સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/રાઈનો પર્વત – રમણભાઈ નીલકંઠ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ‘રાઈનો પર્વત’ }} {{Poem2Open}} ઈ.સ. ૧૯૧૪ ગુજરાતી નાટકસાહિત્યના ઇતિહાસમાં એક સ્મરણીય વર્ષ બન્યું છે. પોતપોતનાં વિશિષ્ટ સ્વરૂપ અને સિદ્ધિથી દીર્ઘાયુષ્યની અધિકારી નીવડેલી ગુજરા...")
 
No edit summary
Line 17: Line 17:
નાટકનું વસ્તુ આમ તો ઉત્પાદ્ય એટલે કલ્પિત છે, પણ તેને કલ્પવાની રમણભાઈને બહુ મહેનત નથી પડી. એમણે આ નાટકનું વસ્તું એમના પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈસંગ્રહ’માંના ‘લાલજી મનીઆરના વેશ’માં આવેલા એક દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી ઉપાડ્યું છે. પોતાની યોજનામાં બંધ બેસે એવા કેટલાક આવશ્યક ફેરફાર પછી તેમણે એમાં કર્યા છે. એ દુહો તે આ :
નાટકનું વસ્તુ આમ તો ઉત્પાદ્ય એટલે કલ્પિત છે, પણ તેને કલ્પવાની રમણભાઈને બહુ મહેનત નથી પડી. એમણે આ નાટકનું વસ્તું એમના પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈસંગ્રહ’માંના ‘લાલજી મનીઆરના વેશ’માં આવેલા એક દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી ઉપાડ્યું છે. પોતાની યોજનામાં બંધ બેસે એવા કેટલાક આવશ્યક ફેરફાર પછી તેમણે એમાં કર્યા છે. એ દુહો તે આ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સાંઈઆંસે સબ કુછ હોત હે, મુજ બંદેસે કુછ નાહીં,
{{Block center|'''<poem>સાંઈઆંસે સબ કુછ હોત હે, મુજ બંદેસે કુછ નાહીં,
રાઈકું રબત કેરે, પરબત બાગે જ માંહી.</poem>}}
રાઈકું રબત કેરે, પરબત બાગે જ માંહી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રમણભાઈના પ્રભુનિષ્ઠ આત્માને આ દુહાનું તાત્પર્ય ખૂબ ગમ્યું હોય એમાં નવાઈ નથી. પરિણામે મૂળ વાર્તા પરથી લખાયેલ આ નાટકમાં પણ એ દુહાને જ એમણે મધ્યવર્તી પદે સ્થાપ્યો છે. મૂળ દુહાનું ભાષાંતર
રમણભાઈના પ્રભુનિષ્ઠ આત્માને આ દુહાનું તાત્પર્ય ખૂબ ગમ્યું હોય એમાં નવાઈ નથી. પરિણામે મૂળ વાર્તા પરથી લખાયેલ આ નાટકમાં પણ એ દુહાને જ એમણે મધ્યવર્તી પદે સ્થાપ્યો છે. મૂળ દુહાનું ભાષાંતર
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રભુથી સહુ કંઈ થાય છે. અમથી થાય ન કાંઈ,  
{{Block center|'''<poem>પ્રભુથી સહુ કંઈ થાય છે. અમથી થાય ન કાંઈ,  
રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહી.</poem>}}
રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકના મુખપૃષ્ઠ પર તેના ધ્યેયસૂત્ર તરીકે મુકાયું છે તે એ જ બતાવે છે.
પુસ્તકના મુખપૃષ્ઠ પર તેના ધ્યેયસૂત્ર તરીકે મુકાયું છે તે એ જ બતાવે છે.