
| Line 22: | Line 21: | ||
{{gap}}(ડ) મદમાં ફૂલી, મધુમાં ડુલી, ભૂલી ઊતાર જીવ ખુએ નૃપસેવક, મ્હાવત ને ખેલાડી સરપનો, સૌએ. (છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૭)</ref> આમ અનુવાદની એક આવૃત્તિ છપાઈ ન રહી હોય ત્યાં તો ઉત્કૃષ્ટતાની એમની ઉપાસનાનો પાછો આરંભ થઈ જ ચૂક્યો હોય અને જેમ જેમ નવી આવૃત્તિ થતી જાય તેમ તેમ એમાં નવા સુધારા દાખલ થતા જ જાય. આ સુધારા કેવળ ગ્રન્થાન્તર્ગત ગદ્યપદ્યભાગ પૂરતા હોય એમ પણ માનવું નહિ. એ તો એનાં નામ, મુખપૃષ્ઠ પરનું સૂત્રવાક્ય, પ્રસ્તાવના, ઉપોદ્ધાત આદિ બહિરંગથી માંડી ગદ્યપદ્યાદિ અંતરંગ સુધી ઠેઠ પહોંચી જાય. દૃષ્ટાંત રૂપે એમની પહેલી જ કૃતિ લ્યો. પહેલી આવૃત્તિમાં એનું નામ ‘મુદ્રારાક્ષસ નાટક' એમ છે તેનું ત્રીજી આવૃત્તિમાં ‘મ્હોરે મ્હાત'માં નાટકનું વસ્તુ સંક્ષેપમાં સારી રીતે સૂચવાઈ જાય છે, એટલે બીજો કોઈ સાહિત્યકાર હોત તો એનાથી સન્તુષ્ટ રહીને એ બાબત વિશેષ વિચાર કરવાનું તે છોડી દેત. પણ કેશવલાલ ધ્રુવ એમ સન્તોષાઈ જાય એવા નથી. એટલે ત્રીજી આવૃત્તિ પછી પણ એ નામ બાબત ચિન્તન એમના ચિત્તમાં ચાલુ જ રહે છે, તથા સૂઝ્યું છે તેથી પણ સરસ નામ એ શોધ્યા જ કરે છે, અને આખરે ‘મ્હોરે મ્હાત' કરતાં પણ વિશેષ સૂચક, સરળ, ને સુન્દર નામ ‘મેળની મુદ્રિકા' એમને જડે છે ત્યારે જ એમની સૌન્દર્યભાવનાને જંપ વળે છે૮<ref>૮. એ પછીનાં પ્રકાશનોમાં ‘વિક્રમોવયિ'નાં રૂપાન્તરો જુઓઃ-<br>(૧) ‘વિક્રમોર્વશીય નાટક’' (પહેલી આવૃત્તિ) (૨) ‘વિક્રમોર્વશીય નાટક કિવા પરાક્રમ ની પ્રસાદી' (બીજી આવૃત્તિ) (૩) ‘પરાક્રમની પ્રસાદી કિંવા વિક્રમોર્વશીય નાટક' (ત્રીજી આવૃત્તિ) અને (૪) ‘પરાક્રમની પ્રસાદી' (ચૌથી છેલ્લી આવૃત્તિ).</ref> નામ પછી નામપૃષ્ઠ પરનું બીજું અંગ લ્યો. એ જમાનાની પદ્ધતિ પ્રમાણે પોતાના દરેક ગ્રન્થના નામપૃષ્ઠ પર એ ગ્રન્થનું સ્વરૂપ સૂચવે એવી આદર્શ પંક્તિઓ કે વાકયો મૂકવાનો કેશવલાલનો રિવાજ છે. એ રિવાજ પ્રમાણે ‘મુદ્રારાક્ષસ'ની પહેલી આવૃત્તિમાં ‘કથાસરિત્સાગર'નો- | {{gap}}(ડ) મદમાં ફૂલી, મધુમાં ડુલી, ભૂલી ઊતાર જીવ ખુએ નૃપસેવક, મ્હાવત ને ખેલાડી સરપનો, સૌએ. (છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૭)</ref> આમ અનુવાદની એક આવૃત્તિ છપાઈ ન રહી હોય ત્યાં તો ઉત્કૃષ્ટતાની એમની ઉપાસનાનો પાછો આરંભ થઈ જ ચૂક્યો હોય અને જેમ જેમ નવી આવૃત્તિ થતી જાય તેમ તેમ એમાં નવા સુધારા દાખલ થતા જ જાય. આ સુધારા કેવળ ગ્રન્થાન્તર્ગત ગદ્યપદ્યભાગ પૂરતા હોય એમ પણ માનવું નહિ. એ તો એનાં નામ, મુખપૃષ્ઠ પરનું સૂત્રવાક્ય, પ્રસ્તાવના, ઉપોદ્ધાત આદિ બહિરંગથી માંડી ગદ્યપદ્યાદિ અંતરંગ સુધી ઠેઠ પહોંચી જાય. દૃષ્ટાંત રૂપે એમની પહેલી જ કૃતિ લ્યો. પહેલી આવૃત્તિમાં એનું નામ ‘મુદ્રારાક્ષસ નાટક' એમ છે તેનું ત્રીજી આવૃત્તિમાં ‘મ્હોરે મ્હાત'માં નાટકનું વસ્તુ સંક્ષેપમાં સારી રીતે સૂચવાઈ જાય છે, એટલે બીજો કોઈ સાહિત્યકાર હોત તો એનાથી સન્તુષ્ટ રહીને એ બાબત વિશેષ વિચાર કરવાનું તે છોડી દેત. પણ કેશવલાલ ધ્રુવ એમ સન્તોષાઈ જાય એવા નથી. એટલે ત્રીજી આવૃત્તિ પછી પણ એ નામ બાબત ચિન્તન એમના ચિત્તમાં ચાલુ જ રહે છે, તથા સૂઝ્યું છે તેથી પણ સરસ નામ એ શોધ્યા જ કરે છે, અને આખરે ‘મ્હોરે મ્હાત' કરતાં પણ વિશેષ સૂચક, સરળ, ને સુન્દર નામ ‘મેળની મુદ્રિકા' એમને જડે છે ત્યારે જ એમની સૌન્દર્યભાવનાને જંપ વળે છે૮<ref>૮. એ પછીનાં પ્રકાશનોમાં ‘વિક્રમોવયિ'નાં રૂપાન્તરો જુઓઃ-<br>(૧) ‘વિક્રમોર્વશીય નાટક’' (પહેલી આવૃત્તિ) (૨) ‘વિક્રમોર્વશીય નાટક કિવા પરાક્રમ ની પ્રસાદી' (બીજી આવૃત્તિ) (૩) ‘પરાક્રમની પ્રસાદી કિંવા વિક્રમોર્વશીય નાટક' (ત્રીજી આવૃત્તિ) અને (૪) ‘પરાક્રમની પ્રસાદી' (ચૌથી છેલ્લી આવૃત્તિ).</ref> નામ પછી નામપૃષ્ઠ પરનું બીજું અંગ લ્યો. એ જમાનાની પદ્ધતિ પ્રમાણે પોતાના દરેક ગ્રન્થના નામપૃષ્ઠ પર એ ગ્રન્થનું સ્વરૂપ સૂચવે એવી આદર્શ પંક્તિઓ કે વાકયો મૂકવાનો કેશવલાલનો રિવાજ છે. એ રિવાજ પ્રમાણે ‘મુદ્રારાક્ષસ'ની પહેલી આવૃત્તિમાં ‘કથાસરિત્સાગર'નો- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઉપાયરસસંસિક્તા દેશકાલોપબૃહિતા । | {{Block center|'''<poem>ઉપાયરસસંસિક્તા દેશકાલોપબૃહિતા । | ||
સેયં નીતિમહાવલ્લી કિંનામ ન ફલેત્ ફલમ્ |</poem>}} | સેયં નીતિમહાવલ્લી કિંનામ ન ફલેત્ ફલમ્ |</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ શ્લોક મૂક્યો છે. ‘મુદ્રારાક્ષસ' નાટક વાંચ્યું હશે તે દરેક સાહિત્યરસિક સ્વીકારશે કે એ નાટકનું તાત્પર્ય આ શ્લોક સચોટ રીતે સમજાવી દે છે, તેથી નાટકના મુખસૂત્રરૂપે એ બરાબર છે. એટલે બીજા કોઈ સાહિત્યકાર હોત તો તેમાં કશો યે ફેરફાર કરવાની એને જરૂર ન લાગત, પણ કેશવલાલ ધ્રુવને બીજા આવૃત્તિ વખતે એ બરાબર લાગતો નથી. શ્લોક ખોટો છે એમ નથી, નાટકનું તાત્પર્ય એ યથાર્થ રીતે સૂચવે છે એમાં પણ શંકા નથી પણ બીજી આવૃત્તિમાં કવિ અને કાવ્ય વિશે ઘણું ઘણું નવું સંશોધન રજૂ કરવામાં આવ્યું છે, તેથી એ સંશોધનની સાવધાન ચિત્તે તટસ્થ રીતે પરીક્ષા કરવાનું સૌને નિમન્ત્રણ કરવાની વિશેષ મહત્ત્વની જરૂર ઊભી થવાથી પહેલી આવૃત્તિના શ્લોકને રજા આપવી પડે છે અને તેને સ્થાને ‘Read not to believe and take for granted, but to weigh and consider' એ બેકનનું જાણીતું વાક્ય મુખસૂત્રરૂપે મૂકવામાં આવે છે. નામપૃષ્ઠથી આગળ વધી ઉપોદ્ધાત લ્યો, તો ત્યાં પણ સદંતર કાયાપલટ થઈ ગએલ જણાશે. પહેલી આવૃત્તિમાં ઉપોદ્ધાતવિભાગમાં ‘કવિ અને કાવ્ય' તથા ‘કથાસાર' ૯<ref>૯. આ કથાસાર ગદ્યલેખ તરીકે લેખકનાં ઉત્તમ લખાણોમાં મુકાય એવો છે. તેમ સામાન્ય વાચકને ખૂબ ઉપયોગી થઇ પડે એવો છે,એટલે પછીની આવૃત્તિઓમાં પણ જાળવી રાખવા જેવો હતો, પણ બીજી આવૃત્તિથી અનુવાદકનું આખું દ્રષ્ટિબિન્દુ બદલાઇ જાય છે, પોતાના અનુવાદોમાં લોકભોગ્ય સરળતાને બદલે વિદ્ધદભોગ્ય શિષ્ટતા આણવાનો એમનો આદર્શ બને છે, એટલે સામાન્ય વાચકને ઉપયોગી બને એવું આ અંગ એમણે પાછળથી જતું કર્યું લાગે છે.</ref> એમ બે લાંબા લેખો હતા, તેને સ્થાને આંહીં એક જ સુવિસ્તૃત લેખ આપવામાં આવ્યો છે અને તેમાં નાટકકાર તેમ નાટકવસ્તુ વિશે ઘણી નવી ઐતિહાસિક માહિતી રજૂ કરવામાં આવી છે. છેવટ ખુદ નાટક લ્યો, તો પહેલી અને બીજી આવૃત્તિ વચ્ચે જમીન આસમાન જેટલું અન્તર જોવામાં આવશે. પહેલી આવૃત્તિના પદ્યભાગનો અનુવાદ કવિત, રોળાવૃત્ત, ઝૂલણા, હરિગીત, સવૈયા, પદ આવશે તળપદા ગુજરાતી ભાષાના તથા વિશેષ લોકપ્રચલિત ગણાય એવા છંદોમાં મોટે ભાગે કરવામાં આવ્યો હતો, ત્યારે બીજી આવૃત્તિનો આ પદ્યભાગ નખશિખ ફરી જાય છે અને તે સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી, વસન્તતિલકા વગેરે શુદ્ધ સંસ્કૃત તથા શિષ્ટભોગ્ય છંદોમાં જ સાકાર થાય છે. આના ઉદાહરણ તરીકે બે-ત્રણ શ્લોકો લેવા જેવા છે. પ્રથમ પહેલા અંકનો દસમો શ્લોક જુઓ. પહેલી આવૃત્તિમાં એ કવિતમાં છેઃ- | એ શ્લોક મૂક્યો છે. ‘મુદ્રારાક્ષસ' નાટક વાંચ્યું હશે તે દરેક સાહિત્યરસિક સ્વીકારશે કે એ નાટકનું તાત્પર્ય આ શ્લોક સચોટ રીતે સમજાવી દે છે, તેથી નાટકના મુખસૂત્રરૂપે એ બરાબર છે. એટલે બીજા કોઈ સાહિત્યકાર હોત તો તેમાં કશો યે ફેરફાર કરવાની એને જરૂર ન લાગત, પણ કેશવલાલ ધ્રુવને બીજા આવૃત્તિ વખતે એ બરાબર લાગતો નથી. શ્લોક ખોટો છે એમ નથી, નાટકનું તાત્પર્ય એ યથાર્થ રીતે સૂચવે છે એમાં પણ શંકા નથી પણ બીજી આવૃત્તિમાં કવિ અને કાવ્ય વિશે ઘણું ઘણું નવું સંશોધન રજૂ કરવામાં આવ્યું છે, તેથી એ સંશોધનની સાવધાન ચિત્તે તટસ્થ રીતે પરીક્ષા કરવાનું સૌને નિમન્ત્રણ કરવાની વિશેષ મહત્ત્વની જરૂર ઊભી થવાથી પહેલી આવૃત્તિના શ્લોકને રજા આપવી પડે છે અને તેને સ્થાને ‘Read not to believe and take for granted, but to weigh and consider' એ બેકનનું જાણીતું વાક્ય મુખસૂત્રરૂપે મૂકવામાં આવે છે. નામપૃષ્ઠથી આગળ વધી ઉપોદ્ધાત લ્યો, તો ત્યાં પણ સદંતર કાયાપલટ થઈ ગએલ જણાશે. પહેલી આવૃત્તિમાં ઉપોદ્ધાતવિભાગમાં ‘કવિ અને કાવ્ય' તથા ‘કથાસાર' ૯<ref>૯. આ કથાસાર ગદ્યલેખ તરીકે લેખકનાં ઉત્તમ લખાણોમાં મુકાય એવો છે. તેમ સામાન્ય વાચકને ખૂબ ઉપયોગી થઇ પડે એવો છે,એટલે પછીની આવૃત્તિઓમાં પણ જાળવી રાખવા જેવો હતો, પણ બીજી આવૃત્તિથી અનુવાદકનું આખું દ્રષ્ટિબિન્દુ બદલાઇ જાય છે, પોતાના અનુવાદોમાં લોકભોગ્ય સરળતાને બદલે વિદ્ધદભોગ્ય શિષ્ટતા આણવાનો એમનો આદર્શ બને છે, એટલે સામાન્ય વાચકને ઉપયોગી બને એવું આ અંગ એમણે પાછળથી જતું કર્યું લાગે છે.</ref> એમ બે લાંબા લેખો હતા, તેને સ્થાને આંહીં એક જ સુવિસ્તૃત લેખ આપવામાં આવ્યો છે અને તેમાં નાટકકાર તેમ નાટકવસ્તુ વિશે ઘણી નવી ઐતિહાસિક માહિતી રજૂ કરવામાં આવી છે. છેવટ ખુદ નાટક લ્યો, તો પહેલી અને બીજી આવૃત્તિ વચ્ચે જમીન આસમાન જેટલું અન્તર જોવામાં આવશે. પહેલી આવૃત્તિના પદ્યભાગનો અનુવાદ કવિત, રોળાવૃત્ત, ઝૂલણા, હરિગીત, સવૈયા, પદ આવશે તળપદા ગુજરાતી ભાષાના તથા વિશેષ લોકપ્રચલિત ગણાય એવા છંદોમાં મોટે ભાગે કરવામાં આવ્યો હતો, ત્યારે બીજી આવૃત્તિનો આ પદ્યભાગ નખશિખ ફરી જાય છે અને તે સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી, વસન્તતિલકા વગેરે શુદ્ધ સંસ્કૃત તથા શિષ્ટભોગ્ય છંદોમાં જ સાકાર થાય છે. આના ઉદાહરણ તરીકે બે-ત્રણ શ્લોકો લેવા જેવા છે. પ્રથમ પહેલા અંકનો દસમો શ્લોક જુઓ. પહેલી આવૃત્તિમાં એ કવિતમાં છેઃ- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ધૂંધવાતા શોકધૂમે શત્રુઓની શ્યામાતણા | {{Block center|'''<poem>ધૂંધવાતા શોકધૂમે શત્રુઓની શ્યામાતણા | ||
સદા મુખચંદ કાળામેશ કરી દેઈને; | સદા મુખચંદ કાળામેશ કરી દેઈને; | ||
નીતિકેરી લે'રે મોહભસ્મ દ્વારદ્વાર વેર્યે | નીતિકેરી લે'રે મોહભસ્મ દ્વારદ્વાર વેર્યે | ||
| Line 34: | Line 33: | ||
જઈ નન્દવંશજ જડેથી જોઈજોઈને, | જઈ નન્દવંશજ જડેથી જોઈજોઈને, | ||
દાવાનળ પેઠ વને ક્રોધ સર્વભક્ષી શમે | દાવાનળ પેઠ વને ક્રોધ સર્વભક્ષી શમે | ||
ભક્ષ્ય ના રહ્યો-ન કાંઈ થાકી કે ધરાઈને.</poem>}} | ભક્ષ્ય ના રહ્યો-ન કાંઈ થાકી કે ધરાઈને.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિતાનું માપ લાંબું હોવાથી મૂળનું વક્તવ્ય આંહી રેલાઈ ગયું છે એટલું જ નહિ પણ મૂળની પ્રૌઢિ પણ અળપાઈ ગઈ છે. બીજી આવૃત્તિ વખતે રસિક અનુવાદક એ વાત સમજી જાય છે, એટલે એ આખા શ્લોકનો કવિતને બદલે મૂળ સંસ્કૃત કૃતિના સ્રગ્ધરામાં નવેસરથી અનુવાદ કરે છેઃ- | કવિતાનું માપ લાંબું હોવાથી મૂળનું વક્તવ્ય આંહી રેલાઈ ગયું છે એટલું જ નહિ પણ મૂળની પ્રૌઢિ પણ અળપાઈ ગઈ છે. બીજી આવૃત્તિ વખતે રસિક અનુવાદક એ વાત સમજી જાય છે, એટલે એ આખા શ્લોકનો કવિતને બદલે મૂળ સંસ્કૃત કૃતિના સ્રગ્ધરામાં નવેસરથી અનુવાદ કરે છેઃ- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પક્ષી સંભ્રાન્ત સર્વે કરી જડમૂળથી નન્દવંશે પ્રજાળી, | {{Block center|'''<poem>પક્ષી સંભ્રાન્ત સર્વે કરી જડમૂળથી નન્દવંશે પ્રજાળી, | ||
મૂઝાવી મન્ત્રિઝુંડે નયની લહરીએ મોહની ભસ્મ ડાળી, | મૂઝાવી મન્ત્રિઝુંડે નયની લહરીએ મોહની ભસ્મ ડાળી, | ||
ને શત્રુની ત્રિયાના મુખશશીની કળા શોકધુને ફિટાડી, | ને શત્રુની ત્રિયાના મુખશશીની કળા શોકધુને ફિટાડી, | ||
ના થાક્ય ભક્ષ્ય ખૂટે સહજ મુજ શમે ક્રોધનો અગ્નિ કારી. (પૃ.૬)</poem>}} | ના થાક્ય ભક્ષ્ય ખૂટે સહજ મુજ શમે ક્રોધનો અગ્નિ કારી. (પૃ.૬)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં મૂળનાં સઘનતા અને ગૌરવ અક્ષત રહ્યાં છે એ સ્પષ્ટ છે. બીજું દૃષ્ટાંત ઓગણીસમા શ્લોકનું લ્યો. પહેલી આવૃત્તિમાં એ રોળાવૃતમાં છેઃ- | આમાં મૂળનાં સઘનતા અને ગૌરવ અક્ષત રહ્યાં છે એ સ્પષ્ટ છે. બીજું દૃષ્ટાંત ઓગણીસમા શ્લોકનું લ્યો. પહેલી આવૃત્તિમાં એ રોળાવૃતમાં છેઃ- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વિધ્નભયે ડરી ઉર ક્ષુદ્રજન ન જ આરંભે, | {{Block center|'''<poem>વિધ્નભયે ડરી ઉર ક્ષુદ્રજન ન જ આરંભે, | ||
વચવાંઘાનાં વિઘ્ન નડયે આરંભી ય થંભે; | વચવાંઘાનાં વિઘ્ન નડયે આરંભી ય થંભે; | ||
પણ તમ સમ જે ઉચ્ચ પુરુષ, તે તો શત સામે | પણ તમ સમ જે ઉચ્ચ પુરુષ, તે તો શત સામે | ||
વિઘ્ન હોય, ન જ તો ય ઇષ્ટસિદ્ધિથી વિરામે. (પૃ. ૩૭)</poem>}} | વિઘ્ન હોય, ન જ તો ય ઇષ્ટસિદ્ધિથી વિરામે. (પૃ. ૩૭)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજી આવૃત્તિના અનુવાદમાં રોળાવૃત્ત ચાલ્યો જાય છે ને મૂળના વસન્તતિલકાનો દેહ એ શ્લોક ધારણ કરે છે:- | બીજી આવૃત્તિના અનુવાદમાં રોળાવૃત્ત ચાલ્યો જાય છે ને મૂળના વસન્તતિલકાનો દેહ એ શ્લોક ધારણ કરે છે:- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આરંભ ના અધમ વિધ્નભયે કરે છે; | {{Block center|'''<poem>આરંભ ના અધમ વિધ્નભયે કરે છે; | ||
ને ભાળી વિઘ્ન વધી મષ્ટધ્યમ મૂકી દે છે; | ને ભાળી વિઘ્ન વધી મષ્ટધ્યમ મૂકી દે છે; | ||
વિધ્નો અનન્ત નડતાં ય ડગે ન એવા | વિધ્નો અનન્ત નડતાં ય ડગે ન એવા | ||
નિર્વાહશૂર ઉત્તમ આપ જેવા, (પૃ. ૩૮)</poem>}} | નિર્વાહશૂર ઉત્તમ આપ જેવા, (પૃ. ૩૮)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલી કરતાં બીજી આવૃત્તિનાં આ શ્લોક ચોક્કસ ચડિયાતો છે, છતાં હજુ સુધારાનેઅવકાશ છે, એટલે ત્રીજી આવૃત્તિમાં પૂર્વાર્ધ તો જો કે એનો એ જ રહે છે, પણ ઉતરાર્ધ નવો અવતાર ધારણ કરે છે:- | પહેલી કરતાં બીજી આવૃત્તિનાં આ શ્લોક ચોક્કસ ચડિયાતો છે, છતાં હજુ સુધારાનેઅવકાશ છે, એટલે ત્રીજી આવૃત્તિમાં પૂર્વાર્ધ તો જો કે એનો એ જ રહે છે, પણ ઉતરાર્ધ નવો અવતાર ધારણ કરે છે:- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આરંભ ના અધમ વિઘ્નભયે કરે છે; | {{Block center|'''<poem>આરંભ ના અધમ વિઘ્નભયે કરે છે; | ||
ને ભાળી વિઘ્ન વધી મધ્યમ મૂકી દે છે; | ને ભાળી વિઘ્ન વધી મધ્યમ મૂકી દે છે; | ||
વિધ્નો પરંતુ નડતાં ય ફરી ફરીને; | વિધ્નો પરંતુ નડતાં ય ફરી ફરીને; | ||
{{gap|4em}}મૂકી ન દે જ નર ઉત્તમ આદરીને. (પૃ.૩૩)</poem>}} | {{gap|4em}}મૂકી ન દે જ નર ઉત્તમ આદરીને. (પૃ.૩૩)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે છેલ્લો નમૂનો ત્રીજા અંકમાંથી સાતમા શ્લોકનો લ્યો. પહેલી આવૃત્તિમાં એ શ્લોક હરિગીતમાં અવતરેલો:- | હવે છેલ્લો નમૂનો ત્રીજા અંકમાંથી સાતમા શ્લોકનો લ્યો. પહેલી આવૃત્તિમાં એ શ્લોક હરિગીતમાં અવતરેલો:- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જળકચ્છવત વાદળ ધવળની | {{Block center|'''<poem>જળકચ્છવત વાદળ ધવળની | ||
છે છટા છાજી રહી; | છે છટા છાજી રહી; | ||
વળી છાઈ સુસ્વરશાળી | વળી છાઈ સુસ્વરશાળી | ||
| Line 73: | Line 72: | ||
ઉડુગણ-કુમુદ ખીલ્યાં અહીં; | ઉડુગણ-કુમુદ ખીલ્યાં અહીં; | ||
નદીતુલ્ય નભથી આ દિશા દશ | નદીતુલ્ય નભથી આ દિશા દશ | ||
દીર્ઘ નિર્મળી રહી વહી. (પૃ. ૪૪)</poem>}} | દીર્ઘ નિર્મળી રહી વહી. (પૃ. ૪૪)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બીજે જન્મે એ શ્લોક શિખરિણી બને છે:- | બીજે જન્મે એ શ્લોક શિખરિણી બને છે:- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“રૂડા ધોળા ધોળા ઘનલવરૂપી કચ્છ વિલસે; | {{Block center|'''<poem>“રૂડા ધોળા ધોળા ઘનલવરૂપી કચ્છ વિલસે; | ||
ન લેખે લેખાંતા ભગણ કુમુદો ભવ્ય વિકસે; | ન લેખે લેખાંતા ભગણ કુમુદો ભવ્ય વિકસે; | ||
ઊલાસે ચોપાસે મધુરું મધુરું સારસ રસે; | ઊલાસે ચોપાસે મધુરું મધુરું સારસ રસે; | ||
ઠરી પાંખી પાંખી સરતી નીતરી દિનદી દીસે.” | ઠરી પાંખી પાંખી સરતી નીતરી દિનદી દીસે.” | ||
{{right|(પૃ. ૪૭)}}</poem>}} | {{right|(પૃ. ૪૭)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ને છેલ્લી છઠ્ઠી આવૃત્તિમાં એ લગભગ આખો બદલાઈ વિશેષ સુન્દર રૂપ ધારણ કરે છેઃ- | ને છેલ્લી છઠ્ઠી આવૃત્તિમાં એ લગભગ આખો બદલાઈ વિશેષ સુન્દર રૂપ ધારણ કરે છેઃ- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“નભે ન્હાનાં ન્હાનાં ધવળ ઘનનાં બેટ વિખરે; | {{Block center|'''<poem>“નભે ન્હાનાં ન્હાનાં ધવળ ઘનનાં બેટ વિખરે; | ||
ન લેખ્યાં લેખાતાં ભગણ કુમુદો સુન્દર તરે; | ન લેખ્યાં લેખાતાં ભગણ કુમુદો સુન્દર તરે; | ||
અનેરા ઉલ્હાસે મધુર સુર શૂં હંસ વિરહે; | અનેરા ઉલ્હાસે મધુર સુર શૂં હંસ વિરહે; | ||
વધન્તી આઘેરી દિશસરિત શી આ દંગ હરે!” (પૃ.૫૩)</poem>}} | વધન્તી આઘેરી દિશસરિત શી આ દંગ હરે!” (પૃ.૫૩)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પ્રમાણે પ્રત્યેક આવૃત્તિએ ચિત્રના સૌન્દર્યમાં વૃદ્ધિ થતી જ રહે છે. આ સૌન્દર્ય અને ઉત્કૃષ્ટતાની અનુવાદકને એવી રઢ લાગી છે કે દરેક નવી આવૃત્તિ તૈયાર કરતી વખતે એ જુદા જુદા અભ્યાસીઓ તેમ પ્રસ્તુતઃ ગ્રન્થ કોઈ શિક્ષણસંસ્થામાં પાઠયપુસ્તક તરીકે ચાલતો હોય તો તેના શિક્ષકોને ખાસ વિનંતી કરીને પુછાવે છે કે, ૧૦<ref>૧૦. જુઓ રા.રામલાલ મોદી પરના પત્રોમાંથી એમના વાક્યો:- (૧) ‘પ્રિયદર્શના નવી આવૃત્તિ કાઢવાની છે. તે તમારે ત્યાંના ટ્રેનીંગ ક્લાસમાં ચાલે છે. કદાચ રા.રા.મંજુલાલ જમના રામ દવે તે શીખવતા હશે, તે મને અગર જે શીખવતા હોય તેમને મારી વતી કહેશો કે સંદિગ્ધ, ગૂઢ, કે અરૂઢ રચના એમના લક્ષમાં આવી હોય તો તે તરફ મારૂં ધ્યાન ખેંચવા અને બીજી ઉપયોગી સૂચના કરવા તસદી લે’-તા.૩-૩-૧૭,(૨) ‘તમે અને ભાઈ મંજુલાલે તે તે સૂચના વડે પ્રિયદર્શનાને વધારે સારા રૂપમાં રૂકવાની મને તક આપી છે. મોટા વિદ્ધાનોને વીનંતી કરી છતાં પણ તે બરબાદ જાય છે એ અનુભવ થયા પછી તમારૂં બંધુકૃત્ય વધારે પ્રિય લાગે છે.વિશેષ સૂચના પણ જો કરવા જેવી હોય તો કરશો.’- તા.૧૯-૬૧૭.(૩) “પ્રિયદર્શનો'ની નવી આવૃત્તિ કાઢવાની છે. મહિના પછી પ્રેસકોપી તૈયાર કરવા ધારૂં છું. દરમિયાન કઈ સૂચના કરવા જેવું હોય તો લખશો.-તા.૨૩-૨-૨૧.</ref> ‘તમે જૂની આવૃતિ વાંચી તેમ શીખવી તો તેમાં સુધારવા જેવું કંઈ તમને લાગ્યું?' અને ગુજરાતના વિવેચકો ગ્રન્થોનું સૂક્ષ્મ અવલોકન કરી ભવિષ્યની આવૃત્તિમાં ઉપયોગી થાય એવું માર્ગદર્શન કરાવતા નથી. એ બાબત તો એમને તીવ્ર અસંતોષ છે. સામાન્ય રીતે શાન્ત સ્વસ્થ રહીને જ પોતાનું હ્રદ્ગત વ્યકત કરનારા કેશવલાલ ‘અમરુશતક'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ગુજરાતી વિવેચનની આ ઉદાસીનતા બાબત જરાક રૂંઠી પણ જાય છે અને કહે છે કે.. ભવના ભવ જતાં પણ એ માલનો કસોટીએ ચડવાનો કે કાંટે તોળાવાનો વારો આવતો નથી. સાહિત્યના હિતને માટે આપણે ઇચ્છીએ કે ચોક્સીઓ આ નવા બરના માલની ચોકસી કરે અને ધર્મના કાંટાવાળા એને કાંટે પણ ચડાવે. એઓનો પેશો યા તો ફરજ બજારની રૂખ કેળવવી એ છે; નહિ કે માત્ર સંતોખવી. સારા માલને પોષણ નહિ મળે, સારા માલની પરખ પણ નહિ થાય, તોપછી તેની નીપજ અને ખપત શી રીતે વધશે?૧૧<ref>૧૧. ‘અમરુશતક', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫.</ref> નવી આવૃત્તિનો ઉપયોગ જ એને મન જૂની આવૃત્તિની ખામીઓ દૂર કરવી એ છે. જૂની આવૃત્તિની પ્રતો ઝટપટ ખપી જાય અને ઝટપટ પૈસા પેદા થાય એવો ક્ષુદ્ર એનો આશય છે જ નહિ. એનો આશય તો જૂનીની ફરી ફરીને આત્મપરીક્ષા કરવાથી જે જે ઊણપો માલૂમ પડી હોય અને સતત નિદિધ્યાસનથી જે નવીન સૌન્દર્યતત્ત્વો લાધ્યાં હોય તે નવી આવૃતિમાં દાખલ કરી પોતાની કૃતિમાં ઉત્કર્ષના વિશેષ અંશો મૂર્ત કરવા એ જ છે. આથી જ ‘અમરુશતક'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનાને અન્તે એ કહે છે કે‘...ભારે ઢીલને જ છપાવનાર મોટામાં મોટું નુકસાન સમજે છે. એ કંઇ કમાઇ કરવા પુસ્તક છપાવતો નથી, કે વ્યાજખાધના વલોપાત અથવા નફાતોટાની હાયહાય કરે. એને તો, આવૃત્તિ જેમ વહેલી અને વધારે થાય તેમ ખામી દૂર કરવાની તક પહેલી અને વધારે મળે, એજ લોભ હોય છે. એ નિખાલસ લોભ વાજબી ટીકાથી અને ઘટતી જાહેરાતથી શું પોષવા લાયક નથી?૧૨<ref>૧૨. સદર, પૃ. ૫-૬</ref> ગુજરાત કોલેજમાંથી એ અધ્યાપકપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં એમના ઘણાખરા અનુવાદોની પાંચ પાંચ છ-છ આવૃત્તિઓ થઈ ગએલ. એટલે કે એ અનુવાદોને એમણે વિચારી વિચારીને પાંચ પાંચ છ-છ વાર સુધારેલા. છતાં યે નિવૃત્તિ સમયના સંમાનસમારંભ પ્રસંગે ભવિષ્યમાં પોતે કરવા ધારેલાં કાર્યો ગણાવેલાં તેમાં એમણે શું કહેલું? ‘મારા અનુવાદો જોઇ જવાનું કાર્ય તો ઊભું છે જ એ અનુવાદોમાં પ્રકાશને પ્રકાશને કંઈને કંઈ ન્યૂનતા મને જડે છે. તેની જવાબદારી મારે શીરે હોઇ જડી આવેલી ન્યૂનતા હું ટાળવા તત્પર રહું છું. ૧૩<ref>૧૩. ‘સાહિત્ય અને વિવેચન, ૨, ૩૨૪-૫.</ref> અર્થાત્, પાંચ પાંચ છ-છ વાર સુધાર્યા પછી પણ ઉત્કૃષ્ટતાના આ અઠંગ ઉપાસકને મન એ ચિત્ર અધૂરાં જ છે,અને પોણોસો વરસ પછી પણ જો આયુષ્યદોરી લંબાય તો એ ચિત્રોની ઊણપ દૂર કરી તેને અધિક સુન્દર બનાવવાની એની અંતિમ અભિલાપા હતી! એ સંમાનસમારંભ પ્રસંગના ભાપણમાં કવિશ્રી ન્હાનાલાલે કહેલું તેમ ઉત્તમતાનો એમને ધરવ જ નહિ.૧૪<ref>૧૪. ‘કેશવલાલભાઈની નવી આવૃત્તિ એટલે નવું પુસ્તક. ઉત્તમતા સાધવાનો કેશવ ધ્રુવને ધરવ જ નહિ, શબ્દ મણિઓને ઘસી ઘસીને નવનવા પહેલ પાડે, ને મહીંથી અવનવા રંગો ઉઘાડે.' (પૃ. ૧૦) ‘આપણાં સાક્ષરરત્નો', ૧,૧૪૧,</ref> એનું તો Excelsior-Higher and still higher ! એ જ ધ્યેય ! ડિકન્સે કહ્યું છે કે ‘What is worth doing is worth doing well.' કેશવલાલ ધ્રુવનું પણ એ જ જીવનસૂત્ર હતું. એટલે જ પોતાને હાથે જે કંઈ થાય તે ઉત્તમ પ્રકારનું થાય એવો એમનો સદાનો આગ્રહ રહેતો, અને તેથી ઉપર જણાવેલો કોલેજનો સમારંભ થએલો તેનો ઉત્તર આપતાં એમણે પોતાની જાત વિશે જે કહેલું કે | આ પ્રમાણે પ્રત્યેક આવૃત્તિએ ચિત્રના સૌન્દર્યમાં વૃદ્ધિ થતી જ રહે છે. આ સૌન્દર્ય અને ઉત્કૃષ્ટતાની અનુવાદકને એવી રઢ લાગી છે કે દરેક નવી આવૃત્તિ તૈયાર કરતી વખતે એ જુદા જુદા અભ્યાસીઓ તેમ પ્રસ્તુતઃ ગ્રન્થ કોઈ શિક્ષણસંસ્થામાં પાઠયપુસ્તક તરીકે ચાલતો હોય તો તેના શિક્ષકોને ખાસ વિનંતી કરીને પુછાવે છે કે, ૧૦<ref>૧૦. જુઓ રા.રામલાલ મોદી પરના પત્રોમાંથી એમના વાક્યો:- (૧) ‘પ્રિયદર્શના નવી આવૃત્તિ કાઢવાની છે. તે તમારે ત્યાંના ટ્રેનીંગ ક્લાસમાં ચાલે છે. કદાચ રા.રા.મંજુલાલ જમના રામ દવે તે શીખવતા હશે, તે મને અગર જે શીખવતા હોય તેમને મારી વતી કહેશો કે સંદિગ્ધ, ગૂઢ, કે અરૂઢ રચના એમના લક્ષમાં આવી હોય તો તે તરફ મારૂં ધ્યાન ખેંચવા અને બીજી ઉપયોગી સૂચના કરવા તસદી લે’-તા.૩-૩-૧૭,(૨) ‘તમે અને ભાઈ મંજુલાલે તે તે સૂચના વડે પ્રિયદર્શનાને વધારે સારા રૂપમાં રૂકવાની મને તક આપી છે. મોટા વિદ્ધાનોને વીનંતી કરી છતાં પણ તે બરબાદ જાય છે એ અનુભવ થયા પછી તમારૂં બંધુકૃત્ય વધારે પ્રિય લાગે છે.વિશેષ સૂચના પણ જો કરવા જેવી હોય તો કરશો.’- તા.૧૯-૬૧૭.(૩) “પ્રિયદર્શનો'ની નવી આવૃત્તિ કાઢવાની છે. મહિના પછી પ્રેસકોપી તૈયાર કરવા ધારૂં છું. દરમિયાન કઈ સૂચના કરવા જેવું હોય તો લખશો.-તા.૨૩-૨-૨૧.</ref> ‘તમે જૂની આવૃતિ વાંચી તેમ શીખવી તો તેમાં સુધારવા જેવું કંઈ તમને લાગ્યું?' અને ગુજરાતના વિવેચકો ગ્રન્થોનું સૂક્ષ્મ અવલોકન કરી ભવિષ્યની આવૃત્તિમાં ઉપયોગી થાય એવું માર્ગદર્શન કરાવતા નથી. એ બાબત તો એમને તીવ્ર અસંતોષ છે. સામાન્ય રીતે શાન્ત સ્વસ્થ રહીને જ પોતાનું હ્રદ્ગત વ્યકત કરનારા કેશવલાલ ‘અમરુશતક'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ગુજરાતી વિવેચનની આ ઉદાસીનતા બાબત જરાક રૂંઠી પણ જાય છે અને કહે છે કે.. ભવના ભવ જતાં પણ એ માલનો કસોટીએ ચડવાનો કે કાંટે તોળાવાનો વારો આવતો નથી. સાહિત્યના હિતને માટે આપણે ઇચ્છીએ કે ચોક્સીઓ આ નવા બરના માલની ચોકસી કરે અને ધર્મના કાંટાવાળા એને કાંટે પણ ચડાવે. એઓનો પેશો યા તો ફરજ બજારની રૂખ કેળવવી એ છે; નહિ કે માત્ર સંતોખવી. સારા માલને પોષણ નહિ મળે, સારા માલની પરખ પણ નહિ થાય, તોપછી તેની નીપજ અને ખપત શી રીતે વધશે?૧૧<ref>૧૧. ‘અમરુશતક', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫.</ref> નવી આવૃત્તિનો ઉપયોગ જ એને મન જૂની આવૃત્તિની ખામીઓ દૂર કરવી એ છે. જૂની આવૃત્તિની પ્રતો ઝટપટ ખપી જાય અને ઝટપટ પૈસા પેદા થાય એવો ક્ષુદ્ર એનો આશય છે જ નહિ. એનો આશય તો જૂનીની ફરી ફરીને આત્મપરીક્ષા કરવાથી જે જે ઊણપો માલૂમ પડી હોય અને સતત નિદિધ્યાસનથી જે નવીન સૌન્દર્યતત્ત્વો લાધ્યાં હોય તે નવી આવૃતિમાં દાખલ કરી પોતાની કૃતિમાં ઉત્કર્ષના વિશેષ અંશો મૂર્ત કરવા એ જ છે. આથી જ ‘અમરુશતક'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનાને અન્તે એ કહે છે કે‘...ભારે ઢીલને જ છપાવનાર મોટામાં મોટું નુકસાન સમજે છે. એ કંઇ કમાઇ કરવા પુસ્તક છપાવતો નથી, કે વ્યાજખાધના વલોપાત અથવા નફાતોટાની હાયહાય કરે. એને તો, આવૃત્તિ જેમ વહેલી અને વધારે થાય તેમ ખામી દૂર કરવાની તક પહેલી અને વધારે મળે, એજ લોભ હોય છે. એ નિખાલસ લોભ વાજબી ટીકાથી અને ઘટતી જાહેરાતથી શું પોષવા લાયક નથી?૧૨<ref>૧૨. સદર, પૃ. ૫-૬</ref> ગુજરાત કોલેજમાંથી એ અધ્યાપકપદેથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં એમના ઘણાખરા અનુવાદોની પાંચ પાંચ છ-છ આવૃત્તિઓ થઈ ગએલ. એટલે કે એ અનુવાદોને એમણે વિચારી વિચારીને પાંચ પાંચ છ-છ વાર સુધારેલા. છતાં યે નિવૃત્તિ સમયના સંમાનસમારંભ પ્રસંગે ભવિષ્યમાં પોતે કરવા ધારેલાં કાર્યો ગણાવેલાં તેમાં એમણે શું કહેલું? ‘મારા અનુવાદો જોઇ જવાનું કાર્ય તો ઊભું છે જ એ અનુવાદોમાં પ્રકાશને પ્રકાશને કંઈને કંઈ ન્યૂનતા મને જડે છે. તેની જવાબદારી મારે શીરે હોઇ જડી આવેલી ન્યૂનતા હું ટાળવા તત્પર રહું છું. ૧૩<ref>૧૩. ‘સાહિત્ય અને વિવેચન, ૨, ૩૨૪-૫.</ref> અર્થાત્, પાંચ પાંચ છ-છ વાર સુધાર્યા પછી પણ ઉત્કૃષ્ટતાના આ અઠંગ ઉપાસકને મન એ ચિત્ર અધૂરાં જ છે,અને પોણોસો વરસ પછી પણ જો આયુષ્યદોરી લંબાય તો એ ચિત્રોની ઊણપ દૂર કરી તેને અધિક સુન્દર બનાવવાની એની અંતિમ અભિલાપા હતી! એ સંમાનસમારંભ પ્રસંગના ભાપણમાં કવિશ્રી ન્હાનાલાલે કહેલું તેમ ઉત્તમતાનો એમને ધરવ જ નહિ.૧૪<ref>૧૪. ‘કેશવલાલભાઈની નવી આવૃત્તિ એટલે નવું પુસ્તક. ઉત્તમતા સાધવાનો કેશવ ધ્રુવને ધરવ જ નહિ, શબ્દ મણિઓને ઘસી ઘસીને નવનવા પહેલ પાડે, ને મહીંથી અવનવા રંગો ઉઘાડે.' (પૃ. ૧૦) ‘આપણાં સાક્ષરરત્નો', ૧,૧૪૧,</ref> એનું તો Excelsior-Higher and still higher ! એ જ ધ્યેય ! ડિકન્સે કહ્યું છે કે ‘What is worth doing is worth doing well.' કેશવલાલ ધ્રુવનું પણ એ જ જીવનસૂત્ર હતું. એટલે જ પોતાને હાથે જે કંઈ થાય તે ઉત્તમ પ્રકારનું થાય એવો એમનો સદાનો આગ્રહ રહેતો, અને તેથી ઉપર જણાવેલો કોલેજનો સમારંભ થએલો તેનો ઉત્તર આપતાં એમણે પોતાની જાત વિશે જે કહેલું કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શુધ્ધ શુધ્ધતર શુધ્ધતમે | {{Block center|'''<poem>શુધ્ધ શુધ્ધતર શુધ્ધતમે | ||
બુધ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે ! | બુધ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે ! | ||
રમ્ય રમ્યતર રમ્યતમે ૧૫<ref>૧૫. ‘સાહિત્ય અને વિવેચન', ૨, ૩૨૫, આજ ભાવ એમણે ‘ગીત ગોવિન્દ'ની હવે પછી પ્રકટ થવાની છઠ્ઠી આવૃત્તિના આરંભમાં જાતે રચીને મૂકેલા નીચેના શ્લોકમાં વ્યક્ત થયો છેઃ-<br> | રમ્ય રમ્યતર રમ્યતમે ૧૫<ref>૧૫. ‘સાહિત્ય અને વિવેચન', ૨, ૩૨૫, આજ ભાવ એમણે ‘ગીત ગોવિન્દ'ની હવે પછી પ્રકટ થવાની છઠ્ઠી આવૃત્તિના આરંભમાં જાતે રચીને મૂકેલા નીચેના શ્લોકમાં વ્યક્ત થયો છેઃ-<br> | ||
વૃણે વરં વરિયા વરિષ્ઠ ચ તત:પરમ્ ।<br> | વૃણે વરં વરિયા વરિષ્ઠ ચ તત:પરમ્ ।<br> | ||
ઉત્તરોત્તરમુત્કર્ષો મમ શાશ્વત પ્રસિધ્ધતુ ।।</ref> | ઉત્તરોત્તરમુત્કર્ષો મમ શાશ્વત પ્રસિધ્ધતુ ।।</ref> | ||
કલ્પના રમતિયાળ રમે !</poem>}} | કલ્પના રમતિયાળ રમે !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેમાં મિથ્યાભિમાન કે આત્મ શ્લાઘા જેવું રજે નથી, પણ કોઈ વિરલ પ્રસંગે અન્તરના આગળા એકાએક અણધાર્યા ઊઘડી જતાં જે શુદ્ધ સ્વરૂપકથન કે આત્મનિવેદન મનુષ્યને હાથે અનાયાસે થઈ જાય છે તે પ્રકારની એમની એ ઉક્તિ હોઈ એનો અક્ષરેઅક્ષર સાચો છે. ‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી' એ પંક્તિમાં નર્મદે જેમ પોતાના સમસ્ત જીવન અને સ્વભાવનો અર્ક સારવ્યો છે, તેમ ઉપરની પંક્તિઓમાં કેશવલાલ ધ્રુવે પણ પોતાના સમસ્ત સાક્ષરજીવન અને સાહિત્યભાવનાનો અર્ક જ સારવ્યો છે. એમની સમગ્ર સાહિત્યપ્રવૃત્તિને બરાબર સમજવાની જો કોઈ ચાવી હોય તો તે પણ એમના શબ્દો જ છે. એમની સઘળી મહત્તા અને મર્યાદા ઉભયનાં મૂળ પણ આમાં જ રહેલાં છે. સાહિત્યમાં એમનો ફાળો મુખ્યત્વે કેવળ અનુવાદોનો હોવા છતાં એમને ગુજરાતે જીવનભર આટલું બધું માન આપ્યું તે શાને લીધે? એમની ઉત્કૃષ્ટતાની આ એકધારી ઉપાસનાને જ લીધે કંઈ કરવું તે સંગીન અને ઉત્તમ પ્રકારનું જ કરવું એ એમના નિયમને પરિણામે ‘આ તો જ્ઞાન અને રસિકતાનો અવતાર જ છે' એવી છાપ એમણે સાહિત્યજગત પર સળંગ રીતે પાડી તેને જ લીધે. ગોવર્ધનરામ જેવા મહાસમર્થ સર્જક પછી ગુજરાતી સાહિત્યપરિષદની ગાદી આ કેવળ અનુવાદકને મળી તે પણ આથી જ. ગુજરાતી સાહિત્યની આલમે પોતાના તરફનું આ મોટામાં મોટું માન નાનામાં નાની ઉંમરે ધ્રુવનેજ છે.૧૬<ref>૧૬. સાહિત્યપરિષદનું પ્રમુખપદ આપણે ત્યાં ઘણાખરાને પંચાવન પછી જ મળ્યું છે, તેમાં અપવાદરૂપ વ્યક્તિઓ ચાર જ લાગે છેઃ (૧) ગોવર્ધનરામ-૫૦, (૨) મુનશી-૫૦, (૩) ભૂલાભાઈ-૫૩, (૪) કેશવલાલ-૪૮.</ref> એકઃ શબ્દઃ સમ્યગધીતઃ સમ્યક્ર્મયુક્તઃ સ્વર્ગલોકે કામધુગ્ ભવતિ' એ નિયમનું આવું જવલન્ત દૃષ્ટાંત આપણા આખા સાહિત્યમાં બીજું એકે મળવાનું? એ વાક્યમાં તો જે ફલશ્રુતિ કરી છે તે સ્વર્ગલોકમાં થવાની કહી છે, પણ કેશવલાલ ધ્રુવનું સમ્યગધીત તો એમને આ જ લોકમાં અને આ જ જીવનમાં કામધેનુરૂપ નિવડ્યું! વિષય ભલે એક બે જ લેવા, કામ ભલે થોડાં જ કરવાં પણ જે વિષયનો અભ્યાસ કરવો તેમાં વ્યાપકતા કે ઊંડાણ એકે દિશામાં ક્યાંયે કચાશ રહેવા દેવી નહિ. તેમ જે કામ કરવું તેમાં પોતાને પ્રભુએ આપેલ શક્તિનો એકેએક કણ ખર્ચી નાખી એમાં પરાકાષ્ઠાની ઉત્કૃષ્ટતા લાવવા મથવું એ એક જ સિધ્ધાંતના સેવનને પરિણામે સાહિત્યજીવન કેટલું બધું યશસ્વી નીવડે તે જોવું હોય તેણે કેશવલાલ ધ્રુવના ચરિત્રનો અભ્યાસ કરવો. | તેમાં મિથ્યાભિમાન કે આત્મ શ્લાઘા જેવું રજે નથી, પણ કોઈ વિરલ પ્રસંગે અન્તરના આગળા એકાએક અણધાર્યા ઊઘડી જતાં જે શુદ્ધ સ્વરૂપકથન કે આત્મનિવેદન મનુષ્યને હાથે અનાયાસે થઈ જાય છે તે પ્રકારની એમની એ ઉક્તિ હોઈ એનો અક્ષરેઅક્ષર સાચો છે. ‘વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી' એ પંક્તિમાં નર્મદે જેમ પોતાના સમસ્ત જીવન અને સ્વભાવનો અર્ક સારવ્યો છે, તેમ ઉપરની પંક્તિઓમાં કેશવલાલ ધ્રુવે પણ પોતાના સમસ્ત સાક્ષરજીવન અને સાહિત્યભાવનાનો અર્ક જ સારવ્યો છે. એમની સમગ્ર સાહિત્યપ્રવૃત્તિને બરાબર સમજવાની જો કોઈ ચાવી હોય તો તે પણ એમના શબ્દો જ છે. એમની સઘળી મહત્તા અને મર્યાદા ઉભયનાં મૂળ પણ આમાં જ રહેલાં છે. સાહિત્યમાં એમનો ફાળો મુખ્યત્વે કેવળ અનુવાદોનો હોવા છતાં એમને ગુજરાતે જીવનભર આટલું બધું માન આપ્યું તે શાને લીધે? એમની ઉત્કૃષ્ટતાની આ એકધારી ઉપાસનાને જ લીધે કંઈ કરવું તે સંગીન અને ઉત્તમ પ્રકારનું જ કરવું એ એમના નિયમને પરિણામે ‘આ તો જ્ઞાન અને રસિકતાનો અવતાર જ છે' એવી છાપ એમણે સાહિત્યજગત પર સળંગ રીતે પાડી તેને જ લીધે. ગોવર્ધનરામ જેવા મહાસમર્થ સર્જક પછી ગુજરાતી સાહિત્યપરિષદની ગાદી આ કેવળ અનુવાદકને મળી તે પણ આથી જ. ગુજરાતી સાહિત્યની આલમે પોતાના તરફનું આ મોટામાં મોટું માન નાનામાં નાની ઉંમરે ધ્રુવનેજ છે.૧૬<ref>૧૬. સાહિત્યપરિષદનું પ્રમુખપદ આપણે ત્યાં ઘણાખરાને પંચાવન પછી જ મળ્યું છે, તેમાં અપવાદરૂપ વ્યક્તિઓ ચાર જ લાગે છેઃ (૧) ગોવર્ધનરામ-૫૦, (૨) મુનશી-૫૦, (૩) ભૂલાભાઈ-૫૩, (૪) કેશવલાલ-૪૮.</ref> એકઃ શબ્દઃ સમ્યગધીતઃ સમ્યક્ર્મયુક્તઃ સ્વર્ગલોકે કામધુગ્ ભવતિ' એ નિયમનું આવું જવલન્ત દૃષ્ટાંત આપણા આખા સાહિત્યમાં બીજું એકે મળવાનું? એ વાક્યમાં તો જે ફલશ્રુતિ કરી છે તે સ્વર્ગલોકમાં થવાની કહી છે, પણ કેશવલાલ ધ્રુવનું સમ્યગધીત તો એમને આ જ લોકમાં અને આ જ જીવનમાં કામધેનુરૂપ નિવડ્યું! વિષય ભલે એક બે જ લેવા, કામ ભલે થોડાં જ કરવાં પણ જે વિષયનો અભ્યાસ કરવો તેમાં વ્યાપકતા કે ઊંડાણ એકે દિશામાં ક્યાંયે કચાશ રહેવા દેવી નહિ. તેમ જે કામ કરવું તેમાં પોતાને પ્રભુએ આપેલ શક્તિનો એકેએક કણ ખર્ચી નાખી એમાં પરાકાષ્ઠાની ઉત્કૃષ્ટતા લાવવા મથવું એ એક જ સિધ્ધાંતના સેવનને પરિણામે સાહિત્યજીવન કેટલું બધું યશસ્વી નીવડે તે જોવું હોય તેણે કેશવલાલ ધ્રુવના ચરિત્રનો અભ્યાસ કરવો. | ||