સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સ્વપ્નમૂર્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વપ્નમૂર્તિ|}} {{Poem2Open}} એણે ગામપાદરે ઊભેલા કુલની સતીઓના પાળ...")
 
No edit summary
 
Line 7: Line 7:
“સત્ય એ આજની કે આવતીકાલની પલટાતી વસ્તુ નથી. સૌંદર્ય, વીરતા અને આત્મધર્મ, એ કંઈ રોજ સવારે પલટાતી ફૅશનો નથી. એમાંથી તો એક અપરિવર્તનશીલ પ્રાણ ઝગારા કરે છે. આ સ્વપ્નો, આ પુરાતનો, આ પરંપરાઓ એકદા વાસ્તવિક હતાં, સજીવન હતાં, ઐતિહાસિક હતાં; આજે એ ઇંદ્રિયગમ્ય જગતમાંથી નીકળી સ્મૃતિ અને મનોભાવની સૃષ્ટિમાં સંઘરાયાં છે. કાળ એમની શક્તિને ખૂંચવી શક્યો નથી. કાળે એમને આપણી મમતાના પ્રદેશમાંથી છેટાં નથી કાઢી મૂક્યાં; પણ એથી ઊલટું તેમને ધરતી પરથી ખેસવી અમરલોકમાં ચડાવીને વધુ વિશુદ્ધ બનાવ્યાં છે. આજે એ ચક્ષુઓને જોવાની અને કાનને સાંભળવાની વસ્તુઓ મટી જઈ હૃદયને ચિંતન કરવાની વસ્તુઓ બનેલ છે. આજે એ તેટલા પ્રમાણમાં આપણી નિકટમાં આવ્યાં છે, આપણાં પરિચિતો બન્યાં છે, ને સાહિત્યપ્રદેશે પણ વધુ ખપજોગાં બન્યાં છે. આજે એ સંકેતો બન્યાં છે. ને સંકેત-ચિહ્નો લેખે એ ઇતિહાસના કરતાં ય વધુ સામર્થ્યવંતાં બન્યાં છે. માનવ-પ્રકૃતિના વિધવિધરંગી અંતરપટોની પાર થઈને આજે એ આપણાં નેત્રો સન્મુખ ઊભાં છે. આજે તો એ પ્રત્યેક સ્વપ્ન, પ્રત્યેક વીરાચરણ, પ્રત્યેક સૌંદર્યતત્ત્વ પોતે જેનું પ્રતિનિધિત્વ કરે છે તે દિવ્ય સત્તાની વધુ નજીક જઈ ઊભેલ છે.”
“સત્ય એ આજની કે આવતીકાલની પલટાતી વસ્તુ નથી. સૌંદર્ય, વીરતા અને આત્મધર્મ, એ કંઈ રોજ સવારે પલટાતી ફૅશનો નથી. એમાંથી તો એક અપરિવર્તનશીલ પ્રાણ ઝગારા કરે છે. આ સ્વપ્નો, આ પુરાતનો, આ પરંપરાઓ એકદા વાસ્તવિક હતાં, સજીવન હતાં, ઐતિહાસિક હતાં; આજે એ ઇંદ્રિયગમ્ય જગતમાંથી નીકળી સ્મૃતિ અને મનોભાવની સૃષ્ટિમાં સંઘરાયાં છે. કાળ એમની શક્તિને ખૂંચવી શક્યો નથી. કાળે એમને આપણી મમતાના પ્રદેશમાંથી છેટાં નથી કાઢી મૂક્યાં; પણ એથી ઊલટું તેમને ધરતી પરથી ખેસવી અમરલોકમાં ચડાવીને વધુ વિશુદ્ધ બનાવ્યાં છે. આજે એ ચક્ષુઓને જોવાની અને કાનને સાંભળવાની વસ્તુઓ મટી જઈ હૃદયને ચિંતન કરવાની વસ્તુઓ બનેલ છે. આજે એ તેટલા પ્રમાણમાં આપણી નિકટમાં આવ્યાં છે, આપણાં પરિચિતો બન્યાં છે, ને સાહિત્યપ્રદેશે પણ વધુ ખપજોગાં બન્યાં છે. આજે એ સંકેતો બન્યાં છે. ને સંકેત-ચિહ્નો લેખે એ ઇતિહાસના કરતાં ય વધુ સામર્થ્યવંતાં બન્યાં છે. માનવ-પ્રકૃતિના વિધવિધરંગી અંતરપટોની પાર થઈને આજે એ આપણાં નેત્રો સન્મુખ ઊભાં છે. આજે તો એ પ્રત્યેક સ્વપ્ન, પ્રત્યેક વીરાચરણ, પ્રત્યેક સૌંદર્યતત્ત્વ પોતે જેનું પ્રતિનિધિત્વ કરે છે તે દિવ્ય સત્તાની વધુ નજીક જઈ ઊભેલ છે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = વાંસાઢોળના ખોળામાં
|next = સતાધારનું યાત્રાધામ
}}
19,010

edits

Navigation menu