આત્માની માતૃભાષા/2: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
m (Atulraval moved page પરબ વિશેષાંક/2 to આત્માની માતૃભાષા/2 without leaving a redirect)
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|વિશ્વશાંતિ|ઉશનસ્ }}
{{Heading|વિશ્વશાંતિ’ વિશે|ઉશનસ્ }}


<center>'''વિશ્વશાંતિ'''</center>
<poem>
<poem>
હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી
હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી
Line 144: Line 145:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઈ. સ. ૧૯૧૧માં કવિશ્રી ઉમાશંકર જોશીનો સાબરકાંઠા જિલ્લામાં બામણા ગામે જન્મ થયો હતો; તે માત્ર ૨૦ વર્ષના હતા ત્યારે આ કાવ્યની રચના થઈ હતી. એની રચના વિશે કવિશ્રી કહે છે તે સાંભળીએ: તે કહે છે કે વીરમગામ છાવણીના સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો: “તમે આ લડતમાં શા હેતુથી જોડાયા છો?” કવિએ ત્યારે જવાબ આપ્યો હતો: “જીવનનું નિયામકતત્ત્વ પશુબળ નહીં; પણ પ્રેમ છે, અને ગાંધીજીની સ્વરાજ્ય માટેની લડતમાં પ્રેમનું બળ ને અહિંસાનું બળ અજમાવવામાં આવ્યું છે.” એટલે કવિ આ ગાંધીજીના યુદ્ધમાં જોડાયા છે. ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં મૂળિયાં જેલમાં નંખાયાં છે. પ્રથમ તો તે ‘વિશ્વશાંતિ’ ઉપર નાટક લખવાનો વિચાર રાખતા હતા, ત્યાં તો તે ‘વિશ્વશાંતિ’ નાટક થોડુંક લખી ને છોડી દે છે; ને ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય રચે છે: જેમાં એકાધિક ખંડક છે ને વૃત્તવૈવિધ્ય પણ છે; આ પૂર્વે કાન્તનાં ખંડકાવ્યોનું સ્વરૂપ હતું: તેમાં વૃત્તવૈવિધ્યનું લક્ષણ છે, ત્યાં તો પાત્રોની વૃત્તિ બદલાય છે તેમ વૃત્ત બદલાય છે. આપણે આ ‘વિશ્વશાંતિ'ને ખંડકાવ્ય કહીશું; ને હવે તપાસીશું. અહીં કવિની વૃત્તિ બદલાય ત્યારે છંદ બદલાય છે; સંસ્કૃતમાં ખંડકાવ્ય છે. દા.ત. ‘મેઘદૂતમ’ એ કાલિદાસનું ખંડકાવ્ય કહેવાય છે. પણ મને લાગે છે કે ‘ખંડકાવ્ય’નું સ્વરૂપ એકસરખું નથી; સંસ્કૃતના અભ્યાસી માત્ર ૨૦ વર્ષની ઉંમરે આ નવા જ પ્રકારનું ખંડકાવ્ય સર્જે છે; એ કાન્ત કે કાલિદાસને અનુસરતું નથી; પોતાનું નવું ને સ્વતંત્ર સ્વરૂપ શોધી લે છે. હજી ગુજરાતીમાં ખંડકાવ્યનું સ્વરૂપ ઠર્યું નથી; નવા નવા પ્રયોગોને હજી અવકાશ છે; ‘વિશ્વશાંતિ’નું વસ્તુવિધાન કાન્તના જેવું નથી. તેમાં છ ખંડો છે; પણ ઉઘાડ એક વિચારનો, જોરદાર વિચારનો છે; તે પ્રભાવક નીવડે છે; ખંડ ૧માં તે આમ પ્રભાવક રૂપે ઊઘડે છે: ‘મંગલ શબ્દ’ નામના આ પ્રથમ ખંડમાં તે આમ ઊઘડે છે:
ઈ. સ. ૧૯૧૧માં કવિશ્રી ઉમાશંકર જોશીનો સાબરકાંઠા જિલ્લામાં બામણા ગામે જન્મ થયો હતો; તે માત્ર ૨૦ વર્ષના હતા ત્યારે આ કાવ્યની રચના થઈ હતી. એની રચના વિશે કવિશ્રી કહે છે તે સાંભળીએ: તે કહે છે કે વીરમગામ છાવણીના સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો: “તમે આ લડતમાં શા હેતુથી જોડાયા છો?” કવિએ ત્યારે જવાબ આપ્યો હતો: “જીવનનું નિયામકતત્ત્વ પશુબળ નહીં; પણ પ્રેમ છે, અને ગાંધીજીની સ્વરાજ્ય માટેની લડતમાં પ્રેમનું બળ ને અહિંસાનું બળ અજમાવવામાં આવ્યું છે.” એટલે કવિ આ ગાંધીજીના યુદ્ધમાં જોડાયા છે. ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં મૂળિયાં જેલમાં નંખાયાં છે. પ્રથમ તો તે ‘વિશ્વશાંતિ’ ઉપર નાટક લખવાનો વિચાર રાખતા હતા, ત્યાં તો તે ‘વિશ્વશાંતિ’ નાટક થોડુંક લખી ને છોડી દે છે; ને ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય રચે છે: જેમાં એકાધિક ખંડક છે ને વૃત્તવૈવિધ્ય પણ છે; આ પૂર્વે કાન્તનાં ખંડકાવ્યોનું સ્વરૂપ હતું: તેમાં વૃત્તવૈવિધ્યનું લક્ષણ છે, ત્યાં તો પાત્રોની વૃત્તિ બદલાય છે તેમ વૃત્ત બદલાય છે. આપણે આ ‘વિશ્વશાંતિ'ને ખંડકાવ્ય કહીશું; ને હવે તપાસીશું. અહીં કવિની વૃત્તિ બદલાય ત્યારે છંદ બદલાય છે; સંસ્કૃતમાં ખંડકાવ્ય છે. દા.ત. ‘મેઘદૂતમ’ એ કાલિદાસનું ખંડકાવ્ય કહેવાય છે. પણ મને લાગે છે કે ‘ખંડકાવ્ય’નું સ્વરૂપ એકસરખું નથી; સંસ્કૃતના અભ્યાસી માત્ર ૨૦ વર્ષની ઉંમરે આ નવા જ પ્રકારનું ખંડકાવ્ય સર્જે છે; એ કાન્ત કે કાલિદાસને અનુસરતું નથી; પોતાનું નવું ને સ્વતંત્ર સ્વરૂપ શોધી લે છે. હજી ગુજરાતીમાં ખંડકાવ્યનું સ્વરૂપ ઠર્યું નથી; નવા નવા પ્રયોગોને હજી અવકાશ છે; ‘વિશ્વશાંતિ’નું વસ્તુવિધાન કાન્તના જેવું નથી. તેમાં છ ખંડો છે; પણ ઉઘાડ એક વિચારનો, જોરદાર વિચારનો છે; તે પ્રભાવક નીવડે છે; ખંડ ૧માં તે આમ પ્રભાવક રૂપે ઊઘડે છે: ‘મંગલ શબ્દ’ નામના આ પ્રથમ ખંડમાં તે આમ ઊઘડે છે:{{Poem2Close}}
<poem>
“ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
“ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!”
ગજાવતો ચેતનમંત્ર આવતો!”
</poem>
{{Poem2Open}}
૨૦ વર્ષના આ તરુણ કવિમાં આ મંગલ શબ્દના આગમન માટે ભારે કૌતુક છે. તે બહુ પ્રભાવકપણે પ્રભાવક શબ્દગુચ્છના પ્રભાવક છંદોલયમાં ઊપડે છે. જે મંગલ શબ્દ દૂરથી આવી રહ્યો છે એનું બયાન પણ એવું જ પ્રભાવક છે: ઉમાશંકરનો ‘મિશ્રોપજાતિ’ છંદ પ્રથમથી જ કેવાં “પ્રસન્નગંભીરપદા સરસ્વતી'’નું વરદાન પામેલો છે તે અનુભવી શકાય છે; જે શબ્દતત્ત્વ માટે કવિ આખી જિંદગી મથ્યા હતા તે તેના આરંભની પંક્તિમાં જ પમાય છે; ઉમાશંકરમાં થોડુંક નાનાલાલીય તત્ત્વ અનુસંધાન પામે છે; નાનાલાલના શબ્દનું પ્રૌઢ વિકસિત સ્વરૂપ ઉમાશંકરમાં અનુસંધાન પામી શક્યું છે; નાનાલાલમાં કાન્તના “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ” જેવા તેજઘડ્યા શબ્દો ઠેરઠેર પમાય છે; એવું ઉમાશંકરની કવિતામાં પણ એ ‘નાદતત્ત્વ'નો ટોનલ વેલ્યૂ (Tonal Value) મહિમા અનુભવાય છે.
૨૦ વર્ષના આ તરુણ કવિમાં આ મંગલ શબ્દના આગમન માટે ભારે કૌતુક છે. તે બહુ પ્રભાવકપણે પ્રભાવક શબ્દગુચ્છના પ્રભાવક છંદોલયમાં ઊપડે છે. જે મંગલ શબ્દ દૂરથી આવી રહ્યો છે એનું બયાન પણ એવું જ પ્રભાવક છે: ઉમાશંકરનો ‘મિશ્રોપજાતિ’ છંદ પ્રથમથી જ કેવાં “પ્રસન્નગંભીરપદા સરસ્વતી'’નું વરદાન પામેલો છે તે અનુભવી શકાય છે; જે શબ્દતત્ત્વ માટે કવિ આખી જિંદગી મથ્યા હતા તે તેના આરંભની પંક્તિમાં જ પમાય છે; ઉમાશંકરમાં થોડુંક નાનાલાલીય તત્ત્વ અનુસંધાન પામે છે; નાનાલાલના શબ્દનું પ્રૌઢ વિકસિત સ્વરૂપ ઉમાશંકરમાં અનુસંધાન પામી શક્યું છે; નાનાલાલમાં કાન્તના “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ” જેવા તેજઘડ્યા શબ્દો ઠેરઠેર પમાય છે; એવું ઉમાશંકરની કવિતામાં પણ એ ‘નાદતત્ત્વ'નો ટોનલ વેલ્યૂ (Tonal Value) મહિમા અનુભવાય છે.
આ દૂરથી આવતો મંગલ શબ્દ (કહો કે ચેતનતંત્ર) કંઈ શતાબ્દીઓ પછી સંભળાય છે પાસે આવતો એને સત્કારવા ઉમાશંકરનો શબ્દલયછંદ બરાબર સજ્જ છે.
આ દૂરથી આવતો મંગલ શબ્દ (કહો કે ચેતનતંત્ર) કંઈ શતાબ્દીઓ પછી સંભળાય છે પાસે આવતો એને સત્કારવા ઉમાશંકરનો શબ્દલયછંદ બરાબર સજ્જ છે.
Line 156: Line 161:
આ ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં છ ખંડકો છે. બહુશ્રુત એવા ઉમાશંકર મોટે ભાગે એમના અનુષ્ટુપાદિ પ્રશિષ્ટ છંદોમાં એક આદિ માનવથી માંડીને બે વિશ્વયુદ્ધો સુધીની વાત ઝડપ કરી આટોપી લે છે; કેટલાક ખંડકો આ વિચારભારથી લચી પડ્યા હોય તેમ લાગે છે; પણ સંકલિત કરવાની, સમેટી લેવાની શક્તિ પણ સુચવાય છે. આ ઠાંસીને કરેલી વાતથી એ અંશોમાં ભાષા કષ્ટાય છે; પણ ઉત્તમ તો એમના મિશ્રોપજાતિ છંદો જ છે; ગાંધીજી, ગુજરાતનાં ગાંધીયુદ્ધો, દાંડી, ધારાસણા, બારડોલી બધું જ તેનાં લક્ષણો સાથે ઉલ્લેખાયું છે; પણ ખંડક પ ‘વિશ્વશાન્તિ’નું નામ પામેલ આ ખંડકમાં કવિ ગાંધીજીની મૂર્તિ કંડારે છે, જુઓ, પૂર્વ ને પશ્ચિમની એકતા કરવા ગાંધીજીને પ્રાર્થના કરે છે.
આ ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં છ ખંડકો છે. બહુશ્રુત એવા ઉમાશંકર મોટે ભાગે એમના અનુષ્ટુપાદિ પ્રશિષ્ટ છંદોમાં એક આદિ માનવથી માંડીને બે વિશ્વયુદ્ધો સુધીની વાત ઝડપ કરી આટોપી લે છે; કેટલાક ખંડકો આ વિચારભારથી લચી પડ્યા હોય તેમ લાગે છે; પણ સંકલિત કરવાની, સમેટી લેવાની શક્તિ પણ સુચવાય છે. આ ઠાંસીને કરેલી વાતથી એ અંશોમાં ભાષા કષ્ટાય છે; પણ ઉત્તમ તો એમના મિશ્રોપજાતિ છંદો જ છે; ગાંધીજી, ગુજરાતનાં ગાંધીયુદ્ધો, દાંડી, ધારાસણા, બારડોલી બધું જ તેનાં લક્ષણો સાથે ઉલ્લેખાયું છે; પણ ખંડક પ ‘વિશ્વશાન્તિ’નું નામ પામેલ આ ખંડકમાં કવિ ગાંધીજીની મૂર્તિ કંડારે છે, જુઓ, પૂર્વ ને પશ્ચિમની એકતા કરવા ગાંધીજીને પ્રાર્થના કરે છે.
“પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને”
“પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને”
પછીના ઉપ-ખંડકનો આરંભ કવિના પ્રથમ અનુષ્ટુપમાં આમ એમની અતિપ્રસિદ્ધ ને સિદ્ધ વાણીમાં થાય છે; વીસ વર્ષના છોકરા — કવિ હવે વિકસિત દૃષ્ટિ પામે છે ને કહે છે:
પછીના ઉપ-ખંડકનો આરંભ કવિના પ્રથમ અનુષ્ટુપમાં આમ એમની અતિપ્રસિદ્ધ ને સિદ્ધ વાણીમાં થાય છે; વીસ વર્ષના છોકરા — કવિ હવે વિકસિત દૃષ્ટિ પામે છે ને કહે છે:{{Poem2Close}}
 
<poem>
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!”
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!”
</poem>
{{Poem2Open}}
રવીન્દ્રનાથે જે કણ્વાશ્રમનું વર્ણન કર્યું છે તે જ ભારતીય આદર્શ છે; બધું જ ઉમાશંકરમાં એકઠું થઈ જાય છે. જુઓ:
રવીન્દ્રનાથે જે કણ્વાશ્રમનું વર્ણન કર્યું છે તે જ ભારતીય આદર્શ છે; બધું જ ઉમાશંકરમાં એકઠું થઈ જાય છે. જુઓ:
“માનવી પ્રકૃતિ, સૌને વસુધૈવકુટુમ્બકમ્!”
“માનવી પ્રકૃતિ, સૌને વસુધૈવકુટુમ્બકમ્!”
‘કુટુમ્બકમ્’ પ્રત્યય લાગતાં આખું વિશ્વ એક કુટુમ્બ થઈને રહેશે; તેય કવિને હજી થોડુંક દૂર લાગતું એટલે હવે તો આદર્શ છે.
‘કુટુમ્બકમ્’ પ્રત્યય લાગતાં આખું વિશ્વ એક કુટુમ્બ થઈને રહેશે; તેય કવિને હજી થોડુંક દૂર લાગતું એટલે હવે તો આદર્શ છે.
‘યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્’ વિશ્વ થઈને રહેશે. હવે કુટુમ્બથીય લઘુ એવો ‘એકનીડ’ થઈ રહેશે એવી ઝંખના છે.
‘યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્’ વિશ્વ થઈને રહેશે. હવે કુટુમ્બથીય લઘુ એવો ‘એકનીડ’ થઈ રહેશે એવી ઝંખના છે.
કવિના આ ભરતવાક્યથી ખંડકાવ્ય અખંડ થઈ જાય છે.
કવિના આ ભરતવાક્યથી ખંડકાવ્ય અખંડ થઈ જાય છે.{{Poem2Close}}
 
<poem>
“ને શાંતિ! શાંતિ! વદતો સુવિરાટ આત્મા  
“ને શાંતિ! શાંતિ! વદતો સુવિરાટ આત્મા  
વિશ્વાન્તરે વિકિરશે ઉરસ્નેહ લીલા!”
વિશ્વાન્તરે વિકિરશે ઉરસ્નેહ લીલા!”
અંતે જતાં લાગે છે કે કવિ ઉમાશંકર જોશી તે મંગલ શબ્દને પામવા ભરત- વાક્યમાં “શાન્તિ, શાન્તિ''ની ઝંખના કરતા પમાય છે કે ઉમાશંકર કેવળ ૨૦ વર્ષમાં જ આ ગાંધીની મહાન સંસ્કૃતિ પ્રાચીન અને અર્વાચીન’ પૂર્વ અને પશ્ચિમના સમન્વયને તાકે છે; તો જ ‘વિશ્વ'ની વાત કરી શકાય ને; ઉમાશંકર કવિતાનો ‘ક’ ઘૂંટે છે ત્યારે વીસ વર્ષની વયે આ બધું કેવી રીતે પામી શક્યા હશે? ‘વિશ્વ'થી નાનું એકમ એમને ખપતું નથી. શીર્ષકમાં પણ ‘વિશ્વ’ શબ્દ આવી મળ્યો છે, પછી તે બને છે ‘વિશ્વશાંતિ'; ગાંધીજી પણ એક વિશ્વપુરુષ પ્રાપ્ત થાય છે, પ્રૌઢ શબ્દ, છંદોલય, નાદમૂલ્યવાળી ભાષા એ કેવી રીતે પામી શક્યા હશે; કે એ કોઈ ફિરસ્તા જેવું વ્યક્તિત્ત્વ પ્રાપ્ત કરે છે; પરિણામે એ પોતેય કો વિશ્વપુરુષ બનવા તાકતા હતા.  
</poem>
 
{{Poem2Open}}
અંતે જતાં લાગે છે કે કવિ ઉમાશંકર જોશી તે મંગલ શબ્દને પામવા ભરત- વાક્યમાં “શાન્તિ, શાન્તિ''ની ઝંખના કરતા પમાય છે કે ઉમાશંકર કેવળ ૨૦ વર્ષમાં જ આ ગાંધીની મહાન સંસ્કૃતિ પ્રાચીન અને અર્વાચીન’ પૂર્વ અને પશ્ચિમના સમન્વયને તાકે છે; તો જ ‘વિશ્વ'ની વાત કરી શકાય ને; ઉમાશંકર કવિતાનો ‘ક’ ઘૂંટે છે ત્યારે વીસ વર્ષની વયે આ બધું કેવી રીતે પામી શક્યા હશે? ‘વિશ્વ'થી નાનું એકમ એમને ખપતું નથી. શીર્ષકમાં પણ ‘વિશ્વ’ શબ્દ આવી મળ્યો છે, પછી તે બને છે ‘વિશ્વશાંતિ'; ગાંધીજી પણ એક વિશ્વપુરુષ પ્રાપ્ત થાય છે, પ્રૌઢ શબ્દ, છંદોલય, નાદમૂલ્યવાળી ભાષા એ કેવી રીતે પામી શક્યા હશે; કે એ કોઈ ફિરસ્તા જેવું વ્યક્તિત્ત્વ પ્રાપ્ત કરે છે; પરિણામે એ પોતેય કો વિશ્વપુરુષ બનવા તાકતા હતા. {{Poem2Close}}
 
<poem>
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”
</poem>
{{Poem2Open}}
ઉમાશંકર એમના છેવટના દિવસોમાં ઉનાળામાં વલસાડ તીથલ રહેવા આવ્યા હતા; ત્યારે એમનું વ્યાખ્યાન યોજ્યું હતું. ત્યારે મેં એમને ‘એક વિભૂતિ’ કહીને ઓળખાવ્યા હતા. એ મારું પણ ‘પરિણત’ એવું એમનું મૂલ્યાંકન હતું. એ ખરે જ એક માનવવિભૂતિ હતા, એક વિશ્વસંસ્કૃતિપુરુષ હતા.
ઉમાશંકર એમના છેવટના દિવસોમાં ઉનાળામાં વલસાડ તીથલ રહેવા આવ્યા હતા; ત્યારે એમનું વ્યાખ્યાન યોજ્યું હતું. ત્યારે મેં એમને ‘એક વિભૂતિ’ કહીને ઓળખાવ્યા હતા. એ મારું પણ ‘પરિણત’ એવું એમનું મૂલ્યાંકન હતું. એ ખરે જ એક માનવવિભૂતિ હતા, એક વિશ્વસંસ્કૃતિપુરુષ હતા.
હવે એમની શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે એ મહા કવિ થવા વિકસતા હતા, એવું એમનું વીસેક વર્ષે જ પાકટ જીવનદર્શન ને તેને પહોંચી વળતી ગુજરાતી ભાષાના છંદો, લયોનું સ્વરૂપ આપણી ભાષામાં ઉમેરતા ગયા છે. તેનું શ્રેષ્ઠ નિદર્શન ૧૯૩૧માં પ્રગટ થયેલા ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં આપતા ગયા છે, એ દર્શન અને એનું એ ગૌરવયુક્ત પ્રૌઢ આખ્યાન: આ બધાંથી અભિષિક્ત એ દર્શન-વર્ણનથી ઉમાશંકર ક્યારેય ચ્યુત થયા નથી; એ શબ્દની શોધમાં આખી જિંદગી જીવ્યા; દૂરથી આવતો મંગલ શબ્દ એમની આખી સાહિત્યસૃષ્ટિમાં એકાકાર છે; સાહિત્યને અંતે એ કહી શક્યા છે કે
હવે એમની શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે એ મહા કવિ થવા વિકસતા હતા, એવું એમનું વીસેક વર્ષે જ પાકટ જીવનદર્શન ને તેને પહોંચી વળતી ગુજરાતી ભાષાના છંદો, લયોનું સ્વરૂપ આપણી ભાષામાં ઉમેરતા ગયા છે. તેનું શ્રેષ્ઠ નિદર્શન ૧૯૩૧માં પ્રગટ થયેલા ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં આપતા ગયા છે, એ દર્શન અને એનું એ ગૌરવયુક્ત પ્રૌઢ આખ્યાન: આ બધાંથી અભિષિક્ત એ દર્શન-વર્ણનથી ઉમાશંકર ક્યારેય ચ્યુત થયા નથી; એ શબ્દની શોધમાં આખી જિંદગી જીવ્યા; દૂરથી આવતો મંગલ શબ્દ એમની આખી સાહિત્યસૃષ્ટિમાં એકાકાર છે; સાહિત્યને અંતે એ કહી શક્યા છે કે
Line 174: Line 194:
હા, ઓગળી ગયા પછીય તેને ગુજરાતી ભાષાના પ્રૌઢ ઉપભોગ માટે “ના છે કસૂર કંઈ આવતી પેઢીઓની” કહેતા એ ભાવિ પેઢીઓ માટે મૂકતા પણ ગયા છે.
હા, ઓગળી ગયા પછીય તેને ગુજરાતી ભાષાના પ્રૌઢ ઉપભોગ માટે “ના છે કસૂર કંઈ આવતી પેઢીઓની” કહેતા એ ભાવિ પેઢીઓ માટે મૂકતા પણ ગયા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 1
|next = 3
}}

Navigation menu