કવિલોકમાં/અધ્યાત્મભાવના છત્ર નીચે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 90: Line 90:
એમ કહી શકાય કે 'વરદા'માં અધ્યાત્મભાવના છત્ર નીચે વિવિધ રસોની સૃષ્ટિ પાંગરી શકી છે એને સુન્દરમના કવિગુણો અકબંધ રહ્યા છે એનો સુખદ અનુભવ થાય છે. સુન્દરમનું કવિકર્મ અહીં થોડું સંકુલ બન્યું હોવાનું પણ જણાશે ને તેથી આ કાવ્યસંગ્રહ અભ્યાસીઓને માટે ઉત્તેજક બનશે. કાવ્યરસિકો તો ૩૯ વર્ષે મળતા સુન્દરમના કાવ્ય-સંગ્રહથી ધન્યતા અનુભવશે.
એમ કહી શકાય કે 'વરદા'માં અધ્યાત્મભાવના છત્ર નીચે વિવિધ રસોની સૃષ્ટિ પાંગરી શકી છે એને સુન્દરમના કવિગુણો અકબંધ રહ્યા છે એનો સુખદ અનુભવ થાય છે. સુન્દરમનું કવિકર્મ અહીં થોડું સંકુલ બન્યું હોવાનું પણ જણાશે ને તેથી આ કાવ્યસંગ્રહ અભ્યાસીઓને માટે ઉત્તેજક બનશે. કાવ્યરસિકો તો ૩૯ વર્ષે મળતા સુન્દરમના કાવ્ય-સંગ્રહથી ધન્યતા અનુભવશે.
                                      *
                                      *
                                      પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧
        પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧
***
***
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits

Navigation menu