મારી હકીકત/૧૨ પ્રાણલાલને
Revision as of 17:03, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૨ પ્રાણલાલને | }} {{Poem2Open}} તા. ૧0 સપ્ટેમ્બર ૧૮૬૮ પરમ સ્નેહી ભાઈ પ્રાણલાલ, ડાહીગૌરી ના કહે છે ને જે સબબો તે બતાવે છે તેની ઉપર મારે જવું એ મને વાજબી જણાતું નથી. મારા પોતાનો એ વિષે શ...")
૧૨ પ્રાણલાલને
તા. ૧0 સપ્ટેમ્બર ૧૮૬૮
પરમ સ્નેહી ભાઈ પ્રાણલાલ,
ડાહીગૌરી ના કહે છે ને જે સબબો તે બતાવે છે તેની ઉપર મારે જવું એ મને વાજબી જણાતું નથી.
મારા પોતાનો એ વિષે શું વિચાર છે તે જો તમારી ઈચ્છા હશે તો જણાવીશ.
તમારો નર્મદાશંકર.