19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૬)|રમણ સોની}} <poem> રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૪૬)| | {{Heading|પદ (૪૬)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> | ||
રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે ત્યારે સૂઈ ન રહેવુØ; | રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે ત્યારે સૂઈ ન રહેવુØ; | ||
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તુØ, એક તુØ’ એમ કહેવુØ. | નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તુØ, એક તુØ’ એમ કહેવુØ. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
જોગિયા હોય તેણે જોગ સØભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા, | જોગિયા હોય તેણે જોગ સØભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા, | ||
વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. | વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
સુકવિ હોય તેણે સદÖગ્રØથ બાØધવા, દાતાર હોય તેણે દાન કરવØુ; | સુકવિ હોય તેણે સદÖગ્રØથ બાØધવા, દાતાર હોય તેણે દાન કરવØુ; | ||
પતિવ્રતા નારીએ કØથને પૂછ્યુØ, કØથ કહે તે તો ચિત્ત ધરવØુ. | પતિવ્રતા નારીએ કØથને પૂછ્યુØ, કØથ કહે તે તો ચિત્ત ધરવØુ. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
આ પેરે આપણા ધર્મ સØભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી; | આ પેરે આપણા ધર્મ સØભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી; | ||
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાØ ફરી નવ અવતરે નર ને નારી. | નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાØ ફરી નવ અવતરે નર ને નારી. | ||
::::::::: રાત | ::::::::::::: રાત | ||
</poem> | </poem> | ||
edits