સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મૌનને પીધેલો કવિ
અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ.
અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ.