અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 93: Line 93:
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે આપણે જેમના જીવનમાં બાહ્ય રીતની કાંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી દેખાઈ છતાં જેમણે આ વિષયમાં લખ્યું છે તેવા લેખકોના કાર્ય તરફ વળીએ. એમાંના કેટલાકે ખૂબ લખ્યું છે, પરંતુ તેમાં કાવ્યગુણ બહુ ઓછો રહ્યો છે; છતાં આટલા મોટા પ્રમાણમાં કાવ્યશ્રમ ખેડનાર તરીકે પણ તેમનું નામસ્મરણ કરવું જોઈએ.
હવે આપણે જેમના જીવનમાં બાહ્ય રીતની કાંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી દેખાઈ છતાં જેમણે આ વિષયમાં લખ્યું છે તેવા લેખકોના કાર્ય તરફ વળીએ. એમાંના કેટલાકે ખૂબ લખ્યું છે, પરંતુ તેમાં કાવ્યગુણ બહુ ઓછો રહ્યો છે; છતાં આટલા મોટા પ્રમાણમાં કાવ્યશ્રમ ખેડનાર તરીકે પણ તેમનું નામસ્મરણ કરવું જોઈએ.
દફતરી દુલભજી હાકમચંદના ‘દુલભકૃત કાવ્ય’ (૧૮૯૮)નાં ૪૦૦ પાનાંનાં ગદ્યપદ્યના અવનવીન મિશ્રણ વચ્ચે જે બે-ચાર રળિયામણાં ભજનો છે તેમાંનું એક આ રહ્યું :
'''દફતરી દુલભજી હાકમચંદ'''ના ‘દુલભકૃત કાવ્ય’ (૧૮૯૮)નાં ૪૦૦ પાનાંનાં ગદ્યપદ્યના અવનવીન મિશ્રણ વચ્ચે જે બે-ચાર રળિયામણાં ભજનો છે તેમાંનું એક આ રહ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> મોરલિયેે મન હર્યું રે હરી,
{{Block center|<poem> મોરલિયેે મન હર્યું રે હરી,
Line 128: Line 128:
{{Poem2Open}}
{{Poem2Open}}
જાણીતા જૂના વિષયને પણ કેવા નવા બળથી નવી જ શબ્દાવલિમાં ઘટતા ઉઠાવથી રજૂ કર્યો છે તે સમજી શકાય તેવું છે.
જાણીતા જૂના વિષયને પણ કેવા નવા બળથી નવી જ શબ્દાવલિમાં ઘટતા ઉઠાવથી રજૂ કર્યો છે તે સમજી શકાય તેવું છે.
શુક્લ અંબાશંકર શ્યામલનાં ૭૦૦ જેટલાં પૃષ્ઠોના ગ્રંથમાંથી*<ref>* હરિસ્નેહસુધાસિંધુ (૧૯૧૧)</ref> નીચેની પંક્તિઓ જ ઉદ્ધૃત કરવા જેવી મળે છે :
'''શુક્લ અંબાશંકર શ્યામલ'''નાં ૭૦૦ જેટલાં પૃષ્ઠોના ગ્રંથમાંથી*<ref>* હરિસ્નેહસુધાસિંધુ (૧૯૧૧)</ref> નીચેની પંક્તિઓ જ ઉદ્ધૃત કરવા જેવી મળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આજ અમારું મરણ થયું છે! છૂટી ગયો સંસાર રે,
{{Block center|<poem>આજ અમારું મરણ થયું છે! છૂટી ગયો સંસાર રે,
Line 142: Line 142:
<ref>૩. અનંતપદસંગ્રહ (૧૯૨૨)</ref>, તથા આચાર્ય શ્રીમદ્‌ અજિતસાગરનાં આઠસોએક કાવ્યો૪<ref>૪. કાવ્યસુધાકર, ગીતરત્નાકર (૧૯૦૦)</ref> કોઈ ખાસ લાક્ષણિકતા ધારણ કરી શક્યાં નથી. આમાંના ત્રીજા લેખકે હિંદની અને તેમાં યે ખાસ તો દક્ષિણ હિંદની ખૂબ યાત્રાઓ કરેલી છે, ચોથા લેખક ‘નવા કલાપી’ તરીકે ઓળખાવાયા છે, તથા પહેલા લેખકે ભૈરવની સ્તુતિઓ લખી છે એટલું નોંધવા જેવું છે. શ્રીમદ્‌ અજિતસાગરે આનંદઘનનાં ૧૦૮ પદોનો ગુજરાતી અનુવાદ આપ્યો છે એ એમનું સૌથી સારું કાર્ય છે.
<ref>૩. અનંતપદસંગ્રહ (૧૯૨૨)</ref>, તથા આચાર્ય શ્રીમદ્‌ અજિતસાગરનાં આઠસોએક કાવ્યો૪<ref>૪. કાવ્યસુધાકર, ગીતરત્નાકર (૧૯૦૦)</ref> કોઈ ખાસ લાક્ષણિકતા ધારણ કરી શક્યાં નથી. આમાંના ત્રીજા લેખકે હિંદની અને તેમાં યે ખાસ તો દક્ષિણ હિંદની ખૂબ યાત્રાઓ કરેલી છે, ચોથા લેખક ‘નવા કલાપી’ તરીકે ઓળખાવાયા છે, તથા પહેલા લેખકે ભૈરવની સ્તુતિઓ લખી છે એટલું નોંધવા જેવું છે. શ્રીમદ્‌ અજિતસાગરે આનંદઘનનાં ૧૦૮ પદોનો ગુજરાતી અનુવાદ આપ્યો છે એ એમનું સૌથી સારું કાર્ય છે.
આવાં મોટાં પુસ્તકો રચનારા ઉપરાંત નાનાં નાનાં પુસ્તકોના બીજા વીસેક રચનારા પણ તેમની એકાદ સુંદર કૃતિના બળે સ્મરણના હકદાર બને તેવા છે.
આવાં મોટાં પુસ્તકો રચનારા ઉપરાંત નાનાં નાનાં પુસ્તકોના બીજા વીસેક રચનારા પણ તેમની એકાદ સુંદર કૃતિના બળે સ્મરણના હકદાર બને તેવા છે.
જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ ઘણું લખેલું છે. તેમની ભાષામાં બળ અને લાલિત્ય બંને છે. ચંડી અને મહિષાસુરના યુદ્ધમાંથી થોડીક લીટીઓ જોઈએ.*<ref>* ચંડીપાઠના ગરબા (૧૮૭૦)</ref>
જૂનાગઢના દીવાન '''રણછોડજી અમરજી'''એ ઘણું લખેલું છે. તેમની ભાષામાં બળ અને લાલિત્ય બંને છે. ચંડી અને મહિષાસુરના યુદ્ધમાંથી થોડીક લીટીઓ જોઈએ.*<ref>* ચંડીપાઠના ગરબા (૧૮૭૦)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>...મહિષ સાંભળિને આંગળિ દાંતે દશે રે,
{{Block center|<poem>...મહિષ સાંભળિને આંગળિ દાંતે દશે રે,
Line 156: Line 156:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નાનકડા ગ્રંથને અંતે ૧૮ પૃષ્ઠો ભરીને ‘અપ્રસિદ્ધ શબ્દોનો સવ્યુત્પત્તિક કોશ તથા દુર્બોધ વાક્યાર્થ’ લેખકે આપ્યો છે, એ બીના આ ગ્રંથના ભાષાના ગૌરવને જણાવવા પૂરતી છે. ઉપરાંત તેમાંથી કાવ્યગુણના સરળતા સાથેના સંબંધ વિશે એ વખતે પણ કેવી સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે.
આ નાનકડા ગ્રંથને અંતે ૧૮ પૃષ્ઠો ભરીને ‘અપ્રસિદ્ધ શબ્દોનો સવ્યુત્પત્તિક કોશ તથા દુર્બોધ વાક્યાર્થ’ લેખકે આપ્યો છે, એ બીના આ ગ્રંથના ભાષાના ગૌરવને જણાવવા પૂરતી છે. ઉપરાંત તેમાંથી કાવ્યગુણના સરળતા સાથેના સંબંધ વિશે એ વખતે પણ કેવી સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે.
શા. બાલચંદ હીરાચંદ પોતાનાં થોડાંક ભજનોમાં પણ કોઈ બીજા જૈન કવિ કરતાં વિશેષ સૌન્દર્ય લાવી શક્યા છે.x<ref>x સુબોધસ્તવનકુસુમાવલિ (૧૮૯૯)</ref>
'''શા. બાલચંદ હીરાચંદ''' પોતાનાં થોડાંક ભજનોમાં પણ કોઈ બીજા જૈન કવિ કરતાં વિશેષ સૌન્દર્ય લાવી શક્યા છે.x<ref>x સુબોધસ્તવનકુસુમાવલિ (૧૮૯૯)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વંદન જિનપદકમલે પ્રેમથી કરું,
{{Block center|<poem>વંદન જિનપદકમલે પ્રેમથી કરું,
Line 162: Line 162:
...અજકુલન કેસરી સમ ચરિત માહરું,
...અજકુલન કેસરી સમ ચરિત માહરું,
આત્મરમણ જિનવરથી તેહ પરિહરું.
આત્મરમણ જિનવરથી તેહ પરિહરું.
{{gap|4em}}*
{{gap|5em}}*
સહુ કર્મ કટકને દૂર કરો ઉછાઇ,
સહુ કર્મ કટકને દૂર કરો ઉછાઇ,
ઝટ ધરો ધર્મસમશેર હાથમાં ભાઈ.</poem>}}
ઝટ ધરો ધર્મસમશેર હાથમાં ભાઈ.</poem>}}
વૈદ્ય કુંવરજી નથુનાં ભજનોમાં*
'''વૈદ્ય કુંવરજી નથુ'''નાં ભજનોમાં*<ref>* કુંવરજીકીર્તનસંગ્રહ (૧૯૦૮)</ref> પ્રસાદ છે, ભક્તિની થોડી ઝલક પણ છે, પદબંધ સળંગ અને સારો છે. પણ તેમની રચનાઓ હિંદીમાં વધારે સારી છે. તેમનું એક સુંદર ઊર્મિક જોઈએ :
<ref>* કુંવરજીકીર્તનસંગ્રહ (૧૯૦૮)</ref> પ્રસાદ છે, ભક્તિની થોડી ઝલક પણ છે, પદબંધ સળંગ અને સારો છે. પણ તેમની રચનાઓ હિંદીમાં વધારે સારી છે. તેમનું એક સુંદર ઊર્મિક જોઈએ :
{{Block center|<poem> પિયા બિનુ કોન કટેજી મોરી રતિયાં.
{{Block center|<poem> પિયા બિનુ કોન કટેજી મોરી રતિયાં.
પિયા પરદેશી મેરો ભર જોબન
પિયા પરદેશી મેરો ભર જોબન
Line 175: Line 174:
{{gap|3em}}સ્નેહદીપનકી બુઝાઈ ગઈ બતિયાં.</poem>}}
{{gap|3em}}સ્નેહદીપનકી બુઝાઈ ગઈ બતિયાં.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વ. મહાત્મા બ્રહ્મર્ષિ કવિ તુલજારામ ઇજતરામ પયપાન કરતા કૃષ્ણનું એક અતીવ સુંદર ચિત્ર આપે છે :૧<ref>૧. સુબોધચિંતામણી (૧૯૦૯)</ref>
સ્વ. મહાત્મા બ્રહ્મર્ષિ '''કવિ તુલજારામ ઇજતરામ''' પયપાન કરતા કૃષ્ણનું એક અતીવ સુંદર ચિત્ર આપે છે :૧<ref>૧. સુબોધચિંતામણી (૧૯૦૯)</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>...ઊંચી આંખ કરી અલબેલો જશોદા સામું જોતા,
{{Block center|<poem>...ઊંચી આંખ કરી અલબેલો જશોદા સામું જોતા,
Line 185: Line 184:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પદો પ્રસિદ્ધ થયાં તે પૂર્વે ઘણા વખતે લખાયેલાં હશે.
આ પદો પ્રસિદ્ધ થયાં તે પૂર્વે ઘણા વખતે લખાયેલાં હશે.
ભટ્ટ ભગવાનદાસ નારણજીનાં ૧૦૮ પદોમાંથી૨<ref>૨. શ્રી કૃષ્ણકીર્તનમાળા (૧૯૧૨)</ref> બે-ચાર તો ખૂબ સારાં છે. માત્ર તેમની બે પાણીદાર પંક્તિઓ જ લઈએ :
'''ભટ્ટ ભગવાનદાસ નારણજી'''નાં ૧૦૮ પદોમાંથી૨<ref>૨. શ્રી કૃષ્ણકીર્તનમાળા (૧૯૧૨)</ref> બે-ચાર તો ખૂબ સારાં છે. માત્ર તેમની બે પાણીદાર પંક્તિઓ જ લઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હે રંગીલા રણછોડ, રંગી દે રંગમાં ત્હારા,
{{Block center|<poem>હે રંગીલા રણછોડ, રંગી દે રંગમાં ત્હારા,
તારા વિના દેખું ન કોઈ હે નેણના તારા!</poem>}}
તારા વિના દેખું ન કોઈ હે નેણના તારા!</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગોરધનદાસ ગિરધરદાસનાં ભજનોમાંથી૩<ref>૩. ભક્તિજ્ઞાનના ભંડાર (૧૯૧૩)</ref> થોડીક સંગીતમધુર અને ભાવભરી લીટીઓ આ રહી :
'''ગોરધનદાસ ગિરધરદાસ'''નાં ભજનોમાંથી૩<ref>૩. ભક્તિજ્ઞાનના ભંડાર (૧૯૧૩)</ref> થોડીક સંગીતમધુર અને ભાવભરી લીટીઓ આ રહી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ગાંડા રે ગમાર, ગાંડા ગાંડા રે ગમાર,
{{Block center|<poem>ગાંડા રે ગમાર, ગાંડા ગાંડા રે ગમાર,
Line 198: Line 197:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લેખકે આખી ભગવદ્‌ગીતાને પદોમાં ગોઠવી છે તે નોંધવા જેવું છે.
આ લેખકે આખી ભગવદ્‌ગીતાને પદોમાં ગોઠવી છે તે નોંધવા જેવું છે.
જાણીતા વિદ્વાન જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળનાં માતુશ્રી ગં. સ્વ. જસબાના ‘હરિયશગીત’ (૧૯૧૫)નાં દોઢસોએક પદોમાં છંદરચનાનો કાબૂ તથા વિષયનિરૂપણની ચમક ઠીક ઠીક દેખાય છે.
જાણીતા વિદ્વાન જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળનાં માતુશ્રી '''ગં. સ્વ. જસબા'''ના ‘હરિયશગીત’ (૧૯૧૫)નાં દોઢસોએક પદોમાં છંદરચનાનો કાબૂ તથા વિષયનિરૂપણની ચમક ઠીક ઠીક દેખાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
ધોળાં ધારણ બહુ કર્યાં, મન ધુતારું ધોળ્યું નહિ,
{{Block center|<poem>ધોળાં ધારણ બહુ કર્યાં, મન ધુતારું ધોળ્યું નહિ,
ગર્વગોષ્ટિ પ્રપંચપુષ્ટિ સાક્ષી સદ્ય જાણે સહી.
ગર્વગોષ્ટિ પ્રપંચપુષ્ટિ સાક્ષી સદ્ય જાણે સહી.</poem>}}
{{Poem2Open}}
‘વ્યસનવિટંબણા’ના પદમાં દરેક વ્યસનનું નિરૂપણ કરતાં તેમની કલમ ખીલી છે.
‘વ્યસનવિટંબણા’ના પદમાં દરેક વ્યસનનું નિરૂપણ કરતાં તેમની કલમ ખીલી છે.
કોઈ રાગ તણા છે રાગી જી, કોઈ ભાંગ તણા છે ભોગી જી,
{{Poem2Close}}
કોઈ તંબાકુને તલખે જી, કોઈ અમલ દેખીને હરખે જી.
{{Block center|<poem>કોઈ રાગ તણા છે રાગી જી, કોઈ ભાંગ તણા છે ભોગી જી,
‘વિક્રમની વીસમી સદી’ નામની જાણીતી નવલકથાના કર્તા મોતીલાલ ત્રિભોવનદાસ સટ્ટાવાળાએ દયારામના ‘લોચનમનના ઝગડા” ઉપરથી પ્રેરણા લઈ લોચનપાંપણનો એક ‘રસિક ઝગડો’ (૧૯૧૮) લખ્યો છે. દયારામના નાનકડા ગીત કરતાં આ ‘ઝઘડો’ અનેક ગણો લંબાયો છે, લગભગ આખ્યાન જેવો બની ગયો છે, પણ તેટલો રસાવહ બની શક્યો નથી. દયારામની રાહ લઈ તથા તેના વિષયો પરથી સૂચના મેળવી કેટલીક ગરબીઓ પણ લેખકે લખી છે, પરંતુ તેમાં દયારામની ચમત્કૃતિનો પાસ ન આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. નીચેનાં જેવી દયારામનું સ્મરણ કરાવે તેવી થોડીક પંક્તિઓ આખા પુસ્તકમાં છે :
કોઈ તંબાકુને તલખે જી, કોઈ અમલ દેખીને હરખે જી.</poem>}}
કહાનને હિંડોળે ઝુલાવું રે
{{Poem2Open}}
‘વિક્રમની વીસમી સદી’ નામની જાણીતી નવલકથાના કર્તા '''મોતીલાલ ત્રિભોવનદાસ''' સટ્ટાવાળાએ દયારામના ‘લોચનમનના ઝગડા” ઉપરથી પ્રેરણા લઈ લોચનપાંપણનો એક ‘રસિક ઝગડો’ (૧૯૧૮) લખ્યો છે. દયારામના નાનકડા ગીત કરતાં આ ‘ઝઘડો’ અનેક ગણો લંબાયો છે, લગભગ આખ્યાન જેવો બની ગયો છે, પણ તેટલો રસાવહ બની શક્યો નથી. દયારામની રાહ લઈ તથા તેના વિષયો પરથી સૂચના મેળવી કેટલીક ગરબીઓ પણ લેખકે લખી છે, પરંતુ તેમાં દયારામની ચમત્કૃતિનો પાસ ન આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. નીચેનાં જેવી દયારામનું સ્મરણ કરાવે તેવી થોડીક પંક્તિઓ આખા પુસ્તકમાં છે :
{{Poem2Close}}
{{Block center|<poem> કહાનને હિંડોળે ઝુલાવું રે
હું તો શ્યામની છબી મન લાવું રે.
હું તો શ્યામની છબી મન લાવું રે.
કહાન ઝુલે ને મારું અંગોઅંગ દૂલે,
કહાન ઝુલે ને મારું અંગોઅંગ દૂલે,
રોમ રોમ ઘેરીઓ ઘુમાવું રે હું તો...
રોમ રોમ ઘેરીઓ ઘુમાવું રે હું તો...</poem>}}
{{Poem2Open}}
લેખકનાં ભાષા છંદ વગેરે ઘણાં શિષ્ટ છે.
લેખકનાં ભાષા છંદ વગેરે ઘણાં શિષ્ટ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અવિનાશાનંદનાં લખેલાં પદો ‘અવિનાશાનંદ કાવ્ય’ (૧૯૨૧)માં સ્વામિનારાયણ જીવનપ્રસંગો વર્ણવાયા છે એ રીતે તે નોંધપાત્ર ઠરે છે. પદબંધની હથોટી સારી છે. આ સાધુએ શૃંગારનાં કેટલાંક મનોહર ગીતો આપ્યાં છે. એ જ સંપ્રદાયના અનુયાયી આપણા કવિ દલપતરામ પોતે ગૃહસ્થાશ્રમી હોવા છતાં જેનાથી દૂર ભાગ્યા છે તે શૃંગારને એ સંપ્રદાયના બ્રહ્મચારી સાધુઓ પણ કેવી નિખાલસતાથી અને સુંદર રીતે ગાય છે તે અહીં જોવા મળે છે. એમાંનું એક પદ અહીં જોઈશુંઃ
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અવિનાશાનંદનાં લખેલાં પદો ‘અવિનાશાનંદ કાવ્ય’ (૧૯૨૧)માં સ્વામિનારાયણ જીવનપ્રસંગો વર્ણવાયા છે એ રીતે તે નોંધપાત્ર ઠરે છે. પદબંધની હથોટી સારી છે. આ સાધુએ શૃંગારનાં કેટલાંક મનોહર ગીતો આપ્યાં છે. એ જ સંપ્રદાયના અનુયાયી આપણા કવિ દલપતરામ પોતે ગૃહસ્થાશ્રમી હોવા છતાં જેનાથી દૂર ભાગ્યા છે તે શૃંગારને એ સંપ્રદાયના બ્રહ્મચારી સાધુઓ પણ કેવી નિખાલસતાથી અને સુંદર રીતે ગાય છે તે અહીં જોવા મળે છે. એમાંનું એક પદ અહીં જોઈશુંઃ
છેલ છુવો ન છતિયાં હમાર, ફાટેગો મેરે અંચરવા,
{{Poem2Close}}
લાખ ટકેકી લીની સારી બિહારી નાગર નંદકુમાર,
{{Block center|<poem>છેલ છુવો ન છતિયાં હમાર, ફાટેગો મેરે અંચરવા,
ઉરજ ઉતંગ, નહીં શામ ચતુર પિયા, નાજાુક નવીન લગાર.
લાખ ટકેકી લીની સારી બિહારી નાગર નંદકુમાર,
લોક નગરકે દેખે ડગરમેં ઠાડે સબ નરનાર,
ઉરજ ઉતંગ, નહીં શામ ચતુર પિયા, નાજાુક નવીન લગાર.
અવિનાશાનંદકુ જેલ ન કીજો છોટી મેં અતિ સુકુમાર.
લોક નગરકે દેખે ડગરમેં ઠાડે સબ નરનાર,
‘સત્તાર ભજનામૃત’ (૧૯૨૩)ના કર્તા ભક્તકવિ શ્રી સત્તાર શાહ સુંદર ભજનો ગાનાર તરીકે જાણીતા છે. સદ્‌ગત ચંદ્રશંકર પંડ્યાએ આ પુસ્તકનો ઉપોદ્‌ઘાત લખીને તથા તેમને સાથે ફેરવીને તથા જલસા કરાવીને આ કર્તાનો તથા તેમનાં ભજનોનો સારો પુરસ્કાર કર્યો છે. ઘણાં ભજનો સાધારણ છે, કેટલાંક ચમત્કૃતિવાળાં દેખાય છે, પણ તે ચમત્કૃતિ, વિચારની તથા રજૂઆતની, કબીર વગેરેનાં ભજનોમાંથી જ અપનાવેલી છે. લેખકમાં તત્ત્વદૃષ્ટિની કશી સળંગ રેખા દેખાતી નથી. કેટલેક ઠેકાણે ભારે શબ્દો અર્થ સમજ્યા વગર વાપરેલા દેખાય છે.
અવિનાશાનંદકુ જેલ ન કીજો છોટી મેં અતિ સુકુમાર.</poem>}}
પરમાનંદ મણિશંકર ભટ્ટ તથા નારાયણજી ગોરવર્ધનરામે મળીને ઉદ્ધવ અને ગોપીના સંવાદને વિષય કરી ‘પ્રેમગીતા’ (૧૯૨૩) લખી છે. વિષયની રમણીયતાને લીધે કાવ્ય રસાવહ બન્યું છે, પણ કાવ્યને અર્વાચીન કરવા જતાં આવી પંક્તિઓ પણ તેમણે ગોપી પાસે બોલાવી છે :
{{Poem2Open}}
કઝાનાં હાથમાં સ્થાપી, સઝા આ ક્રૂર કાં આપી?
‘સત્તાર ભજનામૃત’ (૧૯૨૩)ના કર્તા '''ભક્તકવિ શ્રી સત્તાર શાહ''' સુંદર ભજનો ગાનાર તરીકે જાણીતા છે. સદ્‌ગત ચંદ્રશંકર પંડ્યાએ આ પુસ્તકનો ઉપોદ્‌ઘાત લખીને તથા તેમને સાથે ફેરવીને તથા જલસા કરાવીને આ કર્તાનો તથા તેમનાં ભજનોનો સારો પુરસ્કાર કર્યો છે. ઘણાં ભજનો સાધારણ છે, કેટલાંક ચમત્કૃતિવાળાં દેખાય છે, પણ તે ચમત્કૃતિ, વિચારની તથા રજૂઆતની, કબીર વગેરેનાં ભજનોમાંથી જ અપનાવેલી છે. લેખકમાં તત્ત્વદૃષ્ટિની કશી સળંગ રેખા દેખાતી નથી. કેટલેક ઠેકાણે ભારે શબ્દો અર્થ સમજ્યા વગર વાપરેલા દેખાય છે.
મઝા બદલે અરે! તાપી, પ્રભુ ત્યાં મોજ માણે છે!
'''પરમાનંદ મણિશંકર ભટ્ટ''' તથા નારાયણજી ગોરવર્ધનરામે મળીને ઉદ્ધવ અને ગોપીના સંવાદને વિષય કરી ‘પ્રેમગીતા’ (૧૯૨૩) લખી છે. વિષયની રમણીયતાને લીધે કાવ્ય રસાવહ બન્યું છે, પણ કાવ્યને અર્વાચીન કરવા જતાં આવી પંક્તિઓ પણ તેમણે ગોપી પાસે બોલાવી છે :
{{Poem2Close}}
{{Block center|<poem>કઝાનાં હાથમાં સ્થાપી, સઝા આ ક્રૂર કાં આપી?
મઝા બદલે અરે! તાપી, પ્રભુ ત્યાં મોજ માણે છે!</poem>}}
{{Poem2Open}}
છતાં કેટલાક સુંદર ખંડો પણ છે :
છતાં કેટલાક સુંદર ખંડો પણ છે :
જે મધુરાં વચનો વદીને અમને વદને મધુ ચુમ્બન દેતા,
{{Poem2Close}}
રાસ રચી અવકાશ લઈ સુવિલાસ કરી પ્રીતિપીયુષોના;
{{Block center|<poem>જે મધુરાં વચનો વદીને અમને વદને મધુ ચુમ્બન દેતા,
એહ પ્રભુ તહીં કામિની આગળ વાત યથેષ્ટ કરી કોઈ ટાણે,
રાસ રચી અવકાશ લઈ સુવિલાસ કરી પ્રીતિપીયુષોના;
ભ્રામ્ય મહીં વસનાર સુખી કદિ શું પ્રભુ યાદ કરી દિલ આણે?
એહ પ્રભુ તહીં કામિની આગળ વાત યથેષ્ટ કરી કોઈ ટાણે,
આ લેખકો કરતાં યે નવયુગના વાઘા ધારણ કરવા પ્રયત્ન કરનાર ઋણછોડદાસ માધવદાસેx અંગ્રેજી કક્કા પ્રમાણે અક્ષરો લઈને ઉપદેશ આપ્યો છે! પણ એનું કાળઘાણીનું ગીત ખૂબ ધ્યાન ખેંચે તેવું છે :
ભ્રામ્ય મહીં વસનાર સુખી કદિ શું પ્રભુ યાદ કરી દિલ આણે?</poem>}}
ઘાંણી ઘાલી બેઠો રે કાળ ઘાંચી આ જગમાં,
{{Poem2Open}}
વિના બળદે ચાલે રે પીલી નાખે એક પલમાં.
આ લેખકો કરતાં યે નવયુગના વાઘા ધારણ કરવા પ્રયત્ન કરનાર '''ઋણછોડદાસ માધવદાસે'''x<ref>x ઋણછોડવાણી, ભા. ૧ (૧૯૨૪), ભા. ૨ (૧૯૨૯)</ref> અંગ્રેજી કક્કા પ્રમાણે અક્ષરો લઈને ઉપદેશ આપ્યો છે! પણ એનું કાળઘાણીનું ગીત ખૂબ ધ્યાન ખેંચે તેવું છે :
નહિ લક્કડની નહિ લોઢાની, નહિ ધાતુ નહિ પાણ,
{{Poem2Close}}
પૃથ્વીથી પ્હોળી આભથી ઊંચી વ્યાપી અનંત બ્રહ્માંડ;
{{Block center|<poem>ઘાંણી ઘાલી બેઠો રે કાળ ઘાંચી આ જગમાં,
તે પર બેસી પોતે રે વાટ જુએ ક્ષણ ક્ષણમાં.....
વિના બળદે ચાલે રે પીલી નાખે એક પલમાં.
પંડિત જગન્નાથ પ્રભાશંકર પોતાનાં *ભજનોમાં સારી હથોટી બતાવે છે. ‘મેં તો ઘટમાં રમતાં ભાળી રે, ઘણું જીવો મારી ઘરવાળી’નું જાણીતું ગીત તેમનું છે. તેમની નીચેની પંક્તિઓમાં એક ચોટદાર દૃષ્ટાંત આવ્યું છે :
નહિ લક્કડની નહિ લોઢાની, નહિ ધાતુ નહિ પાણ,
હે ગુરુ! આજે સહાય થજો :
પૃથ્વીથી પ્હોળી આભથી ઊંચી વ્યાપી અનંત બ્રહ્માંડ;
ઠૂંઠે બાથ ભરેલી મારી ગુરુજી! છૂટી નથી થાતી જી,
તે પર બેસી પોતે રે વાટ જુએ ક્ષણ ક્ષણમાં.....</poem>}}
જેમજેમ યત્ન કરૂં તેમતેમ તે અધિકઅધિક જકડાતી.
{{Poem2Open}}
‘હૃદયકલ્લોલ’ (૧૯૨૭)નાં કર્તા ગં. સ્વ. કાશીબ્હેનને એક સ્ત્રીલેખક તરીકે સ્મરણ કરવા જેવાં છે. તેમનાં ૧૦૧ પદોમાં ‘સરળ લોકભાષા’ લખવાને યત્ન કરવાની કબૂલાત નોંધપાત્ર છે.
'''પંડિત જગન્નાથ પ્રભાશંકર''' પોતાનાં *<ref>* ‘શ્રીજગન્નાથરસતરંગિણી’ (૧૯૨૬)</ref>ભજનોમાં સારી હથોટી બતાવે છે. ‘મેં તો ઘટમાં રમતાં ભાળી રે, ઘણું જીવો મારી ઘરવાળી’નું જાણીતું ગીત તેમનું છે. તેમની નીચેની પંક્તિઓમાં એક ચોટદાર દૃષ્ટાંત આવ્યું છે :
અમથાલાલ (અમૃત) અને મણિલાલ (ચિંતામણિ) બે ભાઈઓનાં કાવ્યનો સંગ્રહ ‘અમૃતચિંતામણિ’ (૧૯૨૯) આપણને સારી હથોટીવાળાં ભજનો આપે છે. ક્યાંક રચનાનો પ્રસાદ દેખાઈ આવે છે.
{{Poem2Close}}
લાગી લાગી હૃદય મહીં ચોટ, ..માલિક તારા નામની
{{Block center|<poem>{{gap|4em}}હે ગુરુ! આજે સહાય થજો :
મારે ખજાને પડેલી એ ખોટ તું હિ ઘનશ્યામની.
ઠૂંઠે બાથ ભરેલી મારી ગુરુજી! છૂટી નથી થાતી જી,
લાગી હૃદયે ચોટ, ખોટ્ય ખજાને પડી...
જેમજેમ યત્ન કરૂં તેમતેમ તે અધિકઅધિક જકડાતી.</poem>}}
ચિતડું ચોર્યું સચોટ... બોટ ખરાબે ચડી
{{Poem2Open}}
ઝુરે ભવસાગરની માંય.... કંથડ વિણ કામની...
‘હૃદયકલ્લોલ’ (૧૯૨૭)નાં કર્તા '''ગં. સ્વ. કાશીબ્હેન'''ને એક સ્ત્રીલેખક તરીકે સ્મરણ કરવા જેવાં છે. તેમનાં ૧૦૧ પદોમાં ‘સરળ લોકભાષા’ લખવાને યત્ન કરવાની કબૂલાત નોંધપાત્ર છે.
 
'''અમથાલાલ''' (અમૃત) અને '''મણિલાલ''' (ચિંતામણિ) બે ભાઈઓનાં કાવ્યનો સંગ્રહ ‘અમૃતચિંતામણિ’ (૧૯૨૯) આપણને સારી હથોટીવાળાં ભજનો આપે છે. ક્યાંક રચનાનો પ્રસાદ દેખાઈ આવે છે.
x ઋણછોડવાણી, ભા. ૧ (૧૯૨૪), ભા. ૨ (૧૯૨૯)
{{Poem2Close}}
* ‘શ્રીજગન્નાથરસતરંગિણી’ (૧૯૨૬)
{{Block center|<poem>લાગી લાગી હૃદય મહીં ચોટ, ..માલિક તારા નામની
ઊંઝાના એક કવિ શોખીન ઊંઝાવાળાએ બહુચરાનાં થોડાંક પદોમાંx પ્રશસ્ય શક્તિ બતાવી છે. એમનું ‘ચુંદડી’ ગીત અર્વાચીન ઊર્મિકોમાં સ્થાન પામે તેવું છે :
મારે ખજાને પડેલી એ ખોટ તું હિ ઘનશ્યામની.
રંગમાં ચુંદડી રાતી, બહુચરબાની, રંગમાં ચુંદડી રાતી.
લાગી હૃદયે ચોટ, ખોટ્ય ખજાને પડી...
ચિતડું ચોર્યું સચોટ... બોટ ખરાબે ચડી
ઝુરે ભવસાગરની માંય.... કંથડ વિણ કામની...</poem>}}
{{Poem2Open}}
'''ઊંઝાના એક કવિ શોખીન ઊંઝાવાળાએ''' બહુચરાનાં થોડાંક પદોમાંx<ref>x બહુચરાભક્તિભાવ (૧૯૩૨)</ref> પ્રશસ્ય શક્તિ બતાવી છે. એમનું ‘ચુંદડી’ ગીત અર્વાચીન ઊર્મિકોમાં સ્થાન પામે તેવું છે :
{{Poem2Close}}
{{Block center|<poem> રંગમાં ચુંદડી રાતી, બહુચરબાની, રંગમાં ચુંદડી રાતી.
અયુત ચંદ્ર અયુત સૂર્ય પાલવે જડ્યા છે એના;
અયુત ચંદ્ર અયુત સૂર્ય પાલવે જડ્યા છે એના;
તારલાની ભારે માંહિ ભાતી. બહુચરબાની.
{{gap|1em}}તારલાની ભારે માંહિ ભાતી. બહુચરબાની.
...ઉરના અંબુજમાં, શ્રીહરિ દૂધ પી રહ્યા,
{{gap|1em}}...ઉરના અંબુજમાં, શ્રીહરિ દૂધ પી રહ્યા,
ક્ષીરનો શાગર શ્રવે છાતી. બહુ.
{{gap|3em}}ક્ષીરનો શાગર શ્રવે છાતી. બહુ.
ઝાંઝર ઝણકાર બાનો ગગનોમાં ગાજતો
{{gap|1em}}ઝાંઝર ઝણકાર બાનો ગગનોમાં ગાજતો
વિદ્યુતના તેજે ઓળખાતી. બહુ.
{{gap|3em}}વિદ્યુતના તેજે ઓળખાતી. બહુ.
ચુંદડીના ચટકે રંગાણું તારું બાળકું
{{gap|1em}}ચુંદડીના ચટકે રંગાણું તારું બાળકું
ઊંઝાવાળું દિનરાતી. બહુ.
{{gap|3em}}ઊંઝાવાળું દિનરાતી. બહુ.</poem>}}
એ જ કવિના પડોશના પાટણના ભોમારામ હેંમારામનાં ભજનોમાં* પણ બળ છે :
{{Poem2Open}}
 
એ જ કવિના પડોશના પાટણના '''ભોમારામ હેંમારામ'''નાં ભજનોમાં*<ref>* શ્રીભક્તિભોમ (૧૯૩૨)</ref> પણ બળ છે :
x બહુચરાભક્તિભાવ (૧૯૩૨)
{{Poem2Close}}
* શ્રીભક્તિભોમ (૧૯૩૨)
{{Block center|<poem>કોઈ રે બતાવે વૈદ્ય આંખના પળમાં ઉતારે પડોળ જી,
 
વારી રે જાવું જન જેહને દેખાડે હરની પરોળ જી.</poem>}}
કોઈ રે બતાવે વૈદ્ય આંખના પળમાં ઉતારે પડોળ જી,
{{Poem2Open}}
વારી રે જાવું જન જેહને દેખાડે હરની પરોળ જી.
'''ઇન્દુમતી હ. દેસાઈજી'''ના ‘શ્રીકૃષ્ણમંજરી’ (૧૯૩૫)નાં પદોમાં પ્રસાદ છે, હળવાશ છે, પણ કળાની ચમક બહુ નથી. રૂઢ રીતિની ભાષા છતાં કેટલીકવાર હૃદયની આરત મધુર રૂપે વ્યક્ત થાય છે :
ઇન્દુમતી હ. દેસાઈજીના ‘શ્રીકૃષ્ણમંજરી’ (૧૯૩૫)નાં પદોમાં પ્રસાદ છે, હળવાશ છે, પણ કળાની ચમક બહુ નથી. રૂઢ રીતિની ભાષા છતાં કેટલીકવાર હૃદયની આરત મધુર રૂપે વ્યક્ત થાય છે :
{{Poem2Close}}
દિન નાહિં જાત રૈના નહિ બીતત
{{Block center|<poem>દિન નાહિં જાત રૈના નહિ બીતત
તુમ બિન ગિરધરલાલ,
{{gap}}તુમ બિન ગિરધરલાલ,
ઝબક ઝબક મૈં ઉઠત મુરારી
ઝબક ઝબક મૈં ઉઠત મુરારી
તુમ દિલકો ચુરનહાર.
{{gap}}તુમ દિલકો ચુરનહાર.</poem>}}
‘શંકર’ મહારાજનાં ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ‘ઈશ્વરના લાડીલા’ અને ‘પરમતત્ત્વવિલાસ’ ૧૯૩૯માં પ્રસિદ્ધ થયાં છે. કાવ્યોમાં પદબંધ સાદો છે, પણ કશી રસચમત્કૃતિ નથી. છેલ્લા પુસ્તકમાં શંકરાચાર્યનાં કેટલાંક જાણીતાં સ્તોત્રોના અનુવાદ છે તે પૂરતું તે નોંધપાત્ર છે, પણ અનુવાદમાં કશી ખાસ પ્રાસાદિકતા નથી આવી શકી.
{{Poem2Open}}
બ્હેન સરસ્વતીનું ‘શ્રી ભક્તિરસામૃત’ (૧૯૩૯) એક સુજ્ઞ લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે.
'''‘શંકર’ મહારાજ'''નાં ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ‘ઈશ્વરના લાડીલા’ અને ‘પરમતત્ત્વવિલાસ’ ૧૯૩૯માં પ્રસિદ્ધ થયાં છે. કાવ્યોમાં પદબંધ સાદો છે, પણ કશી રસચમત્કૃતિ નથી. છેલ્લા પુસ્તકમાં શંકરાચાર્યનાં કેટલાંક જાણીતાં સ્તોત્રોના અનુવાદ છે તે પૂરતું તે નોંધપાત્ર છે, પણ અનુવાદમાં કશી ખાસ પ્રાસાદિકતા નથી આવી શકી.
‘શ્રી બાલકૃષ્ણલીલામૃત’ (૧૯૩૯)માં ભગવાનદાસ ચુનીલાલ અને બીજા લેખકોએ ભાગવતમાંથી કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગોને ધોળમાં ઉતાર્યા છે. પદબંધ સાફ અને પ્રાસાદિક છે, પણ કૃતિઓ બહુ લાંબી થઈ ગઈ છે. ધોળની રચના તરીકે આ પુસ્તકની રચના ખાસ નોંધપાત્ર છે.
'''બ્હેન સરસ્વતી'''નું ‘શ્રી ભક્તિરસામૃત’ (૧૯૩૯) એક સુજ્ઞ લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે.
ગુલાબભાઈ વશનજી દેસાઈના ‘ગુલાબગુચ્છ અને ગોવિંદ ગીતા’ (૧૯૩૯)માં જૂના ભક્તિજ્ઞાનના વિષયો સામાન્ય રીતે નિરૂપાયા છે. કર્તાએ સંસ્કૃત વૃત્તો સારા કૌશલથી વાપર્યા છે. તેમણે છેક અર્વાચીન જીવનની ભાવનાઓ ઉપર પણ ટીકા કરી છે. તેમાં તે કેટલીક વાર રૂઢિચુસ્ત માનસ બતાવે છે, છતાં તેમણે જે હિંમત બતાવી નિખાલસતાથી પોતાના વિચારો રજૂ કર્યાં છે તે ખરેખર પ્રશસ્ય છે. ‘વધુમતીઆ રાજનીતિને પરિણામે દેશેદેશ કાળ સ્વરૂપ સહસ્રાર્જુન થયા છે.’ ‘અગ્નિ, વરુણ, વાયુ વિગેરે દેવ હોય તો શૂદ્રજનના કેદી થઈ દળી ખાંડી પાણી ભરી વેઠ કેમ આપે?’ ‘વરાળયંત્રથી ગંભીર હાનિ’, ‘વિધવાઓએ સતી થવું, નાતરાં કરવાં નહીં’ વગેરે વિષયોનાં કાવ્યોનાં મથાળાં પરથી તેમના વિષયની કલ્પના આવશે.
'''‘શ્રી બાલકૃષ્ણલીલામૃત’''' (૧૯૩૯)માં '''ભગવાનદાસ ચુનીલાલ''' અને બીજા લેખકોએ ભાગવતમાંથી કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગોને ધોળમાં ઉતાર્યા છે. પદબંધ સાફ અને પ્રાસાદિક છે, પણ કૃતિઓ બહુ લાંબી થઈ ગઈ છે. ધોળની રચના તરીકે આ પુસ્તકની રચના ખાસ નોંધપાત્ર છે.
'''ગુલાબભાઈ વશનજી દેસાઈ'''ના ‘ગુલાબગુચ્છ અને ગોવિંદ ગીતા’ (૧૯૩૯)માં જૂના ભક્તિજ્ઞાનના વિષયો સામાન્ય રીતે નિરૂપાયા છે. કર્તાએ સંસ્કૃત વૃત્તો સારા કૌશલથી વાપર્યા છે. તેમણે છેક અર્વાચીન જીવનની ભાવનાઓ ઉપર પણ ટીકા કરી છે. તેમાં તે કેટલીક વાર રૂઢિચુસ્ત માનસ બતાવે છે, છતાં તેમણે જે હિંમત બતાવી નિખાલસતાથી પોતાના વિચારો રજૂ કર્યાં છે તે ખરેખર પ્રશસ્ય છે. ‘વધુમતીઆ રાજનીતિને પરિણામે દેશેદેશ કાળ સ્વરૂપ સહસ્રાર્જુન થયા છે.’ ‘અગ્નિ, વરુણ, વાયુ વિગેરે દેવ હોય તો શૂદ્રજનના કેદી થઈ દળી ખાંડી પાણી ભરી વેઠ કેમ આપે?’ ‘વરાળયંત્રથી ગંભીર હાનિ’, ‘વિધવાઓએ સતી થવું, નાતરાં કરવાં નહીં’ વગેરે વિષયોનાં કાવ્યોનાં મથાળાં પરથી તેમના વિષયની કલ્પના આવશે.
તેમનાં ભજનોમાં કેટલીક વાર ચમત્કૃતિ ભરેલી રચનાઓ આવે છે; જેમ કે,
તેમનાં ભજનોમાં કેટલીક વાર ચમત્કૃતિ ભરેલી રચનાઓ આવે છે; જેમ કે,
શૂરા કોઈ ઊઠો રે, હરિમચ્છાને વિંધવી છે,
{{Poem2Close}}
શિરસટ્ટાનો ખેલ જ રે, પાંચાળી શાંતિ વરવી છે.
{{Block center|<poem>શૂરા કોઈ ઊઠો રે, હરિમચ્છાને વિંધવી છે,
ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા |
શિરસટ્ટાનો ખેલ જ રે, પાંચાળી શાંતિ વરવી છે.
દુર્ગ પથસ્તત્‌ કવયો વદન્તિ ||
{{gap}}क्षुरस्य धारा निशिता दुरत्यया।
{{gap}}दुर्ग पथस्तत् कवयो वदन्ति ॥</poem>}}
{{Poem2Open}}
આદિ શબ્દોમાં ઉપનિષદકાળથી જે પરમ તત્ત્વ મનુષ્યની પુરુષાર્થવૃત્તિને પ્રેરતું અને આકર્ષતું રહ્યું છે અને કાળનાં વિવિધ પરિવર્તનોમાં પણ જે એકસરખી મંત્રશક્તિવાળી વાણીમાં વ્યક્ત થતું રહ્યું છે, તે ગુજરાતની ગરવી ગુર્જરી ગિરામાં પણ એવા જ વાક્‌સામર્થ્યથી શબ્દરૂપ પામ્યા વિના રહ્યું નથી. આ જ દુર્ગં પથઃને આપણા ગુજરાતી કવિઓએ ‘હરિનો મારગ છે શૂરાનો’ કહીને ઓળખાવ્યો છે, અને આજની ઘડી સુધી પણ એક સાધારણ શક્તિવાળા કવિને મુખે પણ તે તત્ત્વ એક આહ્‌લાદક આહ્‌વાન રૂપે પ્રકટ થાય છે :
આદિ શબ્દોમાં ઉપનિષદકાળથી જે પરમ તત્ત્વ મનુષ્યની પુરુષાર્થવૃત્તિને પ્રેરતું અને આકર્ષતું રહ્યું છે અને કાળનાં વિવિધ પરિવર્તનોમાં પણ જે એકસરખી મંત્રશક્તિવાળી વાણીમાં વ્યક્ત થતું રહ્યું છે, તે ગુજરાતની ગરવી ગુર્જરી ગિરામાં પણ એવા જ વાક્‌સામર્થ્યથી શબ્દરૂપ પામ્યા વિના રહ્યું નથી. આ જ દુર્ગં પથઃને આપણા ગુજરાતી કવિઓએ ‘હરિનો મારગ છે શૂરાનો’ કહીને ઓળખાવ્યો છે, અને આજની ઘડી સુધી પણ એક સાધારણ શક્તિવાળા કવિને મુખે પણ તે તત્ત્વ એક આહ્‌લાદક આહ્‌વાન રૂપે પ્રકટ થાય છે :
શૂરા કોઈ ઊઠો રે, હરિમચ્છાને વિંધવી છે.
{{Poem2Close}}
માનવજીવનને જડેલા પુરુષાર્થમાં ઈશ્વરતત્ત્વને ઉપલબ્ધ કરવાનો પુરુષાર્થ સૌથી મોટો છે, અને એ પુરુષાર્થનું ગાન જ્યારે જ્યારે પણ એ તત્ત્વ સાથેની નિબિડ અનુભૂતિમાંથી, વા એ પ્રત્યેકની સહૃદય અભીપ્સામાંથી જન્મે છે ત્યારે બલિષ્ઠ અને મધુર વાગ્દેહ ધારણ કરે છે.  
{{Block center|<poem>શૂરા કોઈ ઊઠો રે, હરિમચ્છાને વિંધવી છે.</poem>}}
 
{{Poem2Open}}
 
માનવજીવનને જડેલા પુરુષાર્થમાં ઈશ્વરતત્ત્વને ઉપલબ્ધ કરવાનો પુરુષાર્થ સૌથી મોટો છે, અને એ પુરુષાર્થનું ગાન જ્યારે જ્યારે પણ એ તત્ત્વ સાથેની નિબિડ અનુભૂતિમાંથી, વા એ પ્રત્યેકની સહૃદય અભીપ્સામાંથી જન્મે છે ત્યારે બલિષ્ઠ અને મધુર વાગ્દેહ ધારણ કરે છે.
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>{{HeaderNav2
<br>{{HeaderNav2
|previous =     ‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
|previous =   ‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી
|next = ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
|next =   (૧) અનુવાદો
}}
}}

Navigation menu