મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૫.શિવાનંદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫.શિવાનંદ| રમણ સોની}} {{Poem2Open}} શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૫.શિવાનંદ| રમણ સોની}}
{{Heading|૩૫.શિવાનંદ|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણીતી આરતી ઉપરાંત શિવાનંદ સ્વામીએ શિવ, ગણપતિ, દશાવતાર, હનુમાન આદિ વિશે પણ આરતીઓ રચેલી છે. આ ઉપરાંત કીર્તન, તિથિ, થાળ, ધૂન, વાર એવાં વિવિધ સ્વરૂપોમાં રાગવૈવિધ્ય ધરાવતાં સવા બસો જેટલાં પદોમાં શિવ-પાર્વતી-ગણપતિની સ્તુતિનાં પદો એમણે રચ્યાં છે. સંગીતનું જ્ઞાન ધરાવતા હોવાથી કવિનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં માધુર્યગુણ સવિશેષ છે.
શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણીતી આરતી ઉપરાંત શિવાનંદ સ્વામીએ શિવ, ગણપતિ, દશાવતાર, હનુમાન આદિ વિશે પણ આરતીઓ રચેલી છે. આ ઉપરાંત કીર્તન, તિથિ, થાળ, ધૂન, વાર એવાં વિવિધ સ્વરૂપોમાં રાગવૈવિધ્ય ધરાવતાં સવા બસો જેટલાં પદોમાં શિવ-પાર્વતી-ગણપતિની સ્તુતિનાં પદો એમણે રચ્યાં છે. સંગીતનું જ્ઞાન ધરાવતા હોવાથી કવિનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં માધુર્યગુણ સવિશેષ છે.
19,010

edits

Navigation menu