23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
સંપાદકશ્રીએ આ હરિરસના વિષય પ્રમાણે વિભાગ તથા પેટા વિભાગો પાડ્યા છે, જે નવતર પ્રયોગ માની શકાય. જેમાં પહેલો વિષય વિભાગ કર્મકાંડ છે. પેટા વિભાગનાં નામ તથા તેમાં ઉપયોગ થયેલ છંદ જોઈએ. | સંપાદકશ્રીએ આ હરિરસના વિષય પ્રમાણે વિભાગ તથા પેટા વિભાગો પાડ્યા છે, જે નવતર પ્રયોગ માની શકાય. જેમાં પહેલો વિષય વિભાગ કર્મકાંડ છે. પેટા વિભાગનાં નામ તથા તેમાં ઉપયોગ થયેલ છંદ જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>(૧) શ્રી સરસ્વતી-ગણપતિ વંદના - જેમાં દુહા તથા ગાથાનો ઉપયોગ થયો છે. | <poem>:(૧) શ્રી સરસ્વતી-ગણપતિ વંદના - જેમાં દુહા તથા ગાથાનો ઉપયોગ થયો છે. | ||
(૨) શ્રી ગુરુવંદના - જેમાં દુહાનો ઉપયોગ થયો છે. | :(૨) શ્રી ગુરુવંદના - જેમાં દુહાનો ઉપયોગ થયો છે. | ||
(૩) કથારમ્ભસ્તુતિ – જેમાં દુહા તથા છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે. | :(૩) કથારમ્ભસ્તુતિ – જેમાં દુહા તથા છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે. | ||
(૪) અવતાર નામાવલિ - જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે. | :(૪) અવતાર નામાવલિ - જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે. | ||
(૫) અવતાર ચરિત્ર જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | :(૫) અવતાર ચરિત્ર જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | ||
(૬) અવતાર સ્તુતિ - જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | :(૬) અવતાર સ્તુતિ - જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | ||
(૭) શરીરનાં અંગોનો ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવા અને તેના દ્વારા પવિત્રીકરણનું વર્ણન જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.</poem> | :(૭) શરીરનાં અંગોનો ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવા અને તેના દ્વારા પવિત્રીકરણનું વર્ણન જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.</poem> | ||
જ્યારે બીજો વિષય વિભાગ ઉપાસના કાંડ છે જેમાં જોઈએ તો, | જ્યારે બીજો વિષય વિભાગ ઉપાસના કાંડ છે જેમાં જોઈએ તો, | ||
<poem>:(૧) ઈશવંદના – જેમાં દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે. | |||
<poem>(૧) ઈશવંદના – જેમાં દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે. | :(૨) ઈશમહિમા – જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | ||
(૨) ઈશમહિમા – જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | :(૩) નામમહિમા – જેમાં ગાથા, દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ- છપ્પયનો ઉપયોગ થયો છે. | ||
(૩) નામમહિમા – જેમાં ગાથા, દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ- છપ્પયનો ઉપયોગ થયો છે. | :(૪) શ્રીચરણમહિમા-મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | ||
(૪) શ્રીચરણમહિમા-મોતીદામ છંદનો ઉપયોગ થયો છે. | :(૫) ભક્તિમહિમા - જેમા છંદ બિઅખરી, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.</poem> | ||
(૫) ભક્તિમહિમા - જેમા છંદ બિઅખરી, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.</poem> | |||
અને ત્રીજો વિભાગ જ્ઞાનકાંડ છે. તેમાં નજર નાખીએ – | અને ત્રીજો વિભાગ જ્ઞાનકાંડ છે. તેમાં નજર નાખીએ – | ||
<poem>:(૧) બ્રહ્મદર્શન અર્થાત્ આત્મસાક્ષાત્કર - જેમાં છંદ બિઅખરી મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે. | |||
<poem>(૧) બ્રહ્મદર્શન અર્થાત્ આત્મસાક્ષાત્કર - જેમાં છંદ બિઅખરી મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે. | :(૨) ઈશ્વર સત્તાના આધીન કર્મોની મહત્તાને સ્વીકારીને સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે. | ||
(૨) ઈશ્વર સત્તાના આધીન કર્મોની મહત્તાને સ્વીકારીને સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે. | :(૩) શ્રી હરિસ્મરણ ઉપદેશ જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે. | ||
(૩) શ્રી હરિસ્મરણ ઉપદેશ જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે. | :(૪) સત્યમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે. | ||
(૪) સત્યમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે. | :(૫) શ્રીમદ્ ભાગવતમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે. | ||
(૫) શ્રીમદ્ ભાગવતમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે. | :(૬) શ્રી હરિરસમહિમા - જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થશે છે.</poem> | ||
(૬) શ્રી હરિરસમહિમા - જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થશે છે.</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરિરસ ઈસરદાસજીની ખૂબ વિશિષ્ટ એવી આધ્યાત્મિક કૃતિ છે. હરિરસનો અર્થ (૧) હરિની ભક્તિ અને (૨) હરિભક્તિનો આનંદ, એમ બે પ્રકારના છે. | હરિરસ ઈસરદાસજીની ખૂબ વિશિષ્ટ એવી આધ્યાત્મિક કૃતિ છે. હરિરસનો અર્થ (૧) હરિની ભક્તિ અને (૨) હરિભક્તિનો આનંદ, એમ બે પ્રકારના છે. | ||