સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/નન્દશંકરની નવલકથા (કરણઘેલો વિશે): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 47: Line 47:
‘પહેલા પ્રકરણમાં જેઠાશાને વર્ણવ્યા છે તે પુણાના ઘાસીરામ કોટવાળના સસરાજીને મળતા આવે છે...આ તથા બીજા પ્રકરણો પરથી ભાઈ નન્દશંકરની વર્ણન કરવાની શક્તિ ઉંચી જાતની જણાય છે. તે વખતે નામે હાલના વખતની ગુજરાતીઓની અવસ્થાનું ઘણું સારું ચીત્ર પાડયું છે. બીજા પ્રકરણમાં દશેરાને દહાડે રાજા કરણને ત્યાં દરબાર થયું હતું તેનું બ્યાન હાલના યુરોપના તથા માજીકાળના મોગલ અને મરાઠાઓના દરબારનાં વર્ણનો પરથી લખ્યું હોય એવું જણાય છે. રાજાના શરીરનો, સ્વભાવનો, અને વસ્ત્ર તથા શણગારનો હેવાલ ખૂબ જેબ આપે છે...માસ્તર સાહેબને હવનનું વૃત્તાન્ત જેમાંથી મળ્યું છે તેમાં એક રમુજી બીના મૂકી દીધેલી જણાય છે. જાણવાલ ગૌર વિજયાદત્ત પંડ્યા છોકરાઓમાં પ્રસાદ લૂંટાવતા હતા તે વારે ફેંકતા ફેંકતા બારણા બહાર આવ્યા ત્યારે એક અટકચાળા છોકરાએ પંડયાજીની કાછડી કાઢી. તે ખોસવાનું કરે છે એવામાં બીજાએ આગલી કાઢીને આંચકો માર્યો તેથી પોતીયું ભોંએ પડયું. એક છોકરે તે લઈને નાસવા માંડયું. પંડયાજીએ ઝડપ લઈને એક છેડો પકડયો. બીજો પેલા છોકરાના હાથમાં રહ્યો, તે તાણીને દોડે; કેવળ નગ્ન થયેલા પંડયાજી પોતાના પાસે રહેલો છેડો બે હાથે ખેંચે. પણ છોકરાની મદદે બીજા છોકરા આવ્યા હતા તેથી (પંડ્યા)ઘસડાયા જાય.  જંગલી છોકરા હો હો કરે, તાળીઓ પાડે,  'ગોરજી નાગા, ગોરજી નાગા,’ એમ બોલી બૂમો પાડે. પંડ્યાજી પૂર્ણ ક્રોધમાં ભરાયેલા કહે,  'આ આ આ શો ઉદ્માત! સાલા લુ લુ લુચ્ચાઓ, હું પ્ર પ્ર પ્રસાદ આપવા આવ્યો છું ને હું ને હું ને આમ કરો છો?!! એવામાં સીપાઈઓએ આવી ધોતીયું છોડાવ્યું ને છોકરાંને હાકી કાઢ્યાં. નામાંકિત પંડ્યાજીની લાજ ગઈતી તેથી વિલાં પડી ગયા. હેવે વહેલું પોતિયું પહેરી રિસાઈ ગયા. સભામાં પંડ્યાજીની ફજેતીની ખબર થતાં જ કોઈનું હસવું માય નહિ. સ્ત્રીમંડળ મૂખે હાથ દઈને હસે, ને પુરુષો તો ખડખડાટ હસી પડ્યા....'- 'ગુજરાત શાળાપત્ર', પુ ૬, પૃ. ૪૦૦.</ref>  યાદ આવે છે. ને બાગલાણમાં ઘેરાએલી વસ્તીમાં ફાટી નીકળેલા દુકાળનું વર્ણન વાંચતાં સૂરતના સુડતાળા દુકાળના ભણકારા વાગે છે, અને એ રીતે એ જમાનાના સૂરતનો જેમ જેમ સાચો ખ્યાલ આવતો જાય છે તેમ તેમ, ‘પ્રધાનની પ્રતિજ્ઞા'૧૧<ref>૧૧ . જુઓ પૃ. ૧૨૩ અને ૧૨૭. (આવૃત્તિ બીજી)</ref> માં ઉદયનને છોડાવવા માટે ઉજ્જયિનીમાં નોકરરૂપે વૈશબદલા કરી રહેલા કૌશાંબીના માણસોને અસલ સ્વરૂપમાં પ્રકટ થતાં દેખી જેમ એક જણ બોલી ઊઠે છે. કે 'ઓહો, આ તો ચારે બાજૂ કૌશાંબી જ તરવરે છે ને શું?' તેમ 'કરણઘેલા'ના વાચક પણ રા. વિનાયકકૃત 'નન્દશંકરજીવનચિત્ર' જેવા પુસ્તક દ્વારા એની અંદરના આવા બધા પ્રસંગોનો વેશપલટો પરખાઈ જતાં બોલી ઊઠે છે કે 'ઓહો, આંહીં તો ચારે બાજૂ જ્યાં જોઈએ ત્યાં સૂરત જ તરવરી રહ્યું છે ને શું?  
‘પહેલા પ્રકરણમાં જેઠાશાને વર્ણવ્યા છે તે પુણાના ઘાસીરામ કોટવાળના સસરાજીને મળતા આવે છે...આ તથા બીજા પ્રકરણો પરથી ભાઈ નન્દશંકરની વર્ણન કરવાની શક્તિ ઉંચી જાતની જણાય છે. તે વખતે નામે હાલના વખતની ગુજરાતીઓની અવસ્થાનું ઘણું સારું ચીત્ર પાડયું છે. બીજા પ્રકરણમાં દશેરાને દહાડે રાજા કરણને ત્યાં દરબાર થયું હતું તેનું બ્યાન હાલના યુરોપના તથા માજીકાળના મોગલ અને મરાઠાઓના દરબારનાં વર્ણનો પરથી લખ્યું હોય એવું જણાય છે. રાજાના શરીરનો, સ્વભાવનો, અને વસ્ત્ર તથા શણગારનો હેવાલ ખૂબ જેબ આપે છે...માસ્તર સાહેબને હવનનું વૃત્તાન્ત જેમાંથી મળ્યું છે તેમાં એક રમુજી બીના મૂકી દીધેલી જણાય છે. જાણવાલ ગૌર વિજયાદત્ત પંડ્યા છોકરાઓમાં પ્રસાદ લૂંટાવતા હતા તે વારે ફેંકતા ફેંકતા બારણા બહાર આવ્યા ત્યારે એક અટકચાળા છોકરાએ પંડયાજીની કાછડી કાઢી. તે ખોસવાનું કરે છે એવામાં બીજાએ આગલી કાઢીને આંચકો માર્યો તેથી પોતીયું ભોંએ પડયું. એક છોકરે તે લઈને નાસવા માંડયું. પંડયાજીએ ઝડપ લઈને એક છેડો પકડયો. બીજો પેલા છોકરાના હાથમાં રહ્યો, તે તાણીને દોડે; કેવળ નગ્ન થયેલા પંડયાજી પોતાના પાસે રહેલો છેડો બે હાથે ખેંચે. પણ છોકરાની મદદે બીજા છોકરા આવ્યા હતા તેથી (પંડ્યા)ઘસડાયા જાય.  જંગલી છોકરા હો હો કરે, તાળીઓ પાડે,  'ગોરજી નાગા, ગોરજી નાગા,’ એમ બોલી બૂમો પાડે. પંડ્યાજી પૂર્ણ ક્રોધમાં ભરાયેલા કહે,  'આ આ આ શો ઉદ્માત! સાલા લુ લુ લુચ્ચાઓ, હું પ્ર પ્ર પ્રસાદ આપવા આવ્યો છું ને હું ને હું ને આમ કરો છો?!! એવામાં સીપાઈઓએ આવી ધોતીયું છોડાવ્યું ને છોકરાંને હાકી કાઢ્યાં. નામાંકિત પંડ્યાજીની લાજ ગઈતી તેથી વિલાં પડી ગયા. હેવે વહેલું પોતિયું પહેરી રિસાઈ ગયા. સભામાં પંડ્યાજીની ફજેતીની ખબર થતાં જ કોઈનું હસવું માય નહિ. સ્ત્રીમંડળ મૂખે હાથ દઈને હસે, ને પુરુષો તો ખડખડાટ હસી પડ્યા....'- 'ગુજરાત શાળાપત્ર', પુ ૬, પૃ. ૪૦૦.</ref>  યાદ આવે છે. ને બાગલાણમાં ઘેરાએલી વસ્તીમાં ફાટી નીકળેલા દુકાળનું વર્ણન વાંચતાં સૂરતના સુડતાળા દુકાળના ભણકારા વાગે છે, અને એ રીતે એ જમાનાના સૂરતનો જેમ જેમ સાચો ખ્યાલ આવતો જાય છે તેમ તેમ, ‘પ્રધાનની પ્રતિજ્ઞા'૧૧<ref>૧૧ . જુઓ પૃ. ૧૨૩ અને ૧૨૭. (આવૃત્તિ બીજી)</ref> માં ઉદયનને છોડાવવા માટે ઉજ્જયિનીમાં નોકરરૂપે વૈશબદલા કરી રહેલા કૌશાંબીના માણસોને અસલ સ્વરૂપમાં પ્રકટ થતાં દેખી જેમ એક જણ બોલી ઊઠે છે. કે 'ઓહો, આ તો ચારે બાજૂ કૌશાંબી જ તરવરે છે ને શું?' તેમ 'કરણઘેલા'ના વાચક પણ રા. વિનાયકકૃત 'નન્દશંકરજીવનચિત્ર' જેવા પુસ્તક દ્વારા એની અંદરના આવા બધા પ્રસંગોનો વેશપલટો પરખાઈ જતાં બોલી ઊઠે છે કે 'ઓહો, આંહીં તો ચારે બાજૂ જ્યાં જોઈએ ત્યાં સૂરત જ તરવરી રહ્યું છે ને શું?  
આ પ્રમાણે રસિકતા, કૌતુકપ્રેમ, સંસ્કારપ્રેમ, ફારસી શબ્દોનું પ્રાધાન્ય આદિ કરણઘેલા'નાં કેટલાંક મુખ્ય તત્ત્વો જો એની ઉત્પાદક ભૂમિ સૂરતમાંથી આવેલાં છે તો પ્રકૃતિપ્રેમ, છટાદાર ભાષા, ચિન્તનપરાયણ રસિક પાંડિત્ય, ને નીતિપ્રેમ આદિ એનાં બીજાં કેટલાંક મુખ્ય તત્ત્વો એના કર્તા નન્દશંકરના જીવન, શિક્ષણ, સ્વભાવ આદિમાંથી આવેલાં છે, એટલે એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું, એમની આ કૃતિ સાથેના સંબન્ધ પૂરતું ત્વરિત અવલોકન કરી જઈએ. નન્દશંકરનો જન્મ આજથી બરાબર સો વરસ ઉપર સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથને દિવસે સૂરતની વડનગરા નાગર જ્ઞાતિમાં થયો હતો. એમનું મોસાળ ઓરપાડમાં હતું, અને એમના મામા જમીનદાર હતા, એટલે નાનપણમાં તેઓ ઓરપાડની આસપાસના ગ્રામ પ્રદેશમાં સારી પેઠે ફરેલા અને ત્યાં પ્રકૃતિનાં વિવિધ દૃશ્યોનું ફરી ફરીને રસપૂર્વક નિરીક્ષણ કરેલું. એટલે રા. વિનાયક મહેતા કહે છે તેમ પ્રથમ વયના આ પ્રકૃતિનિરીક્ષણે જ 'કરણઘેલા'માં સ્થળે સ્થળે દેખાઈ આવતો પ્રકૃતિપ્રેમ કર્તાના ચિત્તમાં રોપેલો. 'કરણઘેલા' ની સુન્દરતાનું એક મુખ્ય કારણ જ એમાંનાં તાદેશ વર્ણનો છે. તેમાં પણ એનાં કેટલાંક પ્રકૃતિનાં વર્ણનો તો ગુજરાતી ગદ્ય-સાહિત્યમાં ક્યારનું કાયમી સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. બાગલાણનું સૃષ્ટિસૌન્દર્ય, ગામડાંની સાંજ, શ્રાવણ મહિનાની શોભા, નદી, પ્રભાત, કાળરાત્રિ આદિ એનાં કેટલાંક વિખ્યાત પ્રકૃતિવર્ણનોમાંથી કોઈ નહિ ને કોઈને દાખલ કર્યા વિના ગુજરાતી ભાષાનો કોઈ પણ ગદ્યસંગ્રહ સંપૂર્ણ કે પ્રતિનિધિરૂપ ગણી શકાય એમ નથી એટલાં બધાં તે મહત્ત્વનાં છે. એક બીજી દૃષ્ટિએ પણ આ પ્રકૃતિવર્ણનો કિંમતી છે. નન્દશંકર એટલે ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર જ નહિ, પણ સાથે સાથે પ્રથમ ગદ્ય પ્રકૃતિનિરૂપક પણ ખરા, એ આ વર્ણનો પરથી સાબિત થાય છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિલીલાનું પ્રથમ ગાન જેમ નર્મદે કર્યું, તેમ અર્વાચીન ગુજરાતી ગદ્યમાં શિષ્ટ ભાષામાં પ્રકૃતિલીલાનું પ્રથમ આલેખન નન્દશંકરે કર્યું છે. ઇતિહાસદેષ્ટિએ 'કરણઘેલા’ ની મહત્તા છે. તેમાં આ પ્રકૃતિવર્ણનની પણ એક ગણવાની છે.  
આ પ્રમાણે રસિકતા, કૌતુકપ્રેમ, સંસ્કારપ્રેમ, ફારસી શબ્દોનું પ્રાધાન્ય આદિ કરણઘેલા'નાં કેટલાંક મુખ્ય તત્ત્વો જો એની ઉત્પાદક ભૂમિ સૂરતમાંથી આવેલાં છે તો પ્રકૃતિપ્રેમ, છટાદાર ભાષા, ચિન્તનપરાયણ રસિક પાંડિત્ય, ને નીતિપ્રેમ આદિ એનાં બીજાં કેટલાંક મુખ્ય તત્ત્વો એના કર્તા નન્દશંકરના જીવન, શિક્ષણ, સ્વભાવ આદિમાંથી આવેલાં છે, એટલે એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું, એમની આ કૃતિ સાથેના સંબન્ધ પૂરતું ત્વરિત અવલોકન કરી જઈએ. નન્દશંકરનો જન્મ આજથી બરાબર સો વરસ ઉપર સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથને દિવસે સૂરતની વડનગરા નાગર જ્ઞાતિમાં થયો હતો. એમનું મોસાળ ઓરપાડમાં હતું, અને એમના મામા જમીનદાર હતા, એટલે નાનપણમાં તેઓ ઓરપાડની આસપાસના ગ્રામ પ્રદેશમાં સારી પેઠે ફરેલા અને ત્યાં પ્રકૃતિનાં વિવિધ દૃશ્યોનું ફરી ફરીને રસપૂર્વક નિરીક્ષણ કરેલું. એટલે રા. વિનાયક મહેતા કહે છે તેમ પ્રથમ વયના આ પ્રકૃતિનિરીક્ષણે જ 'કરણઘેલા'માં સ્થળે સ્થળે દેખાઈ આવતો પ્રકૃતિપ્રેમ કર્તાના ચિત્તમાં રોપેલો. 'કરણઘેલા' ની સુન્દરતાનું એક મુખ્ય કારણ જ એમાંનાં તાદેશ વર્ણનો છે. તેમાં પણ એનાં કેટલાંક પ્રકૃતિનાં વર્ણનો તો ગુજરાતી ગદ્ય-સાહિત્યમાં ક્યારનું કાયમી સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. બાગલાણનું સૃષ્ટિસૌન્દર્ય, ગામડાંની સાંજ, શ્રાવણ મહિનાની શોભા, નદી, પ્રભાત, કાળરાત્રિ આદિ એનાં કેટલાંક વિખ્યાત પ્રકૃતિવર્ણનોમાંથી કોઈ નહિ ને કોઈને દાખલ કર્યા વિના ગુજરાતી ભાષાનો કોઈ પણ ગદ્યસંગ્રહ સંપૂર્ણ કે પ્રતિનિધિરૂપ ગણી શકાય એમ નથી એટલાં બધાં તે મહત્ત્વનાં છે. એક બીજી દૃષ્ટિએ પણ આ પ્રકૃતિવર્ણનો કિંમતી છે. નન્દશંકર એટલે ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર જ નહિ, પણ સાથે સાથે પ્રથમ ગદ્ય પ્રકૃતિનિરૂપક પણ ખરા, એ આ વર્ણનો પરથી સાબિત થાય છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિલીલાનું પ્રથમ ગાન જેમ નર્મદે કર્યું, તેમ અર્વાચીન ગુજરાતી ગદ્યમાં શિષ્ટ ભાષામાં પ્રકૃતિલીલાનું પ્રથમ આલેખન નન્દશંકરે કર્યું છે. ઇતિહાસદેષ્ટિએ 'કરણઘેલા’ ની મહત્તા છે. તેમાં આ પ્રકૃતિવર્ણનની પણ એક ગણવાની છે.  
‘કરણઘેલા'માંનો પ્રકૃતિપ્રેમ જો આ રીતે લેખકના ઓરપાડના ગ્રામજીવને એને આપ્યો, તો એની ગૌરવાન્વિત, શિષ્ટ, મનોહર ભાષા એને એમના સુરતના શાળાજીવને આપી. 'કરણઘેલા'નું એક મુખ્ય આકર્ષણ તે એની રસિક છટાદાર ભાષા છે. વર્ષો સુધી એ ગુજરાતમાં અત્યન્ત લોકપ્રિય બની ગએલો તે એની આ ભાષાની મોહનીને જ લીધે. આથી જે આપણા એક સૂક્ષ્મ રસવિદે કહેલું કે ‘ભાષામાં તો ‘કરણઘેલો’ જ સર્વોત્તમ છે એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.૧૨<ref>૧૨. ‘ગુજરાતીમાં આદર્શ પુસ્તક ક્યાંથી કહાડવું? સમર્થ અને સ્વતન્ત્ર લેખક જોવા જઈએ તો એક જ છે, પણ તેની ભાષા સારી કહી શકાય તેવી નથી. (વ્યાકરણના કેટલાએક દોષ સુધાર્યા પછી) ભાષામાં તો “કરણઘેલો” જ સર્વોત્તમ છે, એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.–સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ : 'શિક્ષણનો ઇતિહાસ', પૃ. ૪૩૧,</ref>  આ અભિપ્રાય ઉચ્ચારાયાને આજે લગભગ પચાસ વરસ થઈ ગયાં, અને એ ગાળામાં ગુજરાતી ગદ્યે અનેક દિશામાં પુષ્કળ વિકાસ સાધ્યો છે, છતાં 'કરણઘેલા'ની ભાષા૧૩<ref>૧૩. ગિબનનું ‘ડીક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર,' એ પુસ્તક લઈને 'કરણઘેલા' પર તેની કેવી અસર થઈ છે તે કોઈ તપાસે તો તેને આશ્ચર્ય થાય. ગિબનના ઇતિહાસમાં ઘેરાએલા રોમનું, દુકાળનું, ખોજાઓનું જે વર્ણન આવે છે તે ‘કરણઘેલા’ના પાટણના ઘેરાના, દુકાળના, તથા મલેકકાફુર વગેરે ખોજાઓના વર્ણન સાથે સરખાવો, એટલે ગિબનની નન્દશંકર પર કેટલી જબરી અસર થએલી તે તરત સમજાશે.</ref>  એટલે ગુજરાતના એક સમર્થ ગદ્યસ્વામીની ભાષા એમ તો આજે પણ નિ:સંકોચ કહી શકાય એમ છે. અને આ ભાષાનું ઘડતર પ્રકટ નહિ તો પ્રચ્છન્ન રૂપે એમના શાળાજીવનમાં જ થએલું. એ વખતનું શાળાજીવન અત્યાર કરતાં અનેક રીતે ભિન્ન હતું. એમાં બે ભેદ ખાસ નોંધવા જેવા છે: એક તો ઉચ્ચ પ્રકારનું ગણિતશિક્ષણ, અને બીજો, અંગ્રેજી ભણતરમાં ખુદ અંગ્રેજ શિક્ષકોનો લાભ એ જમાનામાં ગુજરાતી શાળામાં ગણિત પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો, અત્યારે છેક કોલેજમાં ચાલે છે એવો ઉચ્ચ કોટિનો અભ્યાસ ગણિતવિષયમાં ગુજરાતી શાળામાં કરાવવામાં આવતો હતો. નન્દશંકરને આ ગણિતના અભ્યાસથી ખૂબ લાભ થએલો અને એમની ગ્રહણધારણશક્તિ એથી ખૂબ વિકાસ પામેલી. ગુજરાતી શાળાના આ અભ્યાસે એમને ગણિતના જીવનભરના રસિયા બનાવેલા. આથી ઘણાં વરસ બાદ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બેકાર મગજને પ્રવૃત્તિ આપવા માટે તે દિવસનો ઘણોખરો ભાગ પાટીપેન લઈને ગણિતના હિસાબ કરવામાં જ ગાળતા. એ સમયના શિક્ષણની બીજી વિશિષ્ટતા એ હતી કે એ વખતે અંગ્રેજી નિશાળો હજુ નવી જ શરૂ થએલી, એટલે ત્યાં અંગ્રેજી ભાષાસાહિત્યનું શિક્ષણ આપી શકે એવા દેશી શિક્ષકો જ એ કામ કરતા. એટલે એ વખતના વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન અત્યારના વિદ્યાર્થી કરતાં અનેક રીતે સંગીન ને વિશાળ બનતું. એમાં યે નન્દશંકરને તો ગ્રીન અને ગ્રેહામ જેવા ઉત્તમ શિક્ષકોના હાથ નીચે ભણવાનું સદ્ભાગ્ય મળેલું. તેથી એમનો એકંદર અભ્યાસ મેટ્રિક સુધીનો જ હોવા છતાં આજના સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં ક્યાંયે ચડી જાય એટલું જ્ઞાન એમણે વિદ્યાદિશામાં જ મેળવી લીધેલું. ‘કરણઘેલો' આ જ્ઞાનના પાયા પર જ રચાયો છે. આ જ્ઞાને નન્દશંકરના ચિત્તમાં જે સચોટ મહોર મારેલી તે જ સમય જતાં પાછળથી ‘કરણઘેલા'ની વાર્તા રૂપે પ્રકટી નીકળેલ છે. ગ્રીન સાહેબે અંગ્રેજી સાહિત્યસાગરનું મથન કરીને એમાંથી જે સર્વોત્તમ પીયૂષ તુલ્ય ભાગ સારવીને એમને પાએલો તેથી પ્રફુલ્લ બનેલા માનસે જ 'કરણઘેલો' રચ્યો છે. તેથી વોટલૂનો વિજય જેમ ઈટનના ક્રીડાંગણમાં જ પ્રાપ્ત થએલો કહેવાય છે, તેમ નન્દશંકરનો 'કરણઘેલો' પણ ગ્રીન સાહેબની શાળામાં જ રચાએલો એમ કહી શકાય. કેમકે, હમણાં જ કહ્યું તેમ 'કરણઘેલા'ની મહત્તાનું એક મુખ્ય કારણ તેની ગૌરવભરી છટાદાર ભાષાશૈલી છે, અને એ ભાષાશૈલીનું ઘડતર સૂક્ષ્મ રૂપે આ શાળામાં જ થએલું. આંહી ગ્રીન સાહેબે એમને બર્ક, ગિબન,૧૪<ref>૧૪. રા. નરસિંહરાવ ભોળાનાથ : 'સ્મરણમુકુર,' પૃ. ૧૧૦. </ref>  હૅલમ, મેકોલે આદિ સમર્થ ગદ્યલેખકોના ઇતિહાસગ્રન્થોનો એવો ઊંડો અભ્યાસ કરાવેલો કે એમની ઘણીખરી કૃતિઓ નન્દશંકરના ગ્રહણધારણપટુ ચિત્તમાં આબાદ કોતરાઈ જ ગઈ અને તેમાંના ઘણા ખંડો તેમને કંઠસ્થ બની ગયા, અને આ લેખકોની કૃતિઓ એટલે તો અંગ્રેજી ભાષાનું ગદ્યનવનીત. એ ગદ્યનો નવનીતના સતત સેવનથી નન્દશંકરમાં પણ અજબ ગદ્યપ્રભુત્વ પ્રકટ્યું. અને તેથી જ 'કરણઘેલો' આવી પ્રભાવશાળી જોમદાર શૈલીમાં લખાયો. ગુજરાતી સાહિત્યમાં 'કરણઘેલો' ચિરંજીવ રહેવાનો તે પણ તેની આ ચેતનવંતી શૈલીને લીધે. આવું ગૌરવભર્યું ચિત્રાત્મક, કલ્પનોતેજિત રસાળ ગદ્ય ગુજરાતી ભાષાએ અગાઉ કદી દીઠું નહોતું, બર્ક, ગિબન, મેકોલે આદિ સાહિત્યકારોના ચરણ સેવીસેવીને તન્મય બની ગએલા નદશંકરે જે તે આપણે ત્યાં સૌથી પહેલું આણ્યું. આ બધામાં મેકોલે તો નન્દશંકરનો ખાસ માનીતો લેખક હતો. 'મૅકોલે તો અમારું બાઈબલ' એમ એ પોતે જ કહેતા. આથી જ 'કરણઘેલા' ના ગદ્ય પર મૅકોલેની શૈલીની જબરી અસર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મૅકોલેશૈલીના કેટલાક ગુણો જ ગુજરાતીમાં સૌથી પહેલા નન્દશંકરે વ્યક્ત કર્યા છે. અલબત્ત, આનો અર્થ એવો નહિ કે નન્દશંકરે મેકોલેશૈલીનું ચોકઠું આબાદ પોતાને માટે સ્વીકારી લીધેલું, અને એના ઢાળામાં જ પોતાનો ગઘરસ બરાબર ઢાળેલો. એમ કર્યું હોત તો મેકૉલેના ભૂષણોની સાથે એનાં કેટલાંક ભયંકર દૂષણો પણ નન્દશંકરની ભાષામાં પેસી જાત. પણ સદ્ભાગ્યે નન્દશંકરે એવું આંધળું અનુકરણ કર્યું નથી. એમણે તો મૅકૉલેના ગદ્યનું ઉલ્લાસપૂર્વક સતત પરિશીલન જ કરેલું, અને એ પરિશીલનને પ્રતાપે તેની શૈલીની કેટલીક સુન્દરતાઓ અનાયાસે આપોઆપ એમના ગદ્યમાં ઊતરી આવી છે. એટલે નન્દશંકર એટલે ગુજરાતનો મૅકૉલે એમ કોઈએ સમજવાનું નથી, તેમ એ બન્ને વચ્ચે જે ગુણસામ્ય નજરે પડે છે તે પણ એ ગુણો નન્દશંકરમાં મૅકૉલેના જેવા જ સ્વરૂપમાં કે એના જેટલી જ માત્રામાં બરાબર છે એમ પણ માનવાનું નથી. પણ મૅકોલેના સતત પારાયણથી પરિપ્લુત બનેલ રસબુદ્ધિનું આ સર્જન છે, અને એ રીતે તેના પર મૅકૉલેની ગાઢી છાયા પડેલી છે એટલું જ આંહી વિવક્ષિત છે. એ અર્થમાં જોતાં મૅકૉલેશૈલીના દોષો રહિત છતાં કેટલાક ગુણોવાળું એવું ગદ્ય ‘કરણઘેલા’માં આપણને મળ્યું છે. અને મેકોલેના ગદ્યગુણો એટલે અદ્ભુત વર્ણનશક્તિ, રંગદીપ્તિથી ચમકતી ચિત્રાત્મકતા, ભાષાનો અજબ વેગવંતો પ્રવાહ, આશ્ચર્યજનક સ્મરણશક્તિ, અને વાચકને મુગ્ધ કરી દે એવી વાક્છટા. નન્દશંકરમાં પણ જબરી વર્ણનશક્તિ છે. 'કરણઘેલો' નામાંકિત બન્યો છે તે પણ એમાંનાં વિવિધ અને સમર્થ વર્ણનો વડે જ. આ વર્ણનો એવાં તાદશ છે કે વર્જ્ય પદાર્થનું આબેહૂબ ચિત્ર તે વાચકની સમક્ષ ખડું કરી દે છે. નન્દશંકરનું આ વર્ણનસામર્થ્ય મેકોલેના ગ્રન્થોના પરિશીલનનું જ પરિણામ લાગે છે. વર્ણનોનો તો એમને જાણે કે નાદ જ લાગ્યો છે, અને તેથી વર્ણન કરતાં ક્યાં અટકવું તેમ વાર્તામાં વર્ણનપ્રમાણ કેટલું ઉચિત તેનું પણ એમને ભાન રહ્યું નથી. તેથી કેટલેક ઠેકાણે તો 'કરણઘેલો' વર્ણનોથી ખીલી નીકળવાને બદલે ઊલટો ઝાંખો પડી જાય છે એ પણ સાથે સાથે સ્વીકારી લેવાનું છે. મેકોલેની પેઠે નન્દશંકરની ભાષા પણ અત્યન્ત વેગવંતી છે. મૅકોલે માટે કહેવાય છે કે તે લખવા બેસતો ત્યારે એના મગજમાં એટલા બધા વિચારો ઊભરાતા કે તે સઘળાને એ તરત કાગળ પર ઉતારી શકતો નહિ, અને તેથી એને શબ્દલેખનમાં કેવળ આદ્યાન્ય અક્ષરો જ લખી વચગાળાનો ખાડો રાખવો એવી વિલક્ષણ શીઘ્રલિપિનો આશ્રય લેવો પડતો. નન્દશંકરની ભાષામાં પણ એવો જ ત્વરિત ઊછળતો વેગ છે. એમનું ગદ્ય પણ અસ્ખલિત ગતિથી ધસારાબંધ વહ્યું જાય છે. એમને પણ લખતી વખતે વિચારો એટલા બધા ઊભરાતા કે લખતાં લખતાં એમને થંભી જવું પડતું. મેકોલેની પેઠે નન્દશંકરની સ્મરણશક્તિ પણ બહુ બળવાન હતી. મેકોલે જેમ કહેતો કે મિલ્ટનનું 'પેરેડાઈઝ લોસ્ટ' કે બનિયનનું ‘પિલ્બિમ્સ પ્રોગ્રેસ' એ આખાં નષ્ટ થઈ જાય તો પણ પોતાની સ્મૃતિને બળે એ બન્ને સળંગ પોતે ફરીથી આખું ઉતારી આપે એવી હતી. એમના જીવનમાં તો એવો એક પ્રસંગ ખરેખર બનેલો પણ. તેઓ નાંદોદમાં એડમિનિસ્ટ્રેટર હતા ત્યારે એક લાંબો તુમાર ખોવાઈ જતાં એમણે યાદદાસ્ત ઉપરથી તે આખો લખાવી આપેલો૧૫<ref>૧૫. 'કરણઘેલા' પર બર્નિયરના પ્રવાસગ્રન્થની અસર પણ સ્પષ્ટ છે. 'કરણઘેલા'માં હઠયોગીઓનું જે વર્ણન છે તે બર્નિયરના પ્રવાસ સાથે સરખાવી જોવા જેવું છે. (જુઓ પૃ. ૩૧૬-૨૨) </ref>  આવી અસાધારણ સ્મરણશક્તિને લીધે જ એમને વિદ્યાર્થી અવસ્થામાંથી સેંકડો કાવ્યપંક્તિઓ કંઠે થઈ ગએલી, અને ‘કરણઘેલા’ના ભાષાસૌન્દર્યમાં આ કંઠાગ્રે થએલી કાવ્યપંક્તિઓ ખૂબ કામમાં આવેલી. કેમકે એથી લેખનસમયે જે કોઈ ભાવ કે વિચાર દર્શાવવાનો આવે તેને ઉચિત પદાવલિ તેમને એ પંક્તિઓમાંથી તરત મળી જતી. અને ‘કરણઘેલા'ની વાક્છટા પર પણ મૅકૉલેની અચૂક છાપ છે. મૅકૉલેનાં લખાણોની પેઠે છટાદાર વાચનને માટે સૌથી અનુકૂળ ફકરા સૌથી મોટા પ્રમાણમાં આપણી ભાષાના કોઈ પુસ્તકમાંથી મળે એમ હોય તો તે 'કરણઘેલા'માંથી જ છે. મૅકોલેના ગદ્ય વિષે મોર્લી કહે છે કે `lts measures are emphatically the measures of spoken deliverance. Those who have made the experiment pronounce him to be one of the authors whose works are most admittedly fitted for reading aloud. અને આ શબ્દો નન્દશંકરના ગદ્યને પણ ઘણે અંશે લાગુ પાડી શકાય એમ છે.
‘કરણઘેલા'માંનો પ્રકૃતિપ્રેમ જો આ રીતે લેખકના ઓરપાડના ગ્રામજીવને એને આપ્યો, તો એની ગૌરવાન્વિત, શિષ્ટ, મનોહર ભાષા એને એમના સુરતના શાળાજીવને આપી. 'કરણઘેલા'નું એક મુખ્ય આકર્ષણ તે એની રસિક છટાદાર ભાષા છે. વર્ષો સુધી એ ગુજરાતમાં અત્યન્ત લોકપ્રિય બની ગએલો તે એની આ ભાષાની મોહનીને જ લીધે. આથી જે આપણા એક સૂક્ષ્મ રસવિદે કહેલું કે ‘ભાષામાં તો ‘કરણઘેલો’ જ સર્વોત્તમ છે એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.૧૨<ref>૧૨. ‘ગુજરાતીમાં આદર્શ પુસ્તક ક્યાંથી કહાડવું? સમર્થ અને સ્વતન્ત્ર લેખક જોવા જઈએ તો એક જ છે, પણ તેની ભાષા સારી કહી શકાય તેવી નથી. (વ્યાકરણના કેટલાએક દોષ સુધાર્યા પછી) ભાષામાં તો “કરણઘેલો” જ સર્વોત્તમ છે, એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.–સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ : 'શિક્ષણનો ઇતિહાસ', પૃ. ૪૩૧,</ref>  આ અભિપ્રાય ઉચ્ચારાયાને આજે લગભગ પચાસ વરસ થઈ ગયાં, અને એ ગાળામાં ગુજરાતી ગદ્યે અનેક દિશામાં પુષ્કળ વિકાસ સાધ્યો છે, છતાં 'કરણઘેલા'ની ભાષા૧૩<ref>૧૩. ગિબનનું ‘ડીક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર,' એ પુસ્તક લઈને 'કરણઘેલા' પર તેની કેવી અસર થઈ છે તે કોઈ તપાસે તો તેને આશ્ચર્ય થાય. ગિબનના ઇતિહાસમાં ઘેરાએલા રોમનું, દુકાળનું, ખોજાઓનું જે વર્ણન આવે છે તે ‘કરણઘેલા’ના પાટણના ઘેરાના, દુકાળના, તથા મલેકકાફુર વગેરે ખોજાઓના વર્ણન સાથે સરખાવો, એટલે ગિબનની નન્દશંકર પર કેટલી જબરી અસર થએલી તે તરત સમજાશે.</ref>  એટલે ગુજરાતના એક સમર્થ ગદ્યસ્વામીની ભાષા એમ તો આજે પણ નિ:સંકોચ કહી શકાય એમ છે. અને આ ભાષાનું ઘડતર પ્રકટ નહિ તો પ્રચ્છન્ન રૂપે એમના શાળાજીવનમાં જ થએલું. એ વખતનું શાળાજીવન અત્યાર કરતાં અનેક રીતે ભિન્ન હતું. એમાં બે ભેદ ખાસ નોંધવા જેવા છે: એક તો ઉચ્ચ પ્રકારનું ગણિતશિક્ષણ, અને બીજો, અંગ્રેજી ભણતરમાં ખુદ અંગ્રેજ શિક્ષકોનો લાભ એ જમાનામાં ગુજરાતી શાળામાં ગણિત પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો, અત્યારે છેક કોલેજમાં ચાલે છે એવો ઉચ્ચ કોટિનો અભ્યાસ ગણિતવિષયમાં ગુજરાતી શાળામાં કરાવવામાં આવતો હતો. નન્દશંકરને આ ગણિતના અભ્યાસથી ખૂબ લાભ થએલો અને એમની ગ્રહણધારણશક્તિ એથી ખૂબ વિકાસ પામેલી. ગુજરાતી શાળાના આ અભ્યાસે એમને ગણિતના જીવનભરના રસિયા બનાવેલા. આથી ઘણાં વરસ બાદ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બેકાર મગજને પ્રવૃત્તિ આપવા માટે તે દિવસનો ઘણોખરો ભાગ પાટીપેન લઈને ગણિતના હિસાબ કરવામાં જ ગાળતા. એ સમયના શિક્ષણની બીજી વિશિષ્ટતા એ હતી કે એ વખતે અંગ્રેજી નિશાળો હજુ નવી જ શરૂ થએલી, એટલે ત્યાં અંગ્રેજી ભાષાસાહિત્યનું શિક્ષણ આપી શકે એવા દેશી શિક્ષકો જ એ કામ કરતા. એટલે એ વખતના વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન અત્યારના વિદ્યાર્થી કરતાં અનેક રીતે સંગીન ને વિશાળ બનતું. એમાં યે નન્દશંકરને તો ગ્રીન અને ગ્રેહામ જેવા ઉત્તમ શિક્ષકોના હાથ નીચે ભણવાનું સદ્ભાગ્ય મળેલું. તેથી એમનો એકંદર અભ્યાસ મેટ્રિક સુધીનો જ હોવા છતાં આજના સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં ક્યાંયે ચડી જાય એટલું જ્ઞાન એમણે વિદ્યાદિશામાં જ મેળવી લીધેલું. ‘કરણઘેલો' આ જ્ઞાનના પાયા પર જ રચાયો છે. આ જ્ઞાને નન્દશંકરના ચિત્તમાં જે સચોટ મહોર મારેલી તે જ સમય જતાં પાછળથી ‘કરણઘેલા'ની વાર્તા રૂપે પ્રકટી નીકળેલ છે. ગ્રીન સાહેબે અંગ્રેજી સાહિત્યસાગરનું મથન કરીને એમાંથી જે સર્વોત્તમ પીયૂષ તુલ્ય ભાગ સારવીને એમને પાએલો તેથી પ્રફુલ્લ બનેલા માનસે જ 'કરણઘેલો' રચ્યો છે. તેથી વોટલૂનો વિજય જેમ ઈટનના ક્રીડાંગણમાં જ પ્રાપ્ત થએલો કહેવાય છે, તેમ નન્દશંકરનો 'કરણઘેલો' પણ ગ્રીન સાહેબની શાળામાં જ રચાએલો એમ કહી શકાય. કેમકે, હમણાં જ કહ્યું તેમ 'કરણઘેલા'ની મહત્તાનું એક મુખ્ય કારણ તેની ગૌરવભરી છટાદાર ભાષાશૈલી છે, અને એ ભાષાશૈલીનું ઘડતર સૂક્ષ્મ રૂપે આ શાળામાં જ થએલું. આંહી ગ્રીન સાહેબે એમને બર્ક, ગિબન,૧૪<ref>૧૪. રા. નરસિંહરાવ ભોળાનાથ : 'સ્મરણમુકુર,' પૃ. ૧૧૦. </ref>  હૅલમ, મેકોલે આદિ સમર્થ ગદ્યલેખકોના ઇતિહાસગ્રન્થોનો એવો ઊંડો અભ્યાસ કરાવેલો કે એમની ઘણીખરી કૃતિઓ નન્દશંકરના ગ્રહણધારણપટુ ચિત્તમાં આબાદ કોતરાઈ જ ગઈ અને તેમાંના ઘણા ખંડો તેમને કંઠસ્થ બની ગયા, અને આ લેખકોની કૃતિઓ એટલે તો અંગ્રેજી ભાષાનું ગદ્યનવનીત. એ ગદ્યનો નવનીતના સતત સેવનથી નન્દશંકરમાં પણ અજબ ગદ્યપ્રભુત્વ પ્રકટ્યું. અને તેથી જ 'કરણઘેલો' આવી પ્રભાવશાળી જોમદાર શૈલીમાં લખાયો. ગુજરાતી સાહિત્યમાં 'કરણઘેલો' ચિરંજીવ રહેવાનો તે પણ તેની આ ચેતનવંતી શૈલીને લીધે. આવું ગૌરવભર્યું ચિત્રાત્મક, કલ્પનોતેજિત રસાળ ગદ્ય ગુજરાતી ભાષાએ અગાઉ કદી દીઠું નહોતું, બર્ક, ગિબન, મેકોલે આદિ સાહિત્યકારોના ચરણ સેવીસેવીને તન્મય બની ગએલા નદશંકરે જે તે આપણે ત્યાં સૌથી પહેલું આણ્યું. આ બધામાં મેકોલે તો નન્દશંકરનો ખાસ માનીતો લેખક હતો. 'મૅકોલે તો અમારું બાઈબલ' એમ એ પોતે જ કહેતા. આથી જ 'કરણઘેલા' ના ગદ્ય પર મૅકોલેની શૈલીની જબરી અસર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મૅકોલેશૈલીના કેટલાક ગુણો જ ગુજરાતીમાં સૌથી પહેલા નન્દશંકરે વ્યક્ત કર્યા છે. અલબત્ત, આનો અર્થ એવો નહિ કે નન્દશંકરે મેકોલેશૈલીનું ચોકઠું આબાદ પોતાને માટે સ્વીકારી લીધેલું, અને એના ઢાળામાં જ પોતાનો ગઘરસ બરાબર ઢાળેલો. એમ કર્યું હોત તો મેકૉલેના ભૂષણોની સાથે એનાં કેટલાંક ભયંકર દૂષણો પણ નન્દશંકરની ભાષામાં પેસી જાત. પણ સદ્ભાગ્યે નન્દશંકરે એવું આંધળું અનુકરણ કર્યું નથી. એમણે તો મૅકૉલેના ગદ્યનું ઉલ્લાસપૂર્વક સતત પરિશીલન જ કરેલું, અને એ પરિશીલનને પ્રતાપે તેની શૈલીની કેટલીક સુન્દરતાઓ અનાયાસે આપોઆપ એમના ગદ્યમાં ઊતરી આવી છે. એટલે નન્દશંકર એટલે ગુજરાતનો મૅકૉલે એમ કોઈએ સમજવાનું નથી, તેમ એ બન્ને વચ્ચે જે ગુણસામ્ય નજરે પડે છે તે પણ એ ગુણો નન્દશંકરમાં મૅકૉલેના જેવા જ સ્વરૂપમાં કે એના જેટલી જ માત્રામાં બરાબર છે એમ પણ માનવાનું નથી. પણ મૅકોલેના સતત પારાયણથી પરિપ્લુત બનેલ રસબુદ્ધિનું આ સર્જન છે, અને એ રીતે તેના પર મૅકૉલેની ગાઢી છાયા પડેલી છે એટલું જ આંહી વિવક્ષિત છે. એ અર્થમાં જોતાં મૅકૉલેશૈલીના દોષો રહિત છતાં કેટલાક ગુણોવાળું એવું ગદ્ય ‘કરણઘેલા’માં આપણને મળ્યું છે. અને મેકોલેના ગદ્યગુણો એટલે અદ્ભુત વર્ણનશક્તિ, રંગદીપ્તિથી ચમકતી ચિત્રાત્મકતા, ભાષાનો અજબ વેગવંતો પ્રવાહ, આશ્ચર્યજનક સ્મરણશક્તિ, અને વાચકને મુગ્ધ કરી દે એવી વાક્છટા. નન્દશંકરમાં પણ જબરી વર્ણનશક્તિ છે. 'કરણઘેલો' નામાંકિત બન્યો છે તે પણ એમાંનાં વિવિધ અને સમર્થ વર્ણનો વડે જ. આ વર્ણનો એવાં તાદશ છે કે વર્જ્ય પદાર્થનું આબેહૂબ ચિત્ર તે વાચકની સમક્ષ ખડું કરી દે છે. નન્દશંકરનું આ વર્ણનસામર્થ્ય મેકોલેના ગ્રન્થોના પરિશીલનનું જ પરિણામ લાગે છે. વર્ણનોનો તો એમને જાણે કે નાદ જ લાગ્યો છે, અને તેથી વર્ણન કરતાં ક્યાં અટકવું તેમ વાર્તામાં વર્ણનપ્રમાણ કેટલું ઉચિત તેનું પણ એમને ભાન રહ્યું નથી. તેથી કેટલેક ઠેકાણે તો 'કરણઘેલો' વર્ણનોથી ખીલી નીકળવાને બદલે ઊલટો ઝાંખો પડી જાય છે એ પણ સાથે સાથે સ્વીકારી લેવાનું છે. મેકોલેની પેઠે નન્દશંકરની ભાષા પણ અત્યન્ત વેગવંતી છે. મૅકોલે માટે કહેવાય છે કે તે લખવા બેસતો ત્યારે એના મગજમાં એટલા બધા વિચારો ઊભરાતા કે તે સઘળાને એ તરત કાગળ પર ઉતારી શકતો નહિ, અને તેથી એને શબ્દલેખનમાં કેવળ આદ્યાન્ય અક્ષરો જ લખી વચગાળાનો ખાડો રાખવો એવી વિલક્ષણ શીઘ્રલિપિનો આશ્રય લેવો પડતો. નન્દશંકરની ભાષામાં પણ એવો જ ત્વરિત ઊછળતો વેગ છે. એમનું ગદ્ય પણ અસ્ખલિત ગતિથી ધસારાબંધ વહ્યું જાય છે. એમને પણ લખતી વખતે વિચારો એટલા બધા ઊભરાતા કે લખતાં લખતાં એમને થંભી જવું પડતું. મેકોલેની પેઠે નન્દશંકરની સ્મરણશક્તિ પણ બહુ બળવાન હતી. મેકોલે જેમ કહેતો કે મિલ્ટનનું 'પેરેડાઈઝ લોસ્ટ' કે બનિયનનું ‘પિલ્બિમ્સ પ્રોગ્રેસ' એ આખાં નષ્ટ થઈ જાય તો પણ પોતાની સ્મૃતિને બળે એ બન્ને સળંગ પોતે ફરીથી આખું ઉતારી આપે એવી હતી. એમના જીવનમાં તો એવો એક પ્રસંગ ખરેખર બનેલો પણ. તેઓ નાંદોદમાં એડમિનિસ્ટ્રેટર હતા ત્યારે એક લાંબો તુમાર ખોવાઈ જતાં એમણે યાદદાસ્ત ઉપરથી તે આખો લખાવી આપેલો૧૫<ref>૧૫. 'કરણઘેલા' પર બર્નિયરના પ્રવાસગ્રન્થની અસર પણ સ્પષ્ટ છે. 'કરણઘેલા'માં હઠયોગીઓનું જે વર્ણન છે તે બર્નિયરના પ્રવાસ સાથે સરખાવી જોવા જેવું છે. (જુઓ પૃ. ૩૧૬-૨૨) </ref>  આવી અસાધારણ સ્મરણશક્તિને લીધે જ એમને વિદ્યાર્થી અવસ્થામાંથી સેંકડો કાવ્યપંક્તિઓ કંઠે થઈ ગએલી, અને ‘કરણઘેલા’ના ભાષાસૌન્દર્યમાં આ કંઠાગ્રે થએલી કાવ્યપંક્તિઓ ખૂબ કામમાં આવેલી. કેમકે એથી લેખનસમયે જે કોઈ ભાવ કે વિચાર દર્શાવવાનો આવે તેને ઉચિત પદાવલિ તેમને એ પંક્તિઓમાંથી તરત મળી જતી. અને ‘કરણઘેલા'ની વાક્છટા પર પણ મૅકૉલેની અચૂક છાપ છે. મૅકૉલેનાં લખાણોની પેઠે છટાદાર વાચનને માટે સૌથી અનુકૂળ ફકરા સૌથી મોટા પ્રમાણમાં આપણી ભાષાના કોઈ પુસ્તકમાંથી મળે એમ હોય તો તે 'કરણઘેલા'માંથી જ છે. મૅકોલેના ગદ્ય વિષે મોર્લી કહે છે કે `lts measures are emphatically the measures of spoken deliverance. Those who have made the experiment pronounce him to be one of the authors whose works are most admittedly fitted for reading aloud. અને આ શબ્દો નન્દશંકરના ગદ્યને પણ ઘણે અંશે લાગુ પાડી શકાય એમ છે.
મૅકૉલે આદિના ઇતિહાસગ્રન્થો ઉપરાંત શેક્સપિયર, મિલ્ટન, ગોલ્ડસ્મિથ, બાયરન આદિનાં કાવ્યનાટકો, સ્કૉટ, લિટન, ડિકન્સ, થેકરે, મેડોઝ ટેલર આદિની નવલકથાઓ, લોક, મિલ, ડાર્વિન આદિના ચિન્તનગ્રન્થો એ બધાનો પણ નન્દશંકરે વિદ્યાર્થીદશામાં અભ્યાસ કરી લીધેલો, કેમકે ગ્રીનસાહેબનો એવો રિવાજ હતો કે તે શાળામાં વિદ્યાર્થીઓ ને ઉત્તમોત્તમ સાહિત્યગ્રન્થો જાતે શીખવતા એટલું જ નહિ, પણ પોતાના ખાનગી ગ્રન્થસંગ્રહમાંથી ઉત્તમ ગ્રંન્થો ચૂંટીને તેમને ઘેર પંડે વાંચી લેવા પણ આપતા. આથી નન્દશંકરે કદી કૉલેજના ઊંબરમાં પગ મૂકેલો નહિ છતાં શાળાના નિર્ણીત તેમ શાળા બહારના સ્વયંવાંચન દ્વારા એમને અંગ્રેજી સાહિત્યની ઉત્તમ કૃતિઓનો સારી રીતે પરિચય થઈ ગએલો. વિશેષમાં એ વખતે સૂરતમાં નૌકાસૈન્યખાતાનો કેપ્ટન સ્કોટ કરીને એક અંગ્રેજ રહેતો હતો. તેની સાથે ગ્રીનસાહેબે નન્દશંકરની પિછાન કરાવી આપેલી, એટલે નન્દશંકર એને ત્યાં જતા અને એની પાસે જગતના પ્રવાસગ્રન્થોનો૧૬<ref>૧૬. ‘આ પુસ્તકમાં અંબાજી જવાના મારગનું તથા આબુનું વર્ણન આપ્યું છે તે સુપ્રસિદ્ધ ફાર્બ્સસાહેબકૃત રાસમાળામાંથી લીધેલું છે.' </ref>  તેમ ચરિત્રગ્રન્થોનો મોટો સંગ્રહ હતો તેનો પણ એમણે પૂરેપૂરો લાભ લીધેલો. આ બધો જ્ઞાનભંડાર એમણે ચાતકની નજરે જોએલો, અને ચાતકના જેટલી જ આતુરતાથી એ સઘળાનું એમણે પાન કરેલું. 'કરણઘેલો' એ આ જ્ઞાનામૃતના પાનથી તૃપ્ત બનેલી બુદ્ધિના રસિક ઉદ્ગાર જેવો જ છે. એ જે ધ્યાન ખેંચે છે તે કેવળ વર્ણનોથી જ નહિ પણ ચિન્તનોથી પણ ખરું. અને એ ચિન્તનશીલતા એમને આ વિશાળ સાહિત્યના પરિશીલને જ આપેલી. આથી જ આજે એ ઘણાને શુદ્ધ વાર્તા કરતાં વર્ણનાત્મક તેમ ચિન્તનાત્મક નિબન્ધસંગ્રહ જેવો વિશેષ લાગે છે, અને એકંદરે નન્દશંકરનો આત્મા સર્જકનો નહિ તેટલો ચિન્તક, વિચાર, જ્ઞાનરસિક પંડિતનો હતો એવી છાપ તે મૂકી જાય છે. નન્દશંકરના સમયમાં વંચાતા સઘળા અંગ્રેજી સાહિત્યગ્રન્થોના તાજા પરિચયવાળો કોઈ વિદ્વાન અત્યારે 'કરણઘેલો' લઈને બેસે તો એમાં તેને ઠેરઠેર એ ગ્રન્થોના ભણકારા કાને પડે અને છેવટે 'કરણઘેલા'માં નન્દશંકરનું સ્વકીય સર્જન બહુ ઓછું માલૂમ પડે તો પણ નવાઈ નહિ. વસ્તુતઃ 'કરણઘેલા'માં બહારથી લેવાએલી સામગ્રી એટલી બધી છે કે એને સર્જન કરતાં સંકલનનું નામ જ વિશેષ શોભે એવું છે. નન્દશંકરે પોતાના વિશાળ વાચનમાંથી બાદશાહી લૂંટ ચલાવી છે. તેમાં 'કરણઘેલા'માં પેલા વેદાન્તી ભાઈઓની રમૂજી વાત આવે છે એવું જ કંઈક નન્દશંકરે આ બાબતમાં તો કર્યું લાગે છે. ‘આમાં વળી આપણું શું ને પારકું શું? હું ક્યાં મારી મેળાએ વાર્તા લખવા બેઠો છું? મહેરબાન રસલસાહેબે કહ્યું તે લોકોને રસ પડે એવી એક ચોપડી લખી આપવી છે, તો એને શોભાવવા બીજાં પુસ્તકોમાંથી મને જે મળે કે સાંભરે તે એમાં ગૂંથી દઉં તો શો વાંધો છે?' આવી જ કોઈ મનોદશાથી આ આખું પુસ્તક લખાયું છે. તેથી જ એમણે પ્રકરણે પ્રકરણે પારકા ગ્રન્થમાંથી ખંડોના ખંડો શબ્દેશબ્દ ઉપાડીને ‘કરણઘેલા' માં ગોઠવી દીધા છે. આમાં એમણે કર્યું પલટાવવાનો કે ફેરફાર કરીને પોતાનું છે એમ બતાવવાનો પણ યત્ન કર્યો નથી. મૂળમાં હોય તેવું જ બરાબર પોતાના ગ્રંથમાં મૂકી દીધું છે. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા’નું સુપ્રસિદ્ધ પ્રભાતવર્ણન જ લ્યો. એ આખું વર્ણન દલપતરામની એક ગરબીનું વિવરણ માત્ર જ છે. આબુ અને અંબાજીનાં વર્ણનો તો આખેઆખાં 'રાસમાળા'માંથી જ ઊંચકી લીધાં છે. સ્વ. માર્કંડરાવે ‘કરણઘેલા'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં એ વાતનો સ્વીકાર પણ કર્યો છે.૧૭<ref>૧૭. પાછળ મહીપતરામના અવલોકનમાંથી અવતરણ આપ્યું છે તેના પ્રારંભના શબ્દોનો અર્થ આવો જ છે એ જોઈ શકાશે. બીજા અવલોકનકારોમાંથી ત્રણેક અવતરણ આપવા જેવાં છે:-
મૅકૉલે આદિના ઇતિહાસગ્રન્થો ઉપરાંત શેક્સપિયર, મિલ્ટન, ગોલ્ડસ્મિથ, બાયરન આદિનાં કાવ્યનાટકો, સ્કૉટ, લિટન, ડિકન્સ, થેકરે, મેડોઝ ટેલર આદિની નવલકથાઓ, લોક, મિલ, ડાર્વિન આદિના ચિન્તનગ્રન્થો એ બધાનો પણ નન્દશંકરે વિદ્યાર્થીદશામાં અભ્યાસ કરી લીધેલો, કેમકે ગ્રીનસાહેબનો એવો રિવાજ હતો કે તે શાળામાં વિદ્યાર્થીઓ ને ઉત્તમોત્તમ સાહિત્યગ્રન્થો જાતે શીખવતા એટલું જ નહિ, પણ પોતાના ખાનગી ગ્રન્થસંગ્રહમાંથી ઉત્તમ ગ્રંન્થો ચૂંટીને તેમને ઘેર પંડે વાંચી લેવા પણ આપતા. આથી નન્દશંકરે કદી કૉલેજના ઊંબરમાં પગ મૂકેલો નહિ છતાં શાળાના નિર્ણીત તેમ શાળા બહારના સ્વયંવાંચન દ્વારા એમને અંગ્રેજી સાહિત્યની ઉત્તમ કૃતિઓનો સારી રીતે પરિચય થઈ ગએલો. વિશેષમાં એ વખતે સૂરતમાં નૌકાસૈન્યખાતાનો કેપ્ટન સ્કોટ કરીને એક અંગ્રેજ રહેતો હતો. તેની સાથે ગ્રીનસાહેબે નન્દશંકરની પિછાન કરાવી આપેલી, એટલે નન્દશંકર એને ત્યાં જતા અને એની પાસે જગતના પ્રવાસગ્રન્થોનો૧૬<ref>૧૬. ‘આ પુસ્તકમાં અંબાજી જવાના મારગનું તથા આબુનું વર્ણન આપ્યું છે તે સુપ્રસિદ્ધ ફાર્બ્સસાહેબકૃત રાસમાળામાંથી લીધેલું છે.' </ref>  તેમ ચરિત્રગ્રન્થોનો મોટો સંગ્રહ હતો તેનો પણ એમણે પૂરેપૂરો લાભ લીધેલો. આ બધો જ્ઞાનભંડાર એમણે ચાતકની નજરે જોએલો, અને ચાતકના જેટલી જ આતુરતાથી એ સઘળાનું એમણે પાન કરેલું. 'કરણઘેલો' એ આ જ્ઞાનામૃતના પાનથી તૃપ્ત બનેલી બુદ્ધિના રસિક ઉદ્ગાર જેવો જ છે. એ જે ધ્યાન ખેંચે છે તે કેવળ વર્ણનોથી જ નહિ પણ ચિન્તનોથી પણ ખરું. અને એ ચિન્તનશીલતા એમને આ વિશાળ સાહિત્યના પરિશીલને જ આપેલી. આથી જ આજે એ ઘણાને શુદ્ધ વાર્તા કરતાં વર્ણનાત્મક તેમ ચિન્તનાત્મક નિબન્ધસંગ્રહ જેવો વિશેષ લાગે છે, અને એકંદરે નન્દશંકરનો આત્મા સર્જકનો નહિ તેટલો ચિન્તક, વિચાર, જ્ઞાનરસિક પંડિતનો હતો એવી છાપ તે મૂકી જાય છે. નન્દશંકરના સમયમાં વંચાતા સઘળા અંગ્રેજી સાહિત્યગ્રન્થોના તાજા પરિચયવાળો કોઈ વિદ્વાન અત્યારે 'કરણઘેલો' લઈને બેસે તો એમાં તેને ઠેરઠેર એ ગ્રન્થોના ભણકારા કાને પડે અને છેવટે 'કરણઘેલા'માં નન્દશંકરનું સ્વકીય સર્જન બહુ ઓછું માલૂમ પડે તો પણ નવાઈ નહિ. વસ્તુતઃ 'કરણઘેલા'માં બહારથી લેવાએલી સામગ્રી એટલી બધી છે કે એને સર્જન કરતાં સંકલનનું નામ જ વિશેષ શોભે એવું છે. નન્દશંકરે પોતાના વિશાળ વાચનમાંથી બાદશાહી લૂંટ ચલાવી છે. તેમાં 'કરણઘેલા'માં પેલા વેદાન્તી ભાઈઓની રમૂજી વાત આવે છે એવું જ કંઈક નન્દશંકરે આ બાબતમાં તો કર્યું લાગે છે. ‘આમાં વળી આપણું શું ને પારકું શું? હું ક્યાં મારી મેળાએ વાર્તા લખવા બેઠો છું? મહેરબાન રસલસાહેબે કહ્યું તે લોકોને રસ પડે એવી એક ચોપડી લખી આપવી છે, તો એને શોભાવવા બીજાં પુસ્તકોમાંથી મને જે મળે કે સાંભરે તે એમાં ગૂંથી દઉં તો શો વાંધો છે?' આવી જ કોઈ મનોદશાથી આ આખું પુસ્તક લખાયું છે. તેથી જ એમણે પ્રકરણે પ્રકરણે પારકા ગ્રન્થમાંથી ખંડોના ખંડો શબ્દેશબ્દ ઉપાડીને ‘કરણઘેલા' માં ગોઠવી દીધા છે. આમાં એમણે કર્યું પલટાવવાનો કે ફેરફાર કરીને પોતાનું છે એમ બતાવવાનો પણ યત્ન કર્યો નથી. મૂળમાં હોય તેવું જ બરાબર પોતાના ગ્રંથમાં મૂકી દીધું છે. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા’નું સુપ્રસિદ્ધ પ્રભાતવર્ણન જ લ્યો. એ આખું વર્ણન દલપતરામની એક ગરબીનું વિવરણ માત્ર જ છે. આબુ અને અંબાજીનાં વર્ણનો તો આખેઆખાં 'રાસમાળા'માંથી જ ઊંચકી લીધાં છે. સ્વ. માર્કંડરાવે ‘કરણઘેલા'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં એ વાતનો સ્વીકાર પણ કર્યો છે.૧૭<ref>૧૭. પાછળ મહીપતરામના અવલોકનમાંથી અવતરણ આપ્યું છે તેના પ્રારંભના શબ્દોનો અર્થ આવો જ છે એ જોઈ શકાશે. બીજા અવલોકનકારોમાંથી ત્રણેક અવતરણ આપવા જેવાં છે:-
(૧) ‘ગ્રંન્થકર્તામાં વર્ણનશક્તિ સારી છે એ અમે સૂચવ્યું છે. તેણે ઘણા ગ્રન્થો વાંચ્યા છે અને વાંચવાનો સારો ઉપયોગ ગ્રન્થ લખવામાં કર્યો છે, એવું તેના ગ્રન્થ ઉપરથી સ્પષ્ટ ભાસે છે. તેમાંથી સર્વના સમજ્યામાં આવે એવાં પ્રમાણ અમે આપીએ છીએ. પૃષ્ઠ ૩૩-૩૪ એ પ્રભાતનું વર્ણન છે તે કવિ દલપતરામે. "મલિ માતને તાત પરભાતમાં પુત્રીને ઉઠ કરે વાત ગઈ રાત વીતી” એ પ્રભાતિયું કર્યું છે તેના જ ઉપરથી લખ્યું છે. પૃષ્ટ, ૧૩૮ મે કરણ રાજાના મનમાં પશ્ચાત્તાપનો કીડો કોતરવા માંડ્યો તેવું વર્ણન અંગ્રેજીમાં ઉલ્યુ અને એડમન્ડની કવિતા છે તેને મળતું જ છે. તથા પૃષ્ટ ૧૩૯ મે આશાના મિથ્યા તરંગ અને લલુતા વિષે લખ્યું છે તેવા જ વિચાર રાસ્સીલાસમાં છે. રાસમાળા ઉપર તો એ ગ્રન્થનું મંડાણ જ છે એટલે તેમાંના તો વિચાર હોય જ. એમાં કેટલાંક વર્ણન અને વિચાર ઇંગ્રીજી રાજસ્થાનાદિ અન્ય પુસ્તકો વાંચ્યાથી પક્વ થએલા મનમાંથી નીકળેલા છે.’–'બુદ્ધિવર્ધક ગ્રન્થ', પૃ. ૧૨, પૃ. ૧૧૩.
(૧) ‘ગ્રંન્થકર્તામાં વર્ણનશક્તિ સારી છે એ અમે સૂચવ્યું છે. તેણે ઘણા ગ્રન્થો વાંચ્યા છે અને વાંચવાનો સારો ઉપયોગ ગ્રન્થ લખવામાં કર્યો છે, એવું તેના ગ્રન્થ ઉપરથી સ્પષ્ટ ભાસે છે. તેમાંથી સર્વના સમજ્યામાં આવે એવાં પ્રમાણ અમે આપીએ છીએ. પૃષ્ઠ ૩૩-૩૪ એ પ્રભાતનું વર્ણન છે તે કવિ દલપતરામે. "મલિ માતને તાત પરભાતમાં પુત્રીને ઉઠ કરે વાત ગઈ રાત વીતી” એ પ્રભાતિયું કર્યું છે તેના જ ઉપરથી લખ્યું છે. પૃષ્ટ, ૧૩૮ મે કરણ રાજાના મનમાં પશ્ચાત્તાપનો કીડો કોતરવા માંડ્યો તેવું વર્ણન અંગ્રેજીમાં ઉલ્યુ અને એડમન્ડની કવિતા છે તેને મળતું જ છે. તથા પૃષ્ટ ૧૩૯ મે આશાના મિથ્યા તરંગ અને લલુતા વિષે લખ્યું છે તેવા જ વિચાર રાસ્સીલાસમાં છે. રાસમાળા ઉપર તો એ ગ્રન્થનું મંડાણ જ છે એટલે તેમાંના તો વિચાર હોય જ. એમાં કેટલાંક વર્ણન અને વિચાર ઇંગ્રીજી રાજસ્થાનાદિ અન્ય પુસ્તકો વાંચ્યાથી પક્વ થએલા મનમાંથી નીકળેલા છે.’–'બુદ્ધિવર્ધક ગ્રન્થ', પૃ. ૧૨, પૃ. ૧૧૩.
Line 66: Line 66:
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ જાણે આ જમાનાના સૂરતીઓનું જીવનસૂત્ર બની ગયું હતું. પાર વગરનું કરજ હોય તો પણ મોજ મજા કરતાં કોઈ પાછું વાળી જોતું નહિ. દેવાદારીમાં આબરૂની નિશાની મનાતી. જેને ઘેર ઉઘરાણી કરવા મહેતો ફરક્યો નહિ તેને કોઈ ખાનદાન ગણતું નહિ ને તેને ઘેર કોઈ કન્યા આપતું નહિ. જ્યાં ત્યાં આડંબર ને જાહેરદારીનો જ શોખ હતો. દમામભેર વરઘોડા કાઢવા, સાંબેલા શણગારવા, અને ઉછીનાં ઘરેણાં ઘાલી વાહવાહ બોલાવવી એમાં જ જીવનની કૃતાર્થતા મનાતી હતી. ટૂંકામાં, મલબારીના શબ્દોમાં કહીએ તો, આ જમાનાના સૂરતીઓની જિંદગી 'વાડી, ગાડી, લાડી’માં ધૂળધાણી થઈ રહી હતી. નન્દશંકરે આ બધું જોએલું અને એમના વતનવત્સલ આત્માને આથી ખૂબ સન્તાપ થએલો. અને તેથી જ રસલસાહેબે એમને એક વાર્તા રચવાની સૂચના કરી એટલે સ્વાભાવિક રીતે જ પોતાના જમાનાના આ બે દુર્ગુણો-વ્યભિચાર અને મિથ્યાભિમાન-ને લીધે વ્યક્તિની તેમ દેશની કેવી પાયમાલી થઈ જાય છે૨૧ તેનો સચોટ ચિતાર આપે એવું જ વસ્તુ એમણે શોધી કાઢ્યું. 'કરણઘેલા'ની ઉત્પત્તિનો એમણે ખુલાસો કર્યો છે તે શબ્દો ઉપરથી પણ એમની આ પ્રકારની મનોવૃત્તિ સ્પષ્ટ રીત દેખાઈ આવે છે. 'કરણઘેલા'ની રચનાનો ઉદ્દેશ એમણે આ પ્રકારનો જણાવ્યો છે: 'એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર જોલતો, મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય-આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી.૨૨ આમાંના 'મગરૂબીનો માર અને વ્યભિચારની હાર' એ શબ્દો તત્કાલીન સૂરતને બરાબર લાગુ નથી પડતા? અને 'એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર ડોલતો' એ શબ્દો પણ ઘણે અંશે એ જમાનાના સંધિકાળમાં ઝોલાં ખાતા સૂરતને નથી સૂચવતા? આ રીતે પોતાના સૂરતવાસીઓનાં બે મુખ્ય  અપલક્ષણાથી થતી પાયમાલી દર્શાવવાનો આશય 'કરણઘેલા'ની રચના પાછળ ઊંડે ઊંડે પ્રવર્તી રહેલો એમ સ્પષ્ટ નથી થઈ જતું? તેથી આ નવલકથા એ દૃષ્ટિએ પણ તત્કાલીન સૂરતની લાક્ષણિક નવલકથા કહી શકાય એવી નથી લાગતી? અને એ ઉદ્દેશ પાછળ કર્તાનો ચુસ્ત નીતિપ્રેમ તો અસંદિગ્ધ સ્વરૂપમાં જોઈ શકાય છે. એમણે વાર્તાનું જે વસ્તુ પસંદ કર્યું છે ને જુદાં જુદાં પાત્રોનું જે આલેખન નિર્વહણ કર્યું છે તેમાં પહેલેથી છેલ્લે સુધી એમના સાત્ત્વિક હૃદયનો ઉત્કટ વિશુદ્ધિપ્રેમ પ્રકટ થઈ રહ્યો છે. સતીનો શાપ, જે આ વાર્તાના બીજરૂપ પ્રસંગ છે જે શાપને ચરિતાર્થ કરી બતાવવો એ જ આ વાર્તાનો પરમ ઉદેશ છે, ૨૩ તેમાં પણ કર્તાનો નૈતિક પુણ્યપ્રકોપ જ ભભૂકી રહ્યો છે. એ જમાનામાં નન્દશંકર જેવા રસિક ચિન્તક અને ચુસ્ત નીતિપ્રેમી સિવાય આ 'કરણઘેલા' જેવા નૈતિક અધઃપતનનાં દારુણ પરિણામો દર્શાવતો કરુણકથા લખવાનું બીજા બહુ થોડાને સૂઝત કે આવડત એમાં શંકા નથી. એમનો તો જીવનબોધ જ હતો કે 'Be sober, Be clever. Live purer lives, ૨૪<ref>૨૪. ‘ગુજરાતી નવલકથા મરાઠીમાં ભાષાન્તર થયા પછી મહારાષ્ટ્રીઓમાં ઠીક સન્માન પામી એવીનું નામ તે “કરણઘેલો” “વિવિધજ્ઞાનવિસ્તાર'માં આ નવલકથાનું ભાષાન્તર પ્રથમ જ્યારે ક્રમશઃ છપાતુ ત્યારે હર નવા અંક માટે મહારાષ્ટ્રીઓ હંમેશાં ઉત્સુકતાથી એની રાહ જોતા જ રહેતા, શ્રીધર વ્યંકટેશ કેતકર: 'સાહિત્ય-સમાચાર' પૃ. ૧ અં. ૧, પૃ. ૨. </ref>  ને ‘કરણઘેલા'ની ઠેર ઠેર વેરાએલી સામાન્ય વિચારણાઓમાંથી જ નહિ, પણ કરણ અને માધવ આદિ મુખ્ય પાત્રોની એમણે વાર્તામાં જે છેવટની વલે થએલી ચીતરી છે તેમાંથી પણ એમનો આ જ જીવનબોધ નથી નીતરી રહ્યો? આ રીતે 'કરણઘેલો' એટલે તત્કાલીન સૂરતની ભૂમિમાંથી રસિકતા, કૌતુકમયતા, સંસ્કારપ્રેમ આદિ તત્ત્વોનું ધાવણ ધાવીને ઊછરેલા, આછી સર્જનશક્તિ પણ સૂક્ષ્મ અવલોકનશક્તિવાળા, સાચા નિસર્ગાનુરાગી, અને ચુસ્ત નીતિપ્રેમી એવા એક વિદ્વાન ચિન્તકની કૃતિ, વારૂ, 'કરણઘેલા'ના સર્જન પાછળ કયાં કયાં સ્થાનિક તેમ વૈયક્તિક બળો કામ કરી રહ્યાં છે ને કર્તાના દેશકાલ તેમ જીવનસ્વભાવના કયા કયા અંશોની એમાં છાયા પડી છે તે આપણે જોઈ ગયા. તો હવે એક જ પ્રશ્ન રહે છે, અને તે એ કે, એ કૃતિ પોતે કેવી છે?
એ જ જાણે આ જમાનાના સૂરતીઓનું જીવનસૂત્ર બની ગયું હતું. પાર વગરનું કરજ હોય તો પણ મોજ મજા કરતાં કોઈ પાછું વાળી જોતું નહિ. દેવાદારીમાં આબરૂની નિશાની મનાતી. જેને ઘેર ઉઘરાણી કરવા મહેતો ફરક્યો નહિ તેને કોઈ ખાનદાન ગણતું નહિ ને તેને ઘેર કોઈ કન્યા આપતું નહિ. જ્યાં ત્યાં આડંબર ને જાહેરદારીનો જ શોખ હતો. દમામભેર વરઘોડા કાઢવા, સાંબેલા શણગારવા, અને ઉછીનાં ઘરેણાં ઘાલી વાહવાહ બોલાવવી એમાં જ જીવનની કૃતાર્થતા મનાતી હતી. ટૂંકામાં, મલબારીના શબ્દોમાં કહીએ તો, આ જમાનાના સૂરતીઓની જિંદગી 'વાડી, ગાડી, લાડી’માં ધૂળધાણી થઈ રહી હતી. નન્દશંકરે આ બધું જોએલું અને એમના વતનવત્સલ આત્માને આથી ખૂબ સન્તાપ થએલો. અને તેથી જ રસલસાહેબે એમને એક વાર્તા રચવાની સૂચના કરી એટલે સ્વાભાવિક રીતે જ પોતાના જમાનાના આ બે દુર્ગુણો-વ્યભિચાર અને મિથ્યાભિમાન-ને લીધે વ્યક્તિની તેમ દેશની કેવી પાયમાલી થઈ જાય છે૨૧ તેનો સચોટ ચિતાર આપે એવું જ વસ્તુ એમણે શોધી કાઢ્યું. 'કરણઘેલા'ની ઉત્પત્તિનો એમણે ખુલાસો કર્યો છે તે શબ્દો ઉપરથી પણ એમની આ પ્રકારની મનોવૃત્તિ સ્પષ્ટ રીત દેખાઈ આવે છે. 'કરણઘેલા'ની રચનાનો ઉદ્દેશ એમણે આ પ્રકારનો જણાવ્યો છે: 'એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર જોલતો, મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય-આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી.૨૨ આમાંના 'મગરૂબીનો માર અને વ્યભિચારની હાર' એ શબ્દો તત્કાલીન સૂરતને બરાબર લાગુ નથી પડતા? અને 'એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર ડોલતો' એ શબ્દો પણ ઘણે અંશે એ જમાનાના સંધિકાળમાં ઝોલાં ખાતા સૂરતને નથી સૂચવતા? આ રીતે પોતાના સૂરતવાસીઓનાં બે મુખ્ય  અપલક્ષણાથી થતી પાયમાલી દર્શાવવાનો આશય 'કરણઘેલા'ની રચના પાછળ ઊંડે ઊંડે પ્રવર્તી રહેલો એમ સ્પષ્ટ નથી થઈ જતું? તેથી આ નવલકથા એ દૃષ્ટિએ પણ તત્કાલીન સૂરતની લાક્ષણિક નવલકથા કહી શકાય એવી નથી લાગતી? અને એ ઉદ્દેશ પાછળ કર્તાનો ચુસ્ત નીતિપ્રેમ તો અસંદિગ્ધ સ્વરૂપમાં જોઈ શકાય છે. એમણે વાર્તાનું જે વસ્તુ પસંદ કર્યું છે ને જુદાં જુદાં પાત્રોનું જે આલેખન નિર્વહણ કર્યું છે તેમાં પહેલેથી છેલ્લે સુધી એમના સાત્ત્વિક હૃદયનો ઉત્કટ વિશુદ્ધિપ્રેમ પ્રકટ થઈ રહ્યો છે. સતીનો શાપ, જે આ વાર્તાના બીજરૂપ પ્રસંગ છે જે શાપને ચરિતાર્થ કરી બતાવવો એ જ આ વાર્તાનો પરમ ઉદેશ છે, ૨૩ તેમાં પણ કર્તાનો નૈતિક પુણ્યપ્રકોપ જ ભભૂકી રહ્યો છે. એ જમાનામાં નન્દશંકર જેવા રસિક ચિન્તક અને ચુસ્ત નીતિપ્રેમી સિવાય આ 'કરણઘેલા' જેવા નૈતિક અધઃપતનનાં દારુણ પરિણામો દર્શાવતો કરુણકથા લખવાનું બીજા બહુ થોડાને સૂઝત કે આવડત એમાં શંકા નથી. એમનો તો જીવનબોધ જ હતો કે 'Be sober, Be clever. Live purer lives, ૨૪<ref>૨૪. ‘ગુજરાતી નવલકથા મરાઠીમાં ભાષાન્તર થયા પછી મહારાષ્ટ્રીઓમાં ઠીક સન્માન પામી એવીનું નામ તે “કરણઘેલો” “વિવિધજ્ઞાનવિસ્તાર'માં આ નવલકથાનું ભાષાન્તર પ્રથમ જ્યારે ક્રમશઃ છપાતુ ત્યારે હર નવા અંક માટે મહારાષ્ટ્રીઓ હંમેશાં ઉત્સુકતાથી એની રાહ જોતા જ રહેતા, શ્રીધર વ્યંકટેશ કેતકર: 'સાહિત્ય-સમાચાર' પૃ. ૧ અં. ૧, પૃ. ૨. </ref>  ને ‘કરણઘેલા'ની ઠેર ઠેર વેરાએલી સામાન્ય વિચારણાઓમાંથી જ નહિ, પણ કરણ અને માધવ આદિ મુખ્ય પાત્રોની એમણે વાર્તામાં જે છેવટની વલે થએલી ચીતરી છે તેમાંથી પણ એમનો આ જ જીવનબોધ નથી નીતરી રહ્યો? આ રીતે 'કરણઘેલો' એટલે તત્કાલીન સૂરતની ભૂમિમાંથી રસિકતા, કૌતુકમયતા, સંસ્કારપ્રેમ આદિ તત્ત્વોનું ધાવણ ધાવીને ઊછરેલા, આછી સર્જનશક્તિ પણ સૂક્ષ્મ અવલોકનશક્તિવાળા, સાચા નિસર્ગાનુરાગી, અને ચુસ્ત નીતિપ્રેમી એવા એક વિદ્વાન ચિન્તકની કૃતિ, વારૂ, 'કરણઘેલા'ના સર્જન પાછળ કયાં કયાં સ્થાનિક તેમ વૈયક્તિક બળો કામ કરી રહ્યાં છે ને કર્તાના દેશકાલ તેમ જીવનસ્વભાવના કયા કયા અંશોની એમાં છાયા પડી છે તે આપણે જોઈ ગયા. તો હવે એક જ પ્રશ્ન રહે છે, અને તે એ કે, એ કૃતિ પોતે કેવી છે?
'કરણઘેલા'ને ઉપલક નજરે જોઈને એના ઘણા દોષો સહેલાઈથી દર્શાવી શકાય એમ છે. આજનો કોઈ શિખાઉ કોલેજિયન હસન કે અપહામ જેવા કોઈ લેખકનો એકાદ શાળોપયોગી વિવેચનગ્રન્થ લઈને તેમાં જણાવેલા ધોરણે 'કરણઘેલાં'ની પરીક્ષા કરવા બેસે તો 'કરણઘેલા'ની રચના એને અનેક રીતે કચાશવાળી માલૂમ પડે. અને એમાં નવાઈ જેવું પણ નથી. કેમકે 'કરણઘેલો' એ પ્રથમ નવલકથા છે, અને તેથી પ્રથમાવસ્થાની કેટલીક અપૂર્ણતા અને ક્ષતિઓ એમાં અનિવાર્ય રીતે જ આવી ગઈ છે. જેમકે એની વસ્તુપરીક્ષા કોઈ કરે તો એની વસ્તુસંકલના સર્વથા નિર્દોષ કહી શકાય એવી છે નહિ. એમાં પ્રારંભમાં જ રૂપસુન્દરીના અપહરણપ્રસંગમાં કર્તાએ અણઘટતી ઉતાવળ કરી છે. કરણ રાજા દશેરાની રાત્રે નગરચર્ચા જોવા નીકળે, ત્યાં વંતરીઓને મોઢેથી સ્ત્રીઓથી ચેતતા રહેવાની સલાહ સાંભળ્યા છતાં એ સલાહ મળ્યાને માંડ કલાક થયો હશે ત્યાં એ સઘળું ભૂલી જઈને રૂપસન્દરીને દેખી મોહિત થઈ જાય, અને સવાર નથી થયું ત્યાં તો માધવને એકાએક પરગામ મોકલી દઈ રૂપસુન્દરીનું હરણ કરાવે, ને રૂપસુન્દરી પોતાના મહેલમાં આવે આવે એટલામાં તો તેને પડતી મેલીને ગુણસુન્દરી સતી થાય છે ત્યાં પહોંચી જાય એ આખી ઘટનામાં દેખીતી જ અસંભવિત ઉતાવળ થઈ છે, એ એની વસ્તુસંકલનાનો એક મોટો દોષ છે. એવો જ બીજો મોટો દોષ માધવ વેર વેર ઝંખતો દિલ્લી જવા નીકળે છે છતાં તેને રસ્તામાં ઠેરઠેકાણે નિરાંતે બેફિકરાઈથી રઝળતો ચીતર્યો છે ત્યાં કર્યો છે. વાર્તાના એ પૂર્વાર્ધનું કાર્ય અત્યન્ત મન્દ છે, એ તેથી વાચકને એ કંટાળો જ ઉપજાવે છે. પછી પાત્રાલેખનની પરીક્ષા કરે તો ‘કરણઘેલા’નું પાત્રાલેખન પણ ઝાંખું જ છે. એમાં પાત્રો થોડાં જ છે, જે છે તે વ્યક્તિચિત્ર કરતાં વર્ગચિત્ર જેવાં વિશેષ છે, અને તેમાં પણ સુરેખતા ને સજીવતા બહુ ઓછી છે. કોઈ પણ વાર્તાની સફળતાની એક મુખ્ય કસોટી એણે વાચકચિત્તના નિત્યસંગી બની જાય એવાં જીવન્ત પાત્રો કેટલાં આપ્યાં એ છે. આ કસોટીથી કોઈ 'કરણઘેલા'ને તપાસે તો એ નિરાશ જ કરે. વાચકોને સદાનું યાદ રહી જાય, પ્રજાના નિત્યના વારસારૂપ બની જાય, એવું સરસ્વતીચન્દ્ર, કુમુદ, કુસુમ, માનચતુર, કાક, મંજરી, મુંજાલ, કે મીનલ જેવું એક પણ સુરેખ સજીવ પાત્ર 'કરણઘેલો' આપતો નથી. વિશેષમાં પાત્રાલેખનમાં પૂરી સગતિ પણ એમાં સર્વત્ર જળવાઈ નથી એમ પણ એની વિરુદ્ધ કહી શકાય એમ છે. જેમકે કોળાદેવીનું પાત્રાલેખન સ્પષ્ટ રીતે વિસંગત છે. એને પ્રારંભમાં એવી શૂરવીર, ટેકીલી, ને યુક્તિબાજ ચીતરી છે કે એવી તેજસ્વી સ્ત્રી પોતાના પતિના કટ્ટા શત્રુ અલાઉદીનની, બેગમ બનીને પોતાના દહાડા અમનચમનમાં શી રીતે ગાળી શકે ને વિશેષમાં વખાણ દેવળદેવીને પોતાની પાસે બોલાવી મંગાવી કરુલાનું એકનું એક આશ્વાસનસ્થાન એની પાસેથી કેવી રીતે ખૂંચવી શકે એ સમજાતું જ નથી. ને સંવાદની બાબતમાં તો આ વાર્તા કેવળ દરિદ્ર જ છે. બે ચાર ઠેકાણે સંવાદ જેવી રચના કરવાનો કર્તાએ પ્રયાસ કરી જોયો છે ખરો, પણ એ પ્રયાસ સંવાદકલા એમને બિલકુલ હાથ બેઠી નથી એટલું જ પુરવાર કરે છે. એ રીતે એનું એ અંગ પણ હીણું જ છે. છેલ્લે ઐતિહાસિક નવલકથા તરીકે એનો વિચાર કરવામાં આવે, તો કરણ અને અલાઉદીનના સમયનો ચિતાર આપવામાં નન્દશંકરે ખરેખર કૌશલ બતાવ્યું છે, છતાં એ બધી સામગ્રીનું મૂળ તપાસી જોતાં એમાં લેખકનું સ્વકીય સર્જન ગણાય એવું બહુ ઝાઝું નીકળતું નથી, અને બીજી રીતે કલ્પનાશક્તિ વડે સમર્થ સમયચિત્ર ઉપસ્થિત કરવાને બદલે ઘણુંખરું ઐતિહાસિક બિનાનું સંકલન માત્ર જ કરેલું માલૂમ પડે એવું છે, એટલે કેવળ ઐતિહાસિક નવલકથા તરીકે પણ એને બહુ ઊંચા વર્ગમાં મૂકી શકાય એમ નથી.
'કરણઘેલા'ને ઉપલક નજરે જોઈને એના ઘણા દોષો સહેલાઈથી દર્શાવી શકાય એમ છે. આજનો કોઈ શિખાઉ કોલેજિયન હસન કે અપહામ જેવા કોઈ લેખકનો એકાદ શાળોપયોગી વિવેચનગ્રન્થ લઈને તેમાં જણાવેલા ધોરણે 'કરણઘેલાં'ની પરીક્ષા કરવા બેસે તો 'કરણઘેલા'ની રચના એને અનેક રીતે કચાશવાળી માલૂમ પડે. અને એમાં નવાઈ જેવું પણ નથી. કેમકે 'કરણઘેલો' એ પ્રથમ નવલકથા છે, અને તેથી પ્રથમાવસ્થાની કેટલીક અપૂર્ણતા અને ક્ષતિઓ એમાં અનિવાર્ય રીતે જ આવી ગઈ છે. જેમકે એની વસ્તુપરીક્ષા કોઈ કરે તો એની વસ્તુસંકલના સર્વથા નિર્દોષ કહી શકાય એવી છે નહિ. એમાં પ્રારંભમાં જ રૂપસુન્દરીના અપહરણપ્રસંગમાં કર્તાએ અણઘટતી ઉતાવળ કરી છે. કરણ રાજા દશેરાની રાત્રે નગરચર્ચા જોવા નીકળે, ત્યાં વંતરીઓને મોઢેથી સ્ત્રીઓથી ચેતતા રહેવાની સલાહ સાંભળ્યા છતાં એ સલાહ મળ્યાને માંડ કલાક થયો હશે ત્યાં એ સઘળું ભૂલી જઈને રૂપસન્દરીને દેખી મોહિત થઈ જાય, અને સવાર નથી થયું ત્યાં તો માધવને એકાએક પરગામ મોકલી દઈ રૂપસુન્દરીનું હરણ કરાવે, ને રૂપસુન્દરી પોતાના મહેલમાં આવે આવે એટલામાં તો તેને પડતી મેલીને ગુણસુન્દરી સતી થાય છે ત્યાં પહોંચી જાય એ આખી ઘટનામાં દેખીતી જ અસંભવિત ઉતાવળ થઈ છે, એ એની વસ્તુસંકલનાનો એક મોટો દોષ છે. એવો જ બીજો મોટો દોષ માધવ વેર વેર ઝંખતો દિલ્લી જવા નીકળે છે છતાં તેને રસ્તામાં ઠેરઠેકાણે નિરાંતે બેફિકરાઈથી રઝળતો ચીતર્યો છે ત્યાં કર્યો છે. વાર્તાના એ પૂર્વાર્ધનું કાર્ય અત્યન્ત મન્દ છે, એ તેથી વાચકને એ કંટાળો જ ઉપજાવે છે. પછી પાત્રાલેખનની પરીક્ષા કરે તો ‘કરણઘેલા’નું પાત્રાલેખન પણ ઝાંખું જ છે. એમાં પાત્રો થોડાં જ છે, જે છે તે વ્યક્તિચિત્ર કરતાં વર્ગચિત્ર જેવાં વિશેષ છે, અને તેમાં પણ સુરેખતા ને સજીવતા બહુ ઓછી છે. કોઈ પણ વાર્તાની સફળતાની એક મુખ્ય કસોટી એણે વાચકચિત્તના નિત્યસંગી બની જાય એવાં જીવન્ત પાત્રો કેટલાં આપ્યાં એ છે. આ કસોટીથી કોઈ 'કરણઘેલા'ને તપાસે તો એ નિરાશ જ કરે. વાચકોને સદાનું યાદ રહી જાય, પ્રજાના નિત્યના વારસારૂપ બની જાય, એવું સરસ્વતીચન્દ્ર, કુમુદ, કુસુમ, માનચતુર, કાક, મંજરી, મુંજાલ, કે મીનલ જેવું એક પણ સુરેખ સજીવ પાત્ર 'કરણઘેલો' આપતો નથી. વિશેષમાં પાત્રાલેખનમાં પૂરી સગતિ પણ એમાં સર્વત્ર જળવાઈ નથી એમ પણ એની વિરુદ્ધ કહી શકાય એમ છે. જેમકે કોળાદેવીનું પાત્રાલેખન સ્પષ્ટ રીતે વિસંગત છે. એને પ્રારંભમાં એવી શૂરવીર, ટેકીલી, ને યુક્તિબાજ ચીતરી છે કે એવી તેજસ્વી સ્ત્રી પોતાના પતિના કટ્ટા શત્રુ અલાઉદીનની, બેગમ બનીને પોતાના દહાડા અમનચમનમાં શી રીતે ગાળી શકે ને વિશેષમાં વખાણ દેવળદેવીને પોતાની પાસે બોલાવી મંગાવી કરુલાનું એકનું એક આશ્વાસનસ્થાન એની પાસેથી કેવી રીતે ખૂંચવી શકે એ સમજાતું જ નથી. ને સંવાદની બાબતમાં તો આ વાર્તા કેવળ દરિદ્ર જ છે. બે ચાર ઠેકાણે સંવાદ જેવી રચના કરવાનો કર્તાએ પ્રયાસ કરી જોયો છે ખરો, પણ એ પ્રયાસ સંવાદકલા એમને બિલકુલ હાથ બેઠી નથી એટલું જ પુરવાર કરે છે. એ રીતે એનું એ અંગ પણ હીણું જ છે. છેલ્લે ઐતિહાસિક નવલકથા તરીકે એનો વિચાર કરવામાં આવે, તો કરણ અને અલાઉદીનના સમયનો ચિતાર આપવામાં નન્દશંકરે ખરેખર કૌશલ બતાવ્યું છે, છતાં એ બધી સામગ્રીનું મૂળ તપાસી જોતાં એમાં લેખકનું સ્વકીય સર્જન ગણાય એવું બહુ ઝાઝું નીકળતું નથી, અને બીજી રીતે કલ્પનાશક્તિ વડે સમર્થ સમયચિત્ર ઉપસ્થિત કરવાને બદલે ઘણુંખરું ઐતિહાસિક બિનાનું સંકલન માત્ર જ કરેલું માલૂમ પડે એવું છે, એટલે કેવળ ઐતિહાસિક નવલકથા તરીકે પણ એને બહુ ઊંચા વર્ગમાં મૂકી શકાય એમ નથી.
'કરણઘેલા'ની આવી રીતે પરીક્ષા કરીને કોઈ એની ખામીઓ દર્શાવો તો એમાં જરા યે વાંધો નથી. એ ખામીઓ ખોટી છે એમ પણ કહેવાનું નથી. પણ એટલાથી જ એની અન્તિમ મૂલવણી થઈ ગઈ, અથવા એ ખામીઓ છે માટે એની કંઈ કિંમત જ નથી એમ એ પરીક્ષક જો કહેવા આવે તો તે સ્વીકારી શકાય એમ નથી. ખરી રીતે ઉપર કહી એ બધી સાધનપરીક્ષા જ છે, એમાં વિચાર થયો તે વસ્તુ, પાત્ર, સંવાદ આદિ સાધનોનો જ થયો. એ વિચાર અલબત્ત આવશ્યક તેમ ઉપયોગી છે, છતાં નવલકથાદિ સાહિત્યકૃતિમાં એ જ સર્વોપરી કે અન્તિમ નિર્ણયકારક છે એમ ભાગ્યે જ કહી શકાશે. ખરું છે કે વસ્તુ, પાત્ર, સંવાદ એ બધાં નવલકથાનાં અંગો છે, અને એ અંગોની પરિપક્વતા પર વાર્તાની સફળતાનો ઘણો આધાર છે, છતાં આખરે તો એ સઘળાં સાધનો જ છે, અને એ સાધનો વડે લેખકે કંઈક સાધ્ય સિદ્ધ કરવાનું હોય છે, એ ભૂલવાનું નથી. એટલે વાર્તાની સાચી અન્તિમ કસોટી તો એ પોતાનું સાધ્ય બરાબર સિદ્ધ કરી શકે છે કે નહિ એ જ છે. એ જો બરાબર સિદ્ધ કરી શક્તી હોય તો આ સાધનોની કચાશ કે ન્યૂનતા છતાં પણ એને સફળ ગણવામાં વાંધો લઈ શકાય નહિ. ત્યારે એ કસોટીએ 'કરણઘેલા'ને કસી જુઓ. એનું સાધ્ય શું છે? ઉત્તર સ્પષ્ટ છે. લેખકે પોતે એનો ઉદેશ જણાવ્યો છે: 'મગરૂબીનો માર, વ્યભિચારની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય.' એટલે આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી એક વાર્તા નન્દશંકરને લખવી હતી, અને મોટે ભાગે કરૂણકૃતિ ('ટ્રેજેડી') થી જ આ ઉદ્દેશ યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે, તેથી આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી કરુણકૃતિ એમને રચવી હતી એટલે 'કરણઘેલા'ની સાચી પરીક્ષા એને કેવળ વાર્તા તરીકે જ તપાસવાથી, એનાં વસ્તુ, પાત્ર, સંવાદ આદિનો જ વિચાર કરવાથી નહિ થાય, પણ અને કરુણકૃતિને ધોરણે તપાસવાથી જ થશે. અને કરુણકૃતિમાં મુખ્ય ત્રણ બાબત જોવાની રહે છે : (૧) વસ્તુપસંદગી, (૨) વસ્તુસંકલના, અને (૩) નાયકનું પાત્રાલેખન. અને આ ત્રણે બાબતમાં નન્દશંકરે ખરેખર કુશળતા બતાવી છે. પહેલી વસ્તુપસંદગીની બાબત લ્યો. મેથ્યુ આર્નોલ્ડે ભાર મૂકીને કહ્યું છે તેમ સમસ્ત સાહિત્યસર્જનમાં, અને તેમાં યે ખાસ કરીને “કૃતિના સર્જનમાં, અને તેમાંયે ખાસ કરુણકૃતિના સર્જનમાં, વિષયની પસંદગી એ અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. એ પસંદગી જો બરાબર થઈ તો લેખકને અર્ધી સફળતા તો ત્યાં જ મળી ગઈ કહેવાય. નન્દશંકરનો પ્રથમ યશ એ છે કે આ વસ્તુપસંદગીમાં એમણે ખરેખરો રસવિવેક દર્શાવ્યો છે. એમણે કરણ વાઘેલાની જે વાત વસ્તુ રૂપે પસંદ કરી છે એ એમના સાધ્યને સર્વથા અનુકૂળ છે, એટલું જ નહિ પણ એ સાધ્યની સિદ્ધિ માટે એથી વધુ સારું વસ્તુ શોધતાં એમના જમાનાના વિદ્વાનોનું ઇતિહાસજ્ઞાન કુંઠિત થઈ જાય એવું છે. અને વસ્તુ પસંદ કર્યા પછી પોતાના સાધ્યને બરાબર લક્ષમાં રાખીને તેને ક્રમે ક્રમે પુષ્ટ કરતા જાય એવા પ્રસંગોની પરંપરા લેખકે કરુણકૃતિમાં યોજવાની હોય છે. નન્દશંકરે આ કામ પણ પ્રશસ્ય રીતે પાર પાડયું છે. પહેલા જ પ્રકરણથી વિજયાદત્ત પંડ્યા, ભાણા પટેલ, જેઠાશા આદિની વાતોથી એમણે કરુણકૃતિને ઉચિત એવી ભૂમિકા રચી છે. એમાં વાર્તા શરૂ થતાં જ ભાવિ અનિષ્ટના ભણકારા વાગી રહ્યા છે. તે પછી બીજા જ પ્રકરણમાં નાયકની જવાબદારી પૂરેપૂરી બતાવવા માટે કર્તા એને વંતરીઓ મારફત સ્ત્રીઓથી દૂર રહેવાની ચેતવણી આપે છે, પણ એ ચેતવણી કરણના લક્ષમાં રહેતી નથી, એટલે થોડા જ વખતમાં એ રૂપસુન્દરીથી મોહિત થઈને તેને પકડાવી મંગાવે છે. એ અપહરણપ્રસંગે કેશવનું મરણ થતાં ગુણસુન્દરીનું આ અપહરણ અને ગુણસુન્દરીનો આ શાપ એ જ કરણની કરુણકથાના બીજરૂપ પ્રસંગ છે. કરુણકથામાં અવસાન સદા યે આદિમાં અન્તર્હિત હોય છે. અને એ અન્તર્હિતને ક્રમે ક્રમે સ્ફુટ કરવું તે જ એની વસ્તુસંકલનાને પછી કરવાનું રહે છે. 'કરણઘેલા'માં બાબરા ભૂતનો ઉપદ્રવ, ભાટનું ત્રાગું ને શાપ, ને મુસલમાનો સાથેના યુદ્ધમાં પરાજય એ સઘળા પ્રસંગો દ્વારા નન્દશંકર એ જ કામ કરે છે. આ બધા બનાવો વાર્તાની કરુણતાને આગળ ને આગળ ધપાવે છે. છેવટ માધવની સ્ત્રીનું અપહરણ કરનારની સ્ત્રી એના દુશ્મનોના અન્તઃપુરમાં પુરાય છે, એની પરમ પ્રિય પુત્રી પણ તેના શાહજાદા સાથે શાદી કરી એને વીસરી જાય છે, અને એનું પોતાનું યુદ્ધમાં મૃત્યુ થાય છે, ત્યારે સતીના શાપની આગાહી પૂરેપૂરી ફળે છે અને કરણને એના કરતુતનો પૂરો બદલો મળી જાય છે. આ રીતે 'કરણઘેલા'ની પ્રસંગ પરંપરામાં પણ નન્દશંકરે ભારે ગ્રંથકૌશલ બતાવ્યું છે એ સ્પષ્ટ છે. એમાં ખામી ફક્ત એક જ રહેલી છે, અને તે એ કે વાર્તામાં પ્રાસંગિક વર્ણનચિન્તનો તેમ બીજી આડકથાઓ આ વસ્તુની એકાગ્રતાને ઘણી વાર રૂંધે છે અને તેથી વાચકનું લક્ષ એ પ્રસંગપરંપરા પર જેટલું કેન્દ્રિત બનવું જોઈએ તેટલું બની શકતું નથી. છેલ્લી બાબત નાયકના પાત્રાલેખનની, તેમાં પણ નન્દશંકરે સારું રસજ્ઞાન બતાવ્યું છે. કરુણકૃતિના કર્તાને નાયકના પાત્રાલેખન દ્વારા કરુણા કે ભીતિ કે ઉભયના ભાવો વાચકહૃદયમાં ઉત્પન્ન કરવાના હોય છે, અને તેને માટે એણે નાયકને નહિ દેવ જેવો સર્વાંગસંપૂર્ણ કે નહિ દાનવ જેવો સર્વાંગદૂષિત, પણ ઉભયથી ભિન્ન માનવ જેવો અનેક સુગુણોપેત છતાં સ્ખલનવશ ને એ સ્ખલનને પરિણામે અવનતિ પામતો એવો પુરુષ ચીતરવાનો હોય છે. નન્દશંકરે કરણને એવો જ ચીતર્યો છે. નન્દશંકરનો કરણ 'રાસમાળા'ના કરણની પેઠે મુસલમાનો સાથેના યુદ્ધપ્રસંગે પાટનગર છોડીને નાસી જાય એવો બાયલો નથી, પણ એ તો સામી છાતીએ લડીને કીર્તિ રળવાને તલપાપડ થઈ રહેલો એવો સાચો રજપૂત બચ્ચો છે. આખી વાર્તામાં એનું ચારિત્ર્ય શૌર્ય, ધૈર્ય, દૃઢતા, સહનશક્તિ, ટેક આદિ ઉદાત્ત ગુણોથી દીપી રહ્યું છે. આથી જ તે અન્ત સુધી વાચકનો સમભાવ અને માનવૃત્તિ જાળવી રાખે છે, અને તેથી જ એના પર ઉપરાઉપર આવી પડતાં દુઃખો કરુણાના ભાવો ઉત્પન્ન કરે છે, અને એ દુઃખો એનાં પોતાનાં બે ભયંકર દૂષણના-મિથ્યાભિમાન ને વિપયલંપટતા એ બે દૂષણના પરિણામરૂપ હોઈ તેના અનર્થની સચોટ છાપ વાચકચિત્ત પર પાડી શકે છે. આ રીતે વસ્તુપસંદગી, વસ્તુસંકલના, અને પાત્રાલેખન એ કરુણકૃતિનાં ત્રણ મુખ્ય અંગો લઈને જોઈએ તો 'કરણઘેલા' જેવી સુચિન્તિત તેટલી જ સુગ્રથિત કરુણકથા આખા નર્મદયુગમાં તો એકે મળતી નથી. એટલું જ નહિ, પણ આખા ગુજરાતી સાહિત્યમાં પણ થોડી જ મળે એમ છે. એટલે, એકંદરે વિચાર કરીએ તો, 'કરણઘેલો' કેવળ નર્મદયુગનો જ નહિ પણ સમગ્ર ગુજરાતી સાહિત્યનો મહત્ત્વનો ગ્રન્થ છે, નર્મદયુગનું તો એ શકવર્તી પુસ્તક છે. રિચર્ડસનની ‘પેમિલા' એ જેમ અંગ્રેજી ભાષામાં નવલકથાનો શક પ્રવર્તાવેલો, તેમ નન્દશંકરના આ 'કરણઘેલા'એ ગુજરાતી ભાષામાં નવલકથાનો શક પ્રર્વાવ્યો છે. અલબત્ત, નવલકથાની એ પ્રથમ જ કૃતિ હોવાતી એમાં કેટલીક કચાશ અનિવાર્ય રીતે જ આવી ગઈ છે, નવલકથાનાં કેટલાંક અંગો પણ એમાં અર્ધવિકસિત કે અવિકસિત જેવાં રહી ગયાં છે, અને એ દૃષ્ટિએ જોતાં એણે ગુજરાતી ભાષાને નવલકથાનું ખોખું ને એકાદ બે ભરાવદાર અંગ જ આપ્યાં એમ કહી શકાય પછી એ ખોખામાં સઘળી સામગ્રી પૂરી સર્વાંગસિદ્ધ નવલકથા તો ગુજરાતી ભાષાને ગોવર્ધનરામે જ આપી છે. પણ નંદશંકરે પહેલે જ સપાટે આકર્ષક વાર્તા લખીને ગુજરાતી ભાષામાં નવલકથાને પ્રતિષ્ઠિત સ્થાને મૂકી દીધી એ એમની સેવા જેવી તેવી નથી. પોણી સદી સુધી એણે ગુજરાતને એકસરખો રસ આપ્યો છે. પોણી સદી સુધી એણે આપણી શાળાઓમાં એકચક્રે રાજ્ય કર્યું છે. એણે કેવળ ગુજરાતીઓનો જ નહિ પણ ગુજરાત બહારના મહારાષ્ટ્રીઓનો૨૫<ref>૨૫.....a novel in which chivalry and knightly worth are invested with much of Scott's romantic glamour, and wherein camp-scenes and battlescenes are depicted with all the fire and fidelity of d'Aeglio.' – આમ એ અંગ્રેજોના એક પ્રતિનિધિ સી. એ. કિંકેડ એને માટે કહે છે.</ref> તેમ ગુજરાતવાસી અંગ્રેજોનો પણ એક કાળે ભારે આદર મેળવેલો.
'કરણઘેલા'ની આવી રીતે પરીક્ષા કરીને કોઈ એની ખામીઓ દર્શાવો તો એમાં જરા યે વાંધો નથી. એ ખામીઓ ખોટી છે એમ પણ કહેવાનું નથી. પણ એટલાથી જ એની અન્તિમ મૂલવણી થઈ ગઈ, અથવા એ ખામીઓ છે માટે એની કંઈ કિંમત જ નથી એમ એ પરીક્ષક જો કહેવા આવે તો તે સ્વીકારી શકાય એમ નથી. ખરી રીતે ઉપર કહી એ બધી સાધનપરીક્ષા જ છે, એમાં વિચાર થયો તે વસ્તુ, પાત્ર, સંવાદ આદિ સાધનોનો જ થયો. એ વિચાર અલબત્ત આવશ્યક તેમ ઉપયોગી છે, છતાં નવલકથાદિ સાહિત્યકૃતિમાં એ જ સર્વોપરી કે અન્તિમ નિર્ણયકારક છે એમ ભાગ્યે જ કહી શકાશે. ખરું છે કે વસ્તુ, પાત્ર, સંવાદ એ બધાં નવલકથાનાં અંગો છે, અને એ અંગોની પરિપક્વતા પર વાર્તાની સફળતાનો ઘણો આધાર છે, છતાં આખરે તો એ સઘળાં સાધનો જ છે, અને એ સાધનો વડે લેખકે કંઈક સાધ્ય સિદ્ધ કરવાનું હોય છે, એ ભૂલવાનું નથી. એટલે વાર્તાની સાચી અન્તિમ કસોટી તો એ પોતાનું સાધ્ય બરાબર સિદ્ધ કરી શકે છે કે નહિ એ જ છે. એ જો બરાબર સિદ્ધ કરી શક્તી હોય તો આ સાધનોની કચાશ કે ન્યૂનતા છતાં પણ એને સફળ ગણવામાં વાંધો લઈ શકાય નહિ. ત્યારે એ કસોટીએ 'કરણઘેલા'ને કસી જુઓ. એનું સાધ્ય શું છે? ઉત્તર સ્પષ્ટ છે. લેખકે પોતે એનો ઉદેશ જણાવ્યો છે: 'મગરૂબીનો માર, વ્યભિચારની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય.' એટલે આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી એક વાર્તા નન્દશંકરને લખવી હતી, અને મોટે ભાગે કરૂણકૃતિ ('ટ્રેજેડી') થી જ આ ઉદ્દેશ યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે, તેથી આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી કરુણકૃતિ એમને રચવી હતી એટલે 'કરણઘેલા'ની સાચી પરીક્ષા એને કેવળ વાર્તા તરીકે જ તપાસવાથી, એનાં વસ્તુ, પાત્ર, સંવાદ આદિનો જ વિચાર કરવાથી નહિ થાય, પણ અને કરુણકૃતિને ધોરણે તપાસવાથી જ થશે. અને કરુણકૃતિમાં મુખ્ય ત્રણ બાબત જોવાની રહે છે : (૧) વસ્તુપસંદગી, (૨) વસ્તુસંકલના, અને (૩) નાયકનું પાત્રાલેખન. અને આ ત્રણે બાબતમાં નન્દશંકરે ખરેખર કુશળતા બતાવી છે. પહેલી વસ્તુપસંદગીની બાબત લ્યો. મેથ્યુ આર્નોલ્ડે ભાર મૂકીને કહ્યું છે તેમ સમસ્ત સાહિત્યસર્જનમાં, અને તેમાં યે ખાસ કરીને “કૃતિના સર્જનમાં, અને તેમાંયે ખાસ કરુણકૃતિના સર્જનમાં, વિષયની પસંદગી એ અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. એ પસંદગી જો બરાબર થઈ તો લેખકને અર્ધી સફળતા તો ત્યાં જ મળી ગઈ કહેવાય. નન્દશંકરનો પ્રથમ યશ એ છે કે આ વસ્તુપસંદગીમાં એમણે ખરેખરો રસવિવેક દર્શાવ્યો છે. એમણે કરણ વાઘેલાની જે વાત વસ્તુ રૂપે પસંદ કરી છે એ એમના સાધ્યને સર્વથા અનુકૂળ છે, એટલું જ નહિ પણ એ સાધ્યની સિદ્ધિ માટે એથી વધુ સારું વસ્તુ શોધતાં એમના જમાનાના વિદ્વાનોનું ઇતિહાસજ્ઞાન કુંઠિત થઈ જાય એવું છે. અને વસ્તુ પસંદ કર્યા પછી પોતાના સાધ્યને બરાબર લક્ષમાં રાખીને તેને ક્રમે ક્રમે પુષ્ટ કરતા જાય એવા પ્રસંગોની પરંપરા લેખકે કરુણકૃતિમાં યોજવાની હોય છે. નન્દશંકરે આ કામ પણ પ્રશસ્ય રીતે પાર પાડયું છે. પહેલા જ પ્રકરણથી વિજયાદત્ત પંડ્યા, ભાણા પટેલ, જેઠાશા આદિની વાતોથી એમણે કરુણકૃતિને ઉચિત એવી ભૂમિકા રચી છે. એમાં વાર્તા શરૂ થતાં જ ભાવિ અનિષ્ટના ભણકારા વાગી રહ્યા છે. તે પછી બીજા જ પ્રકરણમાં નાયકની જવાબદારી પૂરેપૂરી બતાવવા માટે કર્તા એને વંતરીઓ મારફત સ્ત્રીઓથી દૂર રહેવાની ચેતવણી આપે છે, પણ એ ચેતવણી કરણના લક્ષમાં રહેતી નથી, એટલે થોડા જ વખતમાં એ રૂપસુન્દરીથી મોહિત થઈને તેને પકડાવી મંગાવે છે. એ અપહરણપ્રસંગે કેશવનું મરણ થતાં ગુણસુન્દરીનું આ અપહરણ અને ગુણસુન્દરીનો આ શાપ એ જ કરણની કરુણકથાના બીજરૂપ પ્રસંગ છે. કરુણકથામાં અવસાન સદા યે આદિમાં અન્તર્હિત હોય છે. અને એ અન્તર્હિતને ક્રમે ક્રમે સ્ફુટ કરવું તે જ એની વસ્તુસંકલનાને પછી કરવાનું રહે છે. 'કરણઘેલા'માં બાબરા ભૂતનો ઉપદ્રવ, ભાટનું ત્રાગું ને શાપ, ને મુસલમાનો સાથેના યુદ્ધમાં પરાજય એ સઘળા પ્રસંગો દ્વારા નન્દશંકર એ જ કામ કરે છે. આ બધા બનાવો વાર્તાની કરુણતાને આગળ ને આગળ ધપાવે છે. છેવટ માધવની સ્ત્રીનું અપહરણ કરનારની સ્ત્રી એના દુશ્મનોના અન્તઃપુરમાં પુરાય છે, એની પરમ પ્રિય પુત્રી પણ તેના શાહજાદા સાથે શાદી કરી એને વીસરી જાય છે, અને એનું પોતાનું યુદ્ધમાં મૃત્યુ થાય છે, ત્યારે સતીના શાપની આગાહી પૂરેપૂરી ફળે છે અને કરણને એના કરતુતનો પૂરો બદલો મળી જાય છે. આ રીતે 'કરણઘેલા'ની પ્રસંગ પરંપરામાં પણ નન્દશંકરે ભારે ગ્રંથકૌશલ બતાવ્યું છે એ સ્પષ્ટ છે. એમાં ખામી ફક્ત એક જ રહેલી છે, અને તે એ કે વાર્તામાં પ્રાસંગિક વર્ણનચિન્તનો તેમ બીજી આડકથાઓ આ વસ્તુની એકાગ્રતાને ઘણી વાર રૂંધે છે અને તેથી વાચકનું લક્ષ એ પ્રસંગપરંપરા પર જેટલું કેન્દ્રિત બનવું જોઈએ તેટલું બની શકતું નથી. છેલ્લી બાબત નાયકના પાત્રાલેખનની, તેમાં પણ નન્દશંકરે સારું રસજ્ઞાન બતાવ્યું છે. કરુણકૃતિના કર્તાને નાયકના પાત્રાલેખન દ્વારા કરુણા કે ભીતિ કે ઉભયના ભાવો વાચકહૃદયમાં ઉત્પન્ન કરવાના હોય છે, અને તેને માટે એણે નાયકને નહિ દેવ જેવો સર્વાંગસંપૂર્ણ કે નહિ દાનવ જેવો સર્વાંગદૂષિત, પણ ઉભયથી ભિન્ન માનવ જેવો અનેક સુગુણોપેત છતાં સ્ખલનવશ ને એ સ્ખલનને પરિણામે અવનતિ પામતો એવો પુરુષ ચીતરવાનો હોય છે. નન્દશંકરે કરણને એવો જ ચીતર્યો છે. નન્દશંકરનો કરણ 'રાસમાળા'ના કરણની પેઠે મુસલમાનો સાથેના યુદ્ધપ્રસંગે પાટનગર છોડીને નાસી જાય એવો બાયલો નથી, પણ એ તો સામી છાતીએ લડીને કીર્તિ રળવાને તલપાપડ થઈ રહેલો એવો સાચો રજપૂત બચ્ચો છે. આખી વાર્તામાં એનું ચારિત્ર્ય શૌર્ય, ધૈર્ય, દૃઢતા, સહનશક્તિ, ટેક આદિ ઉદાત્ત ગુણોથી દીપી રહ્યું છે. આથી જ તે અન્ત સુધી વાચકનો સમભાવ અને માનવૃત્તિ જાળવી રાખે છે, અને તેથી જ એના પર ઉપરાઉપર આવી પડતાં દુઃખો કરુણાના ભાવો ઉત્પન્ન કરે છે, અને એ દુઃખો એનાં પોતાનાં બે ભયંકર દૂષણના-મિથ્યાભિમાન ને વિપયલંપટતા એ બે દૂષણના પરિણામરૂપ હોઈ તેના અનર્થની સચોટ છાપ વાચકચિત્ત પર પાડી શકે છે. આ રીતે વસ્તુપસંદગી, વસ્તુસંકલના, અને પાત્રાલેખન એ કરુણકૃતિનાં ત્રણ મુખ્ય અંગો લઈને જોઈએ તો 'કરણઘેલા' જેવી સુચિન્તિત તેટલી જ સુગ્રથિત કરુણકથા આખા નર્મદયુગમાં તો એકે મળતી નથી. એટલું જ નહિ, પણ આખા ગુજરાતી સાહિત્યમાં પણ થોડી જ મળે એમ છે. એટલે, એકંદરે વિચાર કરીએ તો, 'કરણઘેલો' કેવળ નર્મદયુગનો જ નહિ પણ સમગ્ર ગુજરાતી સાહિત્યનો મહત્ત્વનો ગ્રન્થ છે, નર્મદયુગનું તો એ શકવર્તી પુસ્તક છે. રિચર્ડસનની ‘પેમિલા' એ જેમ અંગ્રેજી ભાષામાં નવલકથાનો શક પ્રવર્તાવેલો, તેમ નન્દશંકરના આ 'કરણઘેલા'એ ગુજરાતી ભાષામાં નવલકથાનો શક પ્રર્વાવ્યો છે. અલબત્ત, નવલકથાની એ પ્રથમ જ કૃતિ હોવાતી એમાં કેટલીક કચાશ અનિવાર્ય રીતે જ આવી ગઈ છે, નવલકથાનાં કેટલાંક અંગો પણ એમાં અર્ધવિકસિત કે અવિકસિત જેવાં રહી ગયાં છે, અને એ દૃષ્ટિએ જોતાં એણે ગુજરાતી ભાષાને નવલકથાનું ખોખું ને એકાદ બે ભરાવદાર અંગ જ આપ્યાં એમ કહી શકાય પછી એ ખોખામાં સઘળી સામગ્રી પૂરી સર્વાંગસિદ્ધ નવલકથા તો ગુજરાતી ભાષાને ગોવર્ધનરામે જ આપી છે. પણ નંદશંકરે પહેલે જ સપાટે આકર્ષક વાર્તા લખીને ગુજરાતી ભાષામાં નવલકથાને પ્રતિષ્ઠિત સ્થાને મૂકી દીધી એ એમની સેવા જેવી તેવી નથી. પોણી સદી સુધી એણે ગુજરાતને એકસરખો રસ આપ્યો છે. પોણી સદી સુધી એણે આપણી શાળાઓમાં એકચક્રે રાજ્ય કર્યું છે. એણે કેવળ ગુજરાતીઓનો જ નહિ પણ ગુજરાત બહારના મહારાષ્ટ્રીઓનો૨૫<ref>૨૫.....a novel in which chivalry and knightly worth are invested with much of Scott's romantic glamour, and wherein camp-scenes and battlescenes are depicted with all the fire and fidelity of d'Aeglio.' – આમ એ અંગ્રેજોના એક પ્રતિનિધિ સી. એ. કિંકેડ એને માટે કહે છે.</ref> તેમ ગુજરાતવાસી અંગ્રેજોનો પણ એક કાળે ભારે આદર મેળવેલો.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu