26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોં માર્ત્ર}} {{Poem2Open}} (શહીદોની ટેકરી) કવિ નિરંજન ભગત પૅરિસમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(શહીદોની ટેકરી) | <center>(શહીદોની ટેકરી)</center> | ||
કવિ નિરંજન ભગત પૅરિસમાં ત્રણ માસ રહેલા તેની વાત કરે. તેમાં મુખ્ય વાત ચાલવાની હોય. એક એક માર્ગ અને એક એક જાણીતી રેસ્ટોરાં – જે કોઈ ને કોઈ સાહિત્યકાર ચિંતકના નામ સાથે જોડાયેલી હોય – ની મુલાકાત, ચાલીને. | કવિ નિરંજન ભગત પૅરિસમાં ત્રણ માસ રહેલા તેની વાત કરે. તેમાં મુખ્ય વાત ચાલવાની હોય. એક એક માર્ગ અને એક એક જાણીતી રેસ્ટોરાં – જે કોઈ ને કોઈ સાહિત્યકાર ચિંતકના નામ સાથે જોડાયેલી હોય – ની મુલાકાત, ચાલીને. | ||
| Line 33: | Line 33: | ||
રમેશભાઈનો – સરલાબહેનનો આભાર માની અમે ટ્યૂબ પકડી લીધી. જેવા રેલવેના ડબ્બામાં બેઠા કે કોઈ બોલ્યું :- ‘પાંતિયો!’ બધાએ નાસિક્ય ધ્વનિથી જાણે પડઘો પાડ્યો – ‘પાંતિયો!’ અને ખડખડાટ હસ્યાં. | રમેશભાઈનો – સરલાબહેનનો આભાર માની અમે ટ્યૂબ પકડી લીધી. જેવા રેલવેના ડબ્બામાં બેઠા કે કોઈ બોલ્યું :- ‘પાંતિયો!’ બધાએ નાસિક્ય ધ્વનિથી જાણે પડઘો પાડ્યો – ‘પાંતિયો!’ અને ખડખડાટ હસ્યાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/યૌવનોત્સવ|યૌવનોત્સવ]] | |||
|next = [[યુરોપ-અનુભવ/લુવ્રની ઝાંકી|લુવ્રની ઝાંકી]] | |||
}} | |||
edits