23,710
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|‘સવ્ય-અપસવ્ય’ : અનિલ વ્યાસ|આરતી સોલંકી}} | {{Heading|‘સવ્ય-અપસવ્ય’ : અનિલ વ્યાસ|આરતી સોલંકી}} | ||
[[File: | [[File:Anil Vyas.jpg|200px|right]] | ||
<poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ | <poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ | ||
| Line 20: | Line 20: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''અનિલ વ્યાસની વાર્તાકળા :''' | '''અનિલ વ્યાસની વાર્તાકળા :''' | ||
[[File:SAvya-Apsavya by Anil Vyas - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સવ્ય અપસવ્ય’ વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. આ ૨૨ વાર્તાઓ મારફત લેખકે મનુષ્યના મનુષ્ય વચ્ચેના વર્તન-વ્યવહારો અને મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ટોળાનો ભાગ બની ગયેલો માણસ અને એકાકી જીવન જીવતો માણસ બન્નેની પરિસ્થિતિ એક જ હોય છે. જુદી જુદી પરિસ્થિતિમાં મનુષ્યસ્વભાવનાં બદલાતાં વલણો એ અહીં આ વાર્તાઓના કેન્દ્રમાં છે. મનુષ્યમાં ઊંડે ઊંડે ક્યાંક હજુ પણ જીવતી રહેલી માણસાઈને લેખક ઓળખી બતાવે છે. | ‘સવ્ય અપસવ્ય’ વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. આ ૨૨ વાર્તાઓ મારફત લેખકે મનુષ્યના મનુષ્ય વચ્ચેના વર્તન-વ્યવહારો અને મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ટોળાનો ભાગ બની ગયેલો માણસ અને એકાકી જીવન જીવતો માણસ બન્નેની પરિસ્થિતિ એક જ હોય છે. જુદી જુદી પરિસ્થિતિમાં મનુષ્યસ્વભાવનાં બદલાતાં વલણો એ અહીં આ વાર્તાઓના કેન્દ્રમાં છે. મનુષ્યમાં ઊંડે ઊંડે ક્યાંક હજુ પણ જીવતી રહેલી માણસાઈને લેખક ઓળખી બતાવે છે. | ||
| Line 55: | Line 55: | ||
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br> | {{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br> | ||
{{dhr}}{{ | {{dhr}}{{Page break|label=}}{{dhr}} | ||
<big><big>'''‘અમારું માણસ’ : અનિલ વ્યાસ'''</big></big> | <big><big>'''‘અમારું માણસ’ : અનિલ વ્યાસ'''</big></big> | ||
| Line 78: | Line 77: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''‘અનિલ વ્યાસની વાર્તાકળા :''' | '''‘અનિલ વ્યાસની વાર્તાકળા :''' | ||
[[File:Amarun Manas by Anil Vyas - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહમાં કુલ સાત વાર્તાઓ છે. જેમાંની મોટાભાગની વાર્તાઓ પતિ-પત્ની વચ્ચેના સંબંધોનાં વિવિધ પરિમાણો રજૂ કરે છે. અમુક વાર્તાઓમાં સ્ત્રી-પાત્રો મહત્ત્વનાં છે. આ સંગ્રહમાં લેખકે મોટાભાગની વાર્તાઓમાં વાસ્તવિક સમાજનું નિરૂપણ કર્યું છે. આપણે આ સાતે વાર્તાઓનો વિગતે પરિચય મેળવીએ. | આ સંગ્રહમાં કુલ સાત વાર્તાઓ છે. જેમાંની મોટાભાગની વાર્તાઓ પતિ-પત્ની વચ્ચેના સંબંધોનાં વિવિધ પરિમાણો રજૂ કરે છે. અમુક વાર્તાઓમાં સ્ત્રી-પાત્રો મહત્ત્વનાં છે. આ સંગ્રહમાં લેખકે મોટાભાગની વાર્તાઓમાં વાસ્તવિક સમાજનું નિરૂપણ કર્યું છે. આપણે આ સાતે વાર્તાઓનો વિગતે પરિચય મેળવીએ. | ||
| Line 97: | Line 96: | ||
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br> | {{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br> | ||
{{dhr}}{{Page break|label=}}{{dhr}} | |||
<big><big>'''‘તારે શ્રુતિને મળવું છે?’ : અનિલ વ્યાસ'''</big></big> | |||
'''આરતી સોલંકી''' | |||
આરતી સોલંકી | |||
<poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ | <poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ | ||
| Line 130: | Line 118: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''અનિલ વ્યાસની વાર્તાકળા :''' | '''અનિલ વ્યાસની વાર્તાકળા :''' | ||
[[File:Tare Shruti-ne MaLavum Chhe by Anil Vyas - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જુદા જુદા પરિવેશમાં આલેખાયેલી કુલ ૧૫ વાર્તાઓ આપણને આ સંગ્રહમાં મળે છે. ભારતીય પરંપરાની સાથે સાથે વિદેશી પરંપરાને અનુસરીને વાર્તાઓનું પોત બંધાયું છે. વિદેશી પરિવેશની વચ્ચે વસવાટ કરતા લેખક ભારતીયતાને પણ એટલી જ જીવંત રાખી શક્યા છે. લેખકને સતત આ બધું જ આકર્ષતું રહ્યું છે. પ્રેમ કે લગ્નનું મૂલ્ય ભારતીય પરંપરામાં જેટલું છે તેવું કદાચ ત્યાં નથી એ આપણને આ વાર્તાઓમાંથી પમાય છે. અનિલ વ્યાસ આપણી ભાષાને વિદેશમાં પણ જીવંત રાખનારા સર્જકોમાં મહત્ત્વનાં સર્જક બની રહે છે. તેમની વાર્તાઓ વાચકને આ બંને સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે. આપણે ‘તારે શ્રુતિને મળવું છે?’ સંગ્રહની ૧૫ વાર્તાઓને સમજવાનો પ્રયાસ કરીએ. | જુદા જુદા પરિવેશમાં આલેખાયેલી કુલ ૧૫ વાર્તાઓ આપણને આ સંગ્રહમાં મળે છે. ભારતીય પરંપરાની સાથે સાથે વિદેશી પરંપરાને અનુસરીને વાર્તાઓનું પોત બંધાયું છે. વિદેશી પરિવેશની વચ્ચે વસવાટ કરતા લેખક ભારતીયતાને પણ એટલી જ જીવંત રાખી શક્યા છે. લેખકને સતત આ બધું જ આકર્ષતું રહ્યું છે. પ્રેમ કે લગ્નનું મૂલ્ય ભારતીય પરંપરામાં જેટલું છે તેવું કદાચ ત્યાં નથી એ આપણને આ વાર્તાઓમાંથી પમાય છે. અનિલ વ્યાસ આપણી ભાષાને વિદેશમાં પણ જીવંત રાખનારા સર્જકોમાં મહત્ત્વનાં સર્જક બની રહે છે. તેમની વાર્તાઓ વાચકને આ બંને સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે. આપણે ‘તારે શ્રુતિને મળવું છે?’ સંગ્રહની ૧૫ વાર્તાઓને સમજવાનો પ્રયાસ કરીએ. | ||