સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ટી. એસ. એલિયેટનો કવિતાવિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 29: Line 29:
વિષયગત સહસંબંધક અંગેનો એલિયટનો સિદ્ધાંત, કવિકર્મ અંગેના તેના અન્ય વિચારો કરતાં વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય ઠરે એવો છે. ટાગોરે કહ્યું છે તેમ ભાવને પોતાનો કરી સર્વનો કરવો એ કવિકસબ. એલિયટ પણ શબ્દાંતરે સ્વ-રૂપ ભાવને સર્વ-રૂપ બનાવવામાં કવિકર્મની પ્રગટતી વિશેષતા જ નિર્દેશે છે.
વિષયગત સહસંબંધક અંગેનો એલિયટનો સિદ્ધાંત, કવિકર્મ અંગેના તેના અન્ય વિચારો કરતાં વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય ઠરે એવો છે. ટાગોરે કહ્યું છે તેમ ભાવને પોતાનો કરી સર્વનો કરવો એ કવિકસબ. એલિયટ પણ શબ્દાંતરે સ્વ-રૂપ ભાવને સર્વ-રૂપ બનાવવામાં કવિકર્મની પ્રગટતી વિશેષતા જ નિર્દેશે છે.
એલિયટની કવિતાવિચારણાએ પશ્ચિમની કાવ્યવિવેચનાને નવું પરિમાણ અને દિશા આપ્યાં . કૌતુકપ્રિયતાના રંગમિજાજમાં રાચતી કવિતા અને વિવેચનાને વૈજ્ઞાનિક કહી શકાય તેવી તળભૂમિમાં સ્થાપવાનું કામ એલિયટની વિવેચનાએ કર્યું છે.
એલિયટની કવિતાવિચારણાએ પશ્ચિમની કાવ્યવિવેચનાને નવું પરિમાણ અને દિશા આપ્યાં . કૌતુકપ્રિયતાના રંગમિજાજમાં રાચતી કવિતા અને વિવેચનાને વૈજ્ઞાનિક કહી શકાય તેવી તળભૂમિમાં સ્થાપવાનું કામ એલિયટની વિવેચનાએ કર્યું છે.
‘ફલશ્રુતિ’ પૃ. ૧૭૩ થી ૧૮૩  
{{right|‘ફલશ્રુતિ’ પૃ. ૧૭૩ થી ૧૮૩ }}
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<br>
<br>

Navigation menu