સમયરંગ નોંધ

Revision as of 13:34, 13 February 2025 by Atulraval (talk | contribs) ()

સમયરંગ નોંધ

(નોંધ : ઉ. જો.એ આ વિભાગમાં ગુજરાતના, દેશના, દુનિયાના અનેક વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સામ્પ્રત સમયનાં વિચારઆંદોલનો, મહત્વના પ્રશ્નો અને બનાવો ઉપર નોંધ આપેલી છે. તેમજ વિવિધ વિષયનાં સંમેલનો, પરિસંવાદો, પારિતોષિકો, શતાબ્દીઓ, અનેક વિશિષ્ટજનોને અપાયેલી અંજલિઓ આદિની નોંધ તેમ જ નવા ગ્રંથ કે સામયિકના પ્રકાશનનો આનંદ અને વૃતાંતનોંધો આપી છે. અહીં સામયિકમાં આપેલ નોંધનાં શીર્ષકોની વર્ણાનુક્રમે ગોઠવણી કરી છે.)

લેખ/નોંધ શીર્ષક લેખના લેખક-અનુ.ચિત્રકાર/છબીકાર મહિનો/વર્ષ પૃષ્ઠ નં.
અકુદરતી માગણી (શિક્ષણનું માધ્યમ - ગુજરાત યુનિવર્સિટી) ઉમાશંકર જોશી જૂન 54 246
અક્ષરજ્ઞાન - બાળક દસ વરસનું થાય પછી ઉમાશંકર જોશી માર્ચ 49 84
અખબારી સ્વાતંત્ર્ય : શું ગૂંગળામણ સર્જાશે? ઉમાશંકર જોશી સપ્ટે 71 330-331
અખિલ હિંદ પ્રાચ્યવિદ્યા પરિષદ ઉમાશંકર જોશી નવેમ્બર 51 402-403
અખિલ હિંદ લેખક સંમેલન, કલકત્તા ઉમાશંકર જોશી જાન્યુ 58 2
અખિલ હિંદ લેખક સંમેલન, મદ્રાસ ઉમાશંકર જોશી ઑક્ટોબર 59 362
અખિલ ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસનું અધિવેશન ઉમાશંકર જોશી ફેબ્રુ 54 70
અગિયાર વરસ પછી અપાત્ર? (સૌરાષ્ટ્રના અધ્યાપકને સેવામુકિત) ઉમાશંકર જોશી જુલાઈ 48 245
અગિયારમી શિષ્ટવાચન પરીક્ષા ઉમાશંકર જોશી જુલાઈ 61 243
અગ્નિદીક્ષા (કાશ્મીર પ્રશ્ન) ઉમાશંકર જોશી ઑક્ટોબર 65 365-367
અજય આત્મા ડૉ. હેલન કેલર ઉમાશંકર જોશી માર્ચ 55 82
અણુશક્તિનો માનવહિતમાં ફાળો ઉમાશંકર જોશી જાન્યુ 53 4
અણુશસ્ત્રવિરોધ (ગાંધીશાંતિપ્રતિષ્ઠાન પરિષદ) ઉમાશંકર જોશી ઑગસ્ટ 62 283
અણુશસ્ત્રોના નાશ માટે રાજાજી (રાજગોપાલાચારી)નો અનુરોધ ઉમાશંકર જોશી એપ્રિલ 55 122
અતિથિઓ (લેખક મિલન) ઉમાશંકર જોશી ફેબ્રુ 47 47
"અતિથિને" અતિવૃષ્ટિથી નુકસાન ઉમાશંકર જોશી ઑગસ્ટ 50 283
અત્રત્ય - પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા ઉમાશંકર જોશી ઑગ-સપ્ટે 63 484-485
અનિકેત અને નિત્યયાત્રી કવિ (ગ્રીક કવિ જૉર્જ સેફરીસ) ઉમાશંકર જોશી નવેમ્બર 63 531-532, 564
અનિવાર્ય અનિષ્ટ? ઉમાશંકર જોશી મે 49 162
અનિવાર્યતાના નામે ઉમાશંકર જોશી ફેબ્રુ 52 75
અનુકરણીય ઉમાશંકર જોશી જાન્યુ 52 3
અનુવાદ (દેશભાષાઓમાં ટાગોરનું સાહિત્ય) ઉમાશંકર જોશી જુલાઈ 52 243
અનુષ્ટુપ (છંદ) ઉમાશંકર જોશી સપ્ટે 48 323
અને આપણે (ગાંધીવિચાર અંગે) ઉમાશંકર જોશી જાન્યુ 47 6
અને નહિ કે (પ્રાદેશિક ભાષાનો વિકાસ) ઉમાશંકર જોશી મે 54 207
અન્ન, વસ્ત્ર અને ઓટલો (ભારતમાં બેકારી નિવારણ) ઉમાશંકર જોશી જૂન 54 247
અન્નસંકટનો ઇલાજ? (અનાજ અંકુશ-માપબંધી) ઉમાશંકર જોશી જાન્યુ 51 2-3
અભિનવકલા - ખાનગી કલાસંગ્રહ - સુશોભનો ઉમાશંકર જોશી એપ્રિલ 49 123
... (તમામ પંક્તિઓ અહીં ઉમેરો) ...