‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’ ‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.' એવા હૈયા-મેળથી આપણા રે સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ. ૧૯-૧૨-૪૫