3,144
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 15: | Line 15: | ||
રમણભાઈનું વિવેચનકાર્ય અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહે તેમ છે. | રમણભાઈનું વિવેચનકાર્ય અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહે તેમ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
''' | <br> | ||
'''આ સંપાદન વિશે''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રમણભાઈ નીલકંઠે ૧૯૦૪-૩૨ દરમ્યાન ‘કવિતા અને સાહિત્ય’ના ૪ ખંડોમાં એમનું સર્વ લેખન સંગૃહિત-પ્રકાશિત કરેલું. | |||
આ સંપાદન મેં, | |||
{{Poem2Close}} | શ્રી રમેશ મ. શુક્લે એ સર્વ લખાણો ‘રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ’ નામે પુનઃસંપાદિત કરેલાં છે (પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૬) એના ખંડ -૨ અને ખંડ-૩માં સમાવિષ્ટ વિવેચન-સામગ્રીને આધારે કર્યું છે. એ માટે એમની આભારી છું. | ||
<br> | |||
કેટલાક લેખોમાં વચ્ચે ક્યાંક, ફૂટનોટ સિવાયની પણ, ફૂદડીઓ (* * * *) કરેલી છે આ અંગે પુનઃસંપાદકના નિવેદનમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. એ ફૂદડીઓ મેં તે તે સ્થાને જાળવી છે. | |||
{{Poem2Close}}<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = લેખક-પરિચય | |previous = લેખક-પરિચય | ||
|next = કવિતા | |next = કવિતા | ||
}} | }} | ||