23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
વિષયગત સહસંબંધક અંગેનો એલિયટનો સિદ્ધાંત, કવિકર્મ અંગેના તેના અન્ય વિચારો કરતાં વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય ઠરે એવો છે. ટાગોરે કહ્યું છે તેમ ભાવને પોતાનો કરી સર્વનો કરવો એ કવિકસબ. એલિયટ પણ શબ્દાંતરે સ્વ-રૂપ ભાવને સર્વ-રૂપ બનાવવામાં કવિકર્મની પ્રગટતી વિશેષતા જ નિર્દેશે છે. | વિષયગત સહસંબંધક અંગેનો એલિયટનો સિદ્ધાંત, કવિકર્મ અંગેના તેના અન્ય વિચારો કરતાં વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય ઠરે એવો છે. ટાગોરે કહ્યું છે તેમ ભાવને પોતાનો કરી સર્વનો કરવો એ કવિકસબ. એલિયટ પણ શબ્દાંતરે સ્વ-રૂપ ભાવને સર્વ-રૂપ બનાવવામાં કવિકર્મની પ્રગટતી વિશેષતા જ નિર્દેશે છે. | ||
એલિયટની કવિતાવિચારણાએ પશ્ચિમની કાવ્યવિવેચનાને નવું પરિમાણ અને દિશા આપ્યાં . કૌતુકપ્રિયતાના રંગમિજાજમાં રાચતી કવિતા અને વિવેચનાને વૈજ્ઞાનિક કહી શકાય તેવી તળભૂમિમાં સ્થાપવાનું કામ એલિયટની વિવેચનાએ કર્યું છે. | એલિયટની કવિતાવિચારણાએ પશ્ચિમની કાવ્યવિવેચનાને નવું પરિમાણ અને દિશા આપ્યાં . કૌતુકપ્રિયતાના રંગમિજાજમાં રાચતી કવિતા અને વિવેચનાને વૈજ્ઞાનિક કહી શકાય તેવી તળભૂમિમાં સ્થાપવાનું કામ એલિયટની વિવેચનાએ કર્યું છે. | ||
‘ફલશ્રુતિ’ પૃ. ૧૭૩ થી ૧૮૩ | {{right|‘ફલશ્રુતિ’ પૃ. ૧૭૩ થી ૧૮૩ }} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||