મર્મર/શરદની રાતે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
શુભ્ર મનની શરદની રાતે,  
{{gap|3em}}શુભ્ર મનની શરદની રાતે,  
મનની નિર્જન મ્હોલાતે,  
{{gap|3em}}મનની નિર્જન મ્હોલાતે,  
વહી આવે તવ સ્મૃતિની સુરભિ વ્યાકુલ વનના વાતે.  
વહી આવે તવ સ્મૃતિની સુરભિ વ્યાકુલ વનના વાતે.  


નભથી કૌમુદીજલ રેલે,  
{{gap|3em}}નભથી કૌમુદીજલ રેલે,  
ચઢ્યું પૃથાસરોવર હેલે.  
{{gap|3em}}ચઢ્યું પૃથાસરોવર હેલે.  
તટતરુવરની છાયા કંપે ચાંદનીના મૃદુ ઠેલે.  
તટતરુવરની છાયા કંપે ચાંદનીના મૃદુ ઠેલે.  


સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે,  
{{gap|3em}}સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે,  
અંતર અવકાશે નીલે,  
{{gap|3em}}અંતર અવકાશે નીલે,  
રૂપ તણા સરવરમાં મારી પોયણી પ્રીતિની ઝૂલે.  
રૂપ તણા સરવરમાં મારી પોયણી પ્રીતિની ઝૂલે.  
</poem>}}  
</poem>}}  

Latest revision as of 01:39, 15 May 2025


શરદની રાતે

શુભ્ર મનની શરદની રાતે,
મનની નિર્જન મ્હોલાતે,
વહી આવે તવ સ્મૃતિની સુરભિ વ્યાકુલ વનના વાતે.

નભથી કૌમુદીજલ રેલે,
ચઢ્યું પૃથાસરોવર હેલે.
તટતરુવરની છાયા કંપે ચાંદનીના મૃદુ ઠેલે.

સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે,
અંતર અવકાશે નીલે,
રૂપ તણા સરવરમાં મારી પોયણી પ્રીતિની ઝૂલે.