ધ્વનિ/વાણી અને સૂર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’  
‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’  
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.'  
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.'  
એવા હૈયા-મેળથી આપણા રે  
{{gap|3em}}એવા હૈયા-મેળથી આપણા રે  
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.  
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.  
{{right|૧૯-૧૨-૪૫ }}</poem>}}
{{right|૧૯-૧૨-૪૫ }}</poem>}}

Latest revision as of 02:06, 5 May 2025


વાણી અને સૂર

‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.'
એવા હૈયા-મેળથી આપણા રે
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.
૧૯-૧૨-૪૫