પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/પ્લેટોના માનસનું દ્વન્દ્વ: Difference between revisions

no edit summary
(Reference Corrections)
No edit summary
 
Line 12: Line 12:
કવિતાના સૌંદર્યને આટલુંબધું પિછાણનાર માણસ એ સૌંદર્યને એક આફત ગણે અને એમાંથી બચવા વિવેકબુદ્ધિનો સહારો લે એ વાત આશ્ચર્યજનક લાગે છે એટલી અપૂર્વ નથી. નારીની અદમ્ય કામના અનુભવનાર માણસ જ ‘નારી નરકની ખાણ’ કહીને વૈરાગ્ય કેળવવા મથે ને? પ્લેટોનું પણ કંઈક આવું બન્યું લાગે છે. એ રીતે જોઈએ તો પ્લેટોના કાવ્યવિવેચનમાં કવિતાનો પ્રભાવ અને એનો પ્રતીકાર કરવાની મથામણ – બન્ને વ્યક્ત થાય છે. પણ પ્લેટોને આ દિશામાં વાળનાર તો છે તત્ત્વજ્ઞાન. કવિતા અને તત્તવજ્ઞાનનો જૂનો ઝઘડો એ ભૂલ્યા નથી અને તેથી ફિલસૂફીના વકીલ બની, પ્રતિવાદી(કવિતા)ના વાજબી દાવાઓની ઉપેક્ષા કરી, વાદી (ફિલસૂફી)નો કેસ એ લડી રહ્યા હોય એવું, એમનું વિવેચન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી.<ref>...a special pleader, making, “a case for the plaintiff (philosophy) without concern, for the time being, for the rightful claims of the defendant (epic and dramatic poetry).” – ઍટકિન્ઝ, ‘લિટરરી ક્રિટિસિઝમ ઇન એન્ટિક્વિટી’, ૧, પૃ. ૫૦.</ref> કવિતાનો એમનો વિરોધ આ રીતે ગૃહીતો પર આધારિત અને વ્યવસાયગત લાગે છે.<ref>“The aversion to poets represented in the Republic and the Laws was, if not feigned, hypothetical and, as one may say, professional.” – સેઇન્ટ્‌સબરી, એ હિસ્ટરી ઑવ્‌ ક્રિટિસિઝમ, ૧, પૃ. ૨૦.</ref>  
કવિતાના સૌંદર્યને આટલુંબધું પિછાણનાર માણસ એ સૌંદર્યને એક આફત ગણે અને એમાંથી બચવા વિવેકબુદ્ધિનો સહારો લે એ વાત આશ્ચર્યજનક લાગે છે એટલી અપૂર્વ નથી. નારીની અદમ્ય કામના અનુભવનાર માણસ જ ‘નારી નરકની ખાણ’ કહીને વૈરાગ્ય કેળવવા મથે ને? પ્લેટોનું પણ કંઈક આવું બન્યું લાગે છે. એ રીતે જોઈએ તો પ્લેટોના કાવ્યવિવેચનમાં કવિતાનો પ્રભાવ અને એનો પ્રતીકાર કરવાની મથામણ – બન્ને વ્યક્ત થાય છે. પણ પ્લેટોને આ દિશામાં વાળનાર તો છે તત્ત્વજ્ઞાન. કવિતા અને તત્તવજ્ઞાનનો જૂનો ઝઘડો એ ભૂલ્યા નથી અને તેથી ફિલસૂફીના વકીલ બની, પ્રતિવાદી(કવિતા)ના વાજબી દાવાઓની ઉપેક્ષા કરી, વાદી (ફિલસૂફી)નો કેસ એ લડી રહ્યા હોય એવું, એમનું વિવેચન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી.<ref>...a special pleader, making, “a case for the plaintiff (philosophy) without concern, for the time being, for the rightful claims of the defendant (epic and dramatic poetry).” – ઍટકિન્ઝ, ‘લિટરરી ક્રિટિસિઝમ ઇન એન્ટિક્વિટી’, ૧, પૃ. ૫૦.</ref> કવિતાનો એમનો વિરોધ આ રીતે ગૃહીતો પર આધારિત અને વ્યવસાયગત લાગે છે.<ref>“The aversion to poets represented in the Republic and the Laws was, if not feigned, hypothetical and, as one may say, professional.” – સેઇન્ટ્‌સબરી, એ હિસ્ટરી ઑવ્‌ ક્રિટિસિઝમ, ૧, પૃ. ૨૦.</ref>  
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
'''પાદટીપ:'''
{{reflist}}
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2