23,710
edits
No edit summary |
(+૧) |
||
| Line 16: | Line 16: | ||
{{gap|6em}}<nowiki>*</nowiki> | {{gap|6em}}<nowiki>*</nowiki> | ||
'ત્રિકમ તનમાં પ્રગટિયા, અંતર ભર્યો ઉજાસ; | 'ત્રિકમ તનમાં પ્રગટિયા, અંતર ભર્યો ઉજાસ; | ||
તિમિર હતું તે ટળી ગયું, ભાવે કહે ભીમદાસ.'</poem>}} | |||
તિમિર હતું તે ટળી ગયું, ભાવે કહે ભીમદાસ.'</poem>}} | {{Poem2Open}} | ||
ભીમસાહેબનું ઉપાસનાગત અનુસંધાન રહ્યું છે રવિ-ભાણ સંપ્રદાય સાથે. એટલે નિર્ગુણ બ્રહ્મનો તત્ત્વવિચાર તો કેન્દ્રમાં રહે. મહાપંથની પાટ-ઉપાસના સંદર્ભે ‘જ્યોત'નો મહિમા અને 'સદ્ગુરુ'ની પ્રભાવક સત્તાનો સર્વતઃસ્પર્શી વ્યાપ પણ એમના હાડમાં ખરો. યોગમાર્ગની સાધનાપ્રક્રિયા દ્વારા પરમ તત્ત્વની આનંદમય અનુભૂતિનો અણસાર પણ એમાં વરતાતો રહે; તો વળી, નામસ્મરણનું માહાત્મ્ય પણ અદકું. | ભીમસાહેબનું ઉપાસનાગત અનુસંધાન રહ્યું છે રવિ-ભાણ સંપ્રદાય સાથે. એટલે નિર્ગુણ બ્રહ્મનો તત્ત્વવિચાર તો કેન્દ્રમાં રહે. મહાપંથની પાટ-ઉપાસના સંદર્ભે ‘જ્યોત'નો મહિમા અને 'સદ્ગુરુ'ની પ્રભાવક સત્તાનો સર્વતઃસ્પર્શી વ્યાપ પણ એમના હાડમાં ખરો. યોગમાર્ગની સાધનાપ્રક્રિયા દ્વારા પરમ તત્ત્વની આનંદમય અનુભૂતિનો અણસાર પણ એમાં વરતાતો રહે; તો વળી, નામસ્મરણનું માહાત્મ્ય પણ અદકું. | ||
'નામ' એટલે 'સત્ય', 'સદ્ગુરુ', 'રામ' એ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની સત્તાનું પ્રતિનિધાન કરતું શબ્દરૂપ આ અ-મૂર્ત બ્રહ્મતત્ત્વ ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર વિલસી રહ્યું છે. એનો અનુભવ લાધે એ જ બ્રહ્મપ્રાપ્તિ. | 'નામ' એટલે 'સત્ય', 'સદ્ગુરુ', 'રામ' એ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની સત્તાનું પ્રતિનિધાન કરતું શબ્દરૂપ આ અ-મૂર્ત બ્રહ્મતત્ત્વ ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર વિલસી રહ્યું છે. એનો અનુભવ લાધે એ જ બ્રહ્મપ્રાપ્તિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|4em}} | {{Block center|<poem>{{gap|4em}}‘આપે પવન ને આપે પાણી; | ||
{{gap|4em}}આપે વેદ અને આપે વાણી; | {{gap|4em}}આપે વેદ અને આપે વાણી; | ||
એક બુંદ એ સકળ વિસ્તારી, આપે પુરુષ ને આપે નારી; | એક બુંદ એ સકળ વિસ્તારી, આપે પુરુષ ને આપે નારી; | ||
| Line 50: | Line 50: | ||
આમ, જીવનની ‘જ્યોત' ચેતાવવાનું 'ચેતનાકાર્ય' જે ભીમ-ભાનુથી સંપન્ન થયું એ ભીમસાહેબે, જામનગર, ધુંવાવ, વીજરખી, જાંબુડા ને બાણુગાર – એમ પાંચેય ગામમાં, એક જ તિથિ-સમયે 'અખંડ આરતી'ની પ્રતીતિ કરાવી આપી એ ચોપાઈ- ઢાળની 'આરતી' સાંભળવી છે ? | આમ, જીવનની ‘જ્યોત' ચેતાવવાનું 'ચેતનાકાર્ય' જે ભીમ-ભાનુથી સંપન્ન થયું એ ભીમસાહેબે, જામનગર, ધુંવાવ, વીજરખી, જાંબુડા ને બાણુગાર – એમ પાંચેય ગામમાં, એક જ તિથિ-સમયે 'અખંડ આરતી'ની પ્રતીતિ કરાવી આપી એ ચોપાઈ- ઢાળની 'આરતી' સાંભળવી છે ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{Block center|<poem>ઊઠત રણુંકાર અપરંપારા, | ||
ઊઠત રણુંકાર અપરંપારા, | |||
અખંડ આરતી બાજે ઝણુંકારા | અખંડ આરતી બાજે ઝણુંકારા | ||
આપ નર ને આપે નારી; | આપ નર ને આપે નારી; | ||
| Line 62: | Line 61: | ||
આપે બોલે ગુરુ બાવન-બા'રા... | આપે બોલે ગુરુ બાવન-બા'રા... | ||
કહે ભીમદાસ બ્રહ્મસિંધુ સારા; | કહે ભીમદાસ બ્રહ્મસિંધુ સારા; | ||
બ્રહ્મજલ ભરિયા ભીતર-બા'રા... | બ્રહ્મજલ ભરિયા ભીતર-બા'રા...</poem>}} | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | {{center|<nowiki>* * *</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||