કૃતિકોશ/ચરિત્ર
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૭. ચરિત્ર
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />
‘ચરિત્ર’માં સળંગ વ્યક્તિ-ચરિત્ર-કથાઓ એટલે કે જીવન-ચરિત્રો, રેખાચિત્ર-સંગ્રહો, શ્રદ્ધાંજલિઓ-નિમિત્તે થયેલા ટૂંકાં ચરિત્રકથનના સંગ્રહો-નો સમાવેશ થાય છે. સમકાલીન હોય, હયાત કે દિવંગત હોય એવા ચરિત્રનાયકો વિશેનાં ચરિત્રો ઉપરાંત મધ્યકાલીન/પ્રાચીન સર્જકો, સંતો, ચિંતકો, ‘મહા-પુરુષો’ જેવા ચરિત્ર-વિષયો સ્વીકારતાં ચરિત્રો પણ સમાવેશ પામેલાં છે. ચરિત્રગ્રંથો કેટલાક કેવળ જીવનચરિત્ર આલેખતા, કેટલાક જીવનચર્ચા કે સાહિત્યકાર્યચર્ચા કરનારા તો કેટલાક મુખ્યત્વે સાહિત્યકાર્યચર્ચા કરતા – એમ ત્રણે પ્રકારના છે. સ્વાભાવિક રીતે જ, ત્રીજા પ્રકારનાં ચરિત્રો વિવેચનમાં (પણ) જાય – એવાં કેટલાંક પુસ્તકો ‘ચરિત્ર’માં છે ને ‘વિવેચન’માં પણ મુકાયાં છે. ખાસ કરીને મધ્યકાલીન સર્જકો (નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ, વગેરે) વિશેનાં પુસ્તકો આ પ્રકારનાં રહેવાનાં. કોઈ પુસ્તક ‘આત્મકથા’/‘ચરિત્ર’ બંનેમાં સમાવાય એવું પણ હોઈ શકે જેમકે ‘૧૯૩૯ ઉત્તરનર્મદચરિત્ર – દેસાઈ નટવરલાલ’-માં નર્મદનાં પત્રો, નોંધો તેમજ ચરિત્રરેખાઓનું સંકલન છે. ૧૯૪૮-૯૭, ‘મહાદેવભાઈની ડાયરી’ ડાયરી તરીકે આત્મકથામાં આવે, પણ એનું રૂપ સ્પષ્ટપણે (ગાંધી)ચરિત્રાત્મક છે. એથી એ આ વિભાગમાં છે. |
| ૧૮૩૧-૧૮૪૦ | ||
| ૧૮૪૦ | જ્યોર્જ વૉશીંગ્ટન અને વિલિયમ ટેલનાં ચરિત્ર – ઓઝા ગણપતરામ | |
| ૧૮૫૧-૧૮૬૦ | ||
| ૧૮૫૬ | ચરિત્ર નિરૂપણ [કોલંબસ, ગેલિલિયો, ન્યૂટન, વ.] – નીલકંઠ મહીપતરામ | |
| ૧૮૬૦ | સદ્ગુણી સ્ત્રીઓ – બેહરામજી ખરશેદજી | |
| ૧૮૬૧-૧૮૭૦ | ||
| ૧૮૬૫, ૬૬ | સંસ્મરણલેખો [ફાર્બસ વિશે]? – કવિ દલપતરામ | |
| ૧૮૬૯ | ફૉર્બસ જીવનચરિત્ર – ત્રિપાઠી મનઃસુખરામ | |
| ૧૮૬૯ | કવિ ચરિત્ર – બાપાલાલ મોતીલાલ | |
| ૧૮૬૯ | પનોતા પુતર – પાલણજી નાનાભાઈ નસરવાનજી | |
| ૧૮૬૯ | કવિચરિત્ર – પંડિત ડાહ્યાભાઈ ઘેલાભાઈ | |
| ૧૮૭૦ | મહાપુરુષોનાં ચરિત્ર – દવે નર્મદાશંકર ‘નર્મદ’ | |
| ૧૮૭૦ આસપાસ | કરસનદાસ અને તત્સંબંધી વિચાર – ત્રિપાઠી મનઃસુખરામ | |
| ૧૮૭૧-૧૮૮૦ | ||
| ૧૮૭૨ | સુરત શેહેરના ખાનબહાદુર અરદેશર કોટવાલ – માસ્તર ફરામજી/બમનજી | |
| ૧૮૭૫ | સોક્રેટીસનું ચરિત્ર – ઓઝા ગણપતરામ | |
| ૧૮૭૫ | નાહાનાભાઈ ચરિત્ર (ગદ્ય+પદ્ય) – વૈદ્ય કીરપાશંકર | |
| ૧૮૭૬-૭૭ * | "દુર્ગારામ મહેતાજી – કવિ દલપતરામ (બુદ્ધિપ્રકાશમાં ૧૮૭૬-૭૭માં પ્રકાશિત. ગ્રંથરૂપે રમેશ શુક્લ સંપાદિત ‘દુર્ગારામ મંછારામ ચરિત્ર’ (૨૦૦૪) માં સમાવિષ્ટ.) | |
| ૧૮૭૭ | ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર – નીલકંઠ મહીપતરામ | |
| ૧૮૭૯ | મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર – નીલકંઠ મહીપતરામ ( મુખ્યત્વે દુર્ગારામની રોજનીશી, એ અર્થમાં આત્મકથન પણ ગણાય.) | |
| ૧૮૮૦ | વિલાયતના કવીશ્વરો – વેસુવાલા કાવસજી | |
| ૧૮૮૦ | શેઠ હરિવલ્લભદાસ.. નું ચરિત્ર – ત્રિપાઠી મનઃસુખરામ | |
| ૧૮૮૦* | અરદેશર કોટવાળ – પટેલ/માસ્ટર ફરામજી | |
| ૧૮૮૧-૧૮૯૦ | ||
| ૧૮૮૧ | સુજ્ઞ ગોકુલજી ઝાલા તથા વેદાન્ત – ત્રિપાઠી મનઃસુખરામ | |
| ૧૮૮૧ | પાર્વતીકુંવર આખ્યાન (બીજી આ.) – નીલકંઠ મહીપતરામ ( આ કૃતિને લેખકે ‘આત્મચરિત્રનો એક વિભાગ’ તરીકે પણ ઓળખાવી છે.) | |
| ૧૮૮૧ | નેપોલિયન મહાન બોનાપાર્ટ – મોદી ચુનીલાલ બાપુજી | |
| ૧૮૮૩ | જમશેદજી નવરોજ – દસ્તુર અરદેશર | |
| ૧૮૮૪ | મહાબત વિરહ – ઓઝા રૂપશંકર, સંચિત | |
| ૧૮૮૭ | આનંદીબાઈ જોષી – એક ગૃહસ્થ | |
| ૧૮૮૭ | સાવિત્રી – એક ગૃહસ્થ | |
| ૧૮૮૭ | અકબરચરિત્ર (બી.આ.) – નીલકંઠ મહીપતરામ | |
| ૧૮૮૭ | વિકટોરિયાનું ચરિત્ર – દેસાઈ ઈચ્છારામ સૂ. | |
| ૧૮૮૮ | શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવનચરિત્ર – જાની ભગુભાઈ | |
| ૧૮૮૮ | ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત – દિવેટિયા કૃષ્ણરાવ | |
| ૧૮૮૮ | ડિ વેલેરા – દોશી જ્યંતીલાલ | |
| ૧૮૮૮ | કવિજીવન [નર્મદ વિશે] – પંડ્યા નવલરામ | |
| ૧૮૮૮ | મોહનલાલ ર. ઝવેરીનું જીવનચરિત્ર – મોદી ચુનીલાલ બાપુજી | |
| ૧૮૮૮ | શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીનું જન્મ ચરિત્ર – વાલ્યમ લલ્લુ | |
| ૧૮૮૮ | પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર – યાજ્ઞિક ઝવેરીલાલ | |
| ૧૮૮૯ | રણછોડદાસ ગિરધરભાઈનું જન્મચરિત્ર – ઝવેરી મોહનલાલ | |
| ૧૮૮૯ | શેઠ હરિવલ્લભદાસ બાલગોવિન્દદાસ – ત્રિપાઠી મનઃસુખરામ | |
| ૧૮૯૦ આસપાસ | હિંદનાં મહારાણી અને તેમનું કુટુંબ – કાપડિયા જગજીવનદાસ | |
| ૧૮૯૧-૧૯૦૦ | ||
| ૧૮૯૧ | સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત – ત્રિપાઠી ગોવર્ધનરામ | |
| ૧૮૯૨ | ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનું જીવનચરિત્ર – ઝારોળા ચુનીલાલ | |
| ૧૮૯૩ | કપોળવતી – પટેલ મગનભાઈ શંકરભાઈ | |
| ૧૮૯૩ | ગ્લેડસ્ટન સાહેબનું જીવનચરિત્ર – શાહ ભગવાનલાલ રણછોડલાલ | |
| ૧૮૯૩ | એક્કોે નર : સોરાબજી શાપુરજી – મંગળદાસ કરસનદાસ મૂળજી | |
| ૧૮૯૩ | શરત્ચંદ્ર – દીવેચા નારાયણ હેમચંદ્ર | |
| ૧૮૯૪ | બેન્જામિન ફ્રાંકલિનનું જીવનચરિત્ર – દેસાઈ ગોવિંદભાઈ | |
| ૧૮૯૪ | ફરદુનજી મર્ઝબાનજીનું ચરિત્ર – કેકોબાદ બેહેરામજી મર્ઝબાન | |
| ૧૮૯૫ | માઉન્ટ સ્ટુઅર્ટ ઍલફિન્સ્ટન – ગાંધી ચુનીલાલ | |
| ૧૮૯૫ | ચરિત્રચન્દ્રિકા – ત્રિવેદી કેશવજી | |
| ૧૮૯૫ | લોર્ડ વિલિયમ બેંટિક – નાણાવટી હીરાલાલ | |
| ૧૮૯૫ | લૉર્ડ લોરેન્સનું જીવનચરિત્ર – વૈદ્ય વિશ્વનાથ | |
| ૧૮૯૬ | જગડુચરિત્ર – ખખ્ખર મગનલાલ | |
| ૧૮૯૬ | મહાજન મંડળ – પટેલ મગનલાલ નરોત્તમદાસ | |
| ૧૮૯૬ | પહાલનજીનું જન્મચરિત્ર – ફરામરોઝ ખરશેદજી | |
| ૧૮૯૬ | ધાર્મિક પુરુષો – વલ્લભવિજયજી | |
| ૧૮૯૬ | જયાકુંવર – વૈદ્ય પ્રભુલાલ | |
| ૧૮૯૯ | સત્યવક્તાની ચરિત્રાવલી – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ | |
| ૧૮૯૯ | ફ્રાન્સિસ બેકનનું જીવનચરિત્ર – દેસાઈ મૃણાલિની | |
| ૧૮૯૯ | રા. બ. રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈ.નું જન્મચરિત્ર – શાહ ભગવાનલાલ રણછોડલાલ | |
| ૧૮૯૯ | કવિરત્ન દયારામ : સંપૂર્ણ જીવનકથા – શેઠ ત્રિભુવનદાસ | |
| ૧૮૯૯ | સર જમશેદજી જીજીભાઈનું જીવનચરિત્ર – માદન રતનજી | |
| ૧૯૦૦ | સમસુલ ઉષ્મા દસ્તૂરજી સાહેબ પેસ્તનજી બહેરામજી સંજાના, એમ.એ.પી.એચડી.નું જન્મચરિત્ર – જાગોસ મનચેરજી | |
| ૧૯૦૦ | માધવરામ સ્મારિકા – ત્રિપાઠી ગોવર્ધનરામ | |
| ૧૯૦૦ | બહેરામજી મલબારી – દાદીના માણેકબાઈ | |
| ૧૯૦૦ | નામાંકિત નારીઓ – દાવર મહેરબાનુ | |
| ૧૯૦૦ | મુગલશ્રેષ્ઠ મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ – ભટ્ટ ગણપતિરામ ઉ. | |
| ૧૯૦૦ | ઝહીર-ઉલ-દ્દીન મહમ્મદ બાબર : ભા. ૧ – ભટ્ટ ગણપતિરામ ઉ. | |
| ૧૯૦૦ આસપાસ | મણિલાલ જયશંકર કીકાણી જીવનચરિત્ર – વૈષ્ણવ ચમનરાય | |
| ૧૯૦૧-૧૯૧૦ | ||
| ૧૯૦૧ | નવરોજજી નસરવાનજી વાડિયા – જાગોસ મનચેરજી | |
| ૧૯૦૧આસપાસ | કાવસજી જહાંગીર – જાગોસ મનચેરજી | |
| ૧૯૦૨ | એક નામવર જિન્દગીની ટૂંક તવારીખ – કાવસજી મંચેરજી | |
| ૧૯૦૨ | ચૂની ધ સતી – ત્રિપાઠી ગોવર્ધનરામ | |
| ૧૯૦૨ | મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર – દેસાઈ સોરાબજી | |
| ૧૯૦૨ | હેન્રી ફોસેટનું જીવનચરિત્ર – પટેલ જીવાભાઈ | |
| ૧૯૦૨ | સદ્ગત વૈદ્ય પ્રભુરામ જીવનરામ – શાસ્ત્રી પ્રાણજીવન | |
| ૧૯૦૩ | ગૌરીશંકર ઉદયશંકર જીવનચરિત્ર – મહેતા કૌશિકરામ (આ ચરિત્રનાં પહેલાં પાંચ પ્રકરણ મ. ન. દ્વિવેદીએ લખેલાં, એમનું અવસાન થતાં બાકીનું કૌશિકરામે લખેલું.) | |
| ૧૯૦૩ | મહારાજ આલ્ફ્રેડનું ચરિત્ર – મોદી ચુનીલાલ બાપુજી | |
| ૧૯૦૪ | શેઠ ગોવિંદજી ઠાકરશી મૂળજીનું જીવનચરિત્ર – કવિ કહાનજી | |
| ૧૯૦૪ | શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા એઓના જીવનચરિત્રનું ઉદ્ઘાટન – | ત્રિપાઠી મનઃસુખરામ |
| ૧૯૦૫ | લીલાવતી જીવનકલા – ત્રિપાઠી ગોવર્ધનરામ | |
| ૧૯૦૫ | સંસારયાત્રા અથવા એક સંન્યાસીનો પૂર્વાશ્રમ – મહેતા છગનલાલ કેવળરામ | |
| ૧૯૦૫ આસપાસ | કરસનદાસ મૂળજી – મોતીવાલા ભવાનીદાસ | |
| ૧૯૦૬ | હિમાલયી મહાત્મા સક્રમ ગોગો – ઘડિયાળી દીનશાહ પેસ્તનજી | |
| ૧૯૦૬ | સ્વ. જામ શ્રી જશવંતસિંહજીનું જીવનચરિત્ર – દ્વિવેદી વિશ્વનાથ | |
| ૧૯૦૬ | કવિ નાથજી ગોપાળજી – પારધી આત્મારામ | |
| ૧૯૦૬ | ચંદ્રપ્રભાચરિત્ર – ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ | |
| ૧૯૦૭ | દાદાભાઈ નવરોજી – છોટાલાલ દેસાઈભાઈ | |
| ૧૯૦૭ | સાવિત્રીચરિત્ર – દલાલ ડાહ્યાભાઈ | |
| ૧૯૦૭ | ફ્લોરેન્સ નાઈટિંગેલનું જીવનચરિત્ર – મહેતા શારદા | |
| ૧૯૦૮ | જોસેફ મેઝિની – દેસાઈ ચંદુલાલ નંદલાલ | |
| ૧૯૦૮ | મૈત્રેયી – પંડિત શિવપ્રસાદ | |
| ૧૯૦૮ | શ્રી મહાવીર – શાહ વાડીલાલ મોતીલાલ | |
| ૧૯૦૯ | શહેનશાહ સાતમો એડવર્ડ – શાહ પોપટલાલ | |
| ૧૯૧૦ | નાનકનું જીવનચરિત્ર – એક થિયોસોફિસ્ટ | |
| ૧૯૧૦ | લાલા હંસરાજ – દેસાઈ ચમનલાલ | |
| ૧૯૧૦ | શ્રીયુત ગોવર્ધનરામ – પંડ્યા કાન્તિલાલ છ. | |
| ૧૯૧૦ | રસૂલે અરબી એટલે મહમ્મદ પયંગબરનું જીવનવૃત્તાંત – પીરઝાદા | |
| મોટામિયાં કાયમુદ્દીન | ||
| ૧૯૧૦ | શહેનશાહ સાતમા એડવર્ડનું જીવનચરિત્ર – શાસ્ત્રી ભોળાદત્ત | |
| ૧૯૧૧-૧૯૨૦ | ||
| ૧૯૧૧ | સીતારામચરિત્ર -૧ – કાપડિયા નેમચંદ | |
| ૧૯૧૧ | બુદ્ધચરિત્ર – દોશી મણિલાલ | |
| ૧૯૧૧ | પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનું જીવનચરિત્ર – પંડિત શિવપ્રસાદ | |
| ૧૯૧૧ | વિજયધર્મસૂરિચરિત્ર – મુનિ વિદ્યાવિજય | |
| ૧૯૧૧ | શેઠ ગોપાળદાસ ખીમજી અઢિયાનું જીવનવૃત્તાંત – વિદ્યાવિનોદી | |
| ૧૯૧૨ | અખંડ બાળબ્રહ્મચારી ભીષ્મ પિતામહ – ત્રિવેદી ચત્રભુજ | |
| ૧૯૧૨, ૧૩ | ભારતનાં સ્ત્રીરત્નો : ભા. ૧ થી ૩ – પંડિત શિવપ્રસાદ | |
| ૧૯૧૩ | સરસૈયદ અહમદ : જીવનચરિત્ર – કાદરી મહેબુબમિયાં | |
| ૧૯૧૩ | માઓ-ત્સે-તુંગ – ગાંધી શાંતા | |
| ૧૯૧૩ | ગોખલે અને સ. ઓ. ઈ. સોસાઈટી – ચીતળિયા કરસનદાસ | |
| ૧૯૧૩ | ભીલ મહાપુરુષો : ભા. ૧, ૨ – વરેડિયા મોતીભાઈ | |
| ૧૯૧૪ | શેઠ બહેરામજી સિરવાઈનું જીવનચરિત્ર – જાગોસ સોરાબજી ( +અન્ય) | |
| ૧૯૧૪ | શેઠ નાનાભાઈ જીજીભાઈનું જીવનચરિત્ર – જાગોસ સોરાબજી ( +અન્ય) | |
| ૧૯૧૪ | ડૉ. સર તેમુલજી ભીખાજી જરીખાનનું જીવનચરિત્ર – જાગોસ સોરાબજી | |
| ૧૯૧૪ | નરસિંહ મહેતા – જોટે ભીમરાવ | |
| ૧૯૧૪ | પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર – પંડ્યા ચંદ્રશંકર | |
| ૧૯૧૪ | નામદાર શહેનશાહ પાંચમા જ્યોર્જનું જીવનચરિત્ર – શાહ પોપટલાલ મ. | |
| ૧૯૧૫ | લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત – કાપડિયા શંકરલાલ | |
| ૧૯૧૫ | શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવનચરિત્ર – દિવેટિયા ભોગીન્દ્રરાવ | |
| ૧૯૧૫ | શહેનશાહ જહાંગીરનું ચરિત્ર : આત્મકથારૂપે – દેસાઈ ચીમનલાલ | |
| ૧૯૧૫ | કિસ્સે સંજાણ – પેમાસ્તર રૂસ્તમ | |
| ૧૯૧૬ | કલાપીનું સાક્ષરજીવન – ઓઝા રૂપશંકર ‘સંચિત્’ | |
| ૧૯૧૬ | વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર – ડૉક્ટર ચિમનલાલ | |
| ૧૯૧૬ | રાજા રામમોહનરાય – તન્ના ઉદ્ધવજી | |
| ૧૯૧૬ | સહજાનંદ સુબોધિની – દિવેટિયા માધવરાવ | |
| ૧૯૧૬ | દાદાભાઈ નવરોજી – દેસાઈ હરિપ્રસાદ | |
| ૧૯૧૬ | પ્રો. ધોંડો કેશવ કર્વે – નીલકંઠ વિદ્યાગૌરી | |
| ૧૯૧૬ | દયાનંદ સરસ્વતી – પરમાર રત્નસિંહ | |
| ૧૯૧૬ | નંદશંકર જીવનચરિત્ર – મહેતા વિનાયક | |
| ૧૯૧૭ | દાદાભાઈ નવરોજીનું ટૂકું જીવનચરિત્ર – અમીન ગોવર્ધનદાસ | |
| ૧૯૧૭ | છત્રપતિ રાજારામ – અમીન ગોવર્ધનદાસ | |
| ૧૯૧૭ | સ્મરણાંજલિ – જોશીપુરા જયસુખલાલ | |
| ૧૯૧૭ | સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર – દેસાઈ રામપ્રસાદ | |
| ૧૯૧૭ | દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જિંદગીનો ટૂંકો અહેવાલ –પેમાસ્તર રૂસ્તમ | |
| ૧૯૧૭ | મિસિસ એની બેસન્ટની જીવનકથા – શેઠ માવજી | |
| ૧૯૧૮ | રાજનગરનાં રત્નો – કવિ વલ્લભજી | |
| ૧૯૧૮ | રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો – પુરાણી અંબાલાલ | |
| ૧૯૧૮ | રામકૃષ્ણ પરમહંસ – મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર | |
| ૧૯૧૮ | પ્રેમાનંદ – મહેતા ભાનુસુખરામ | |
| ૧૯૧૮ | મીરાંબાઈ – મહેતા ભાનુસુખરામ | |
| ૧૯૧૮ | દયારામ – મોદી જગજીવનદાસ | |
| ૧૯૧૮ | હઝરત ખાલિદ બિનવાલિદ – સૈયદ હામિદમિયાં | |
| ૧૯૧૯ | મણિશંકર કીકાણી – જોશીપુરા જયસુખલાલ | |
| ૧૯૧૯ | કવિ ટાગોર – દેસાઈ મણિભાઈ હરિભાઈ | |
| ૧૯૧૯ | મહારાણા પ્રતાપ – દેસાઈ રમણલાલ | |
| ૧૯૧૯ | ગિરધર – મોદી જગજીવનદાસ | |
| ૧૯૧૯ | ભાલણ – મોદી રામલાલ | |
| ૧૯૧૯ | ભક્ત કવિ દયારામનું જીવનચરિત્ર – રાવળ શંકરપ્રસાદ | |
| ૧૯૧૯ | એડિસનનું જીવનવૃત્તાંત – સોમપુરા રેવાશંકર | |
| ૧૯૧૯ | મહારાણા પ્રતાપ– દેસાઈ રમણલાલ | |
| ૧૯૨૦ | સ્વામી વિવેકાનંદ : ભા ૬, ૭ – ચોક્સી નાજુકલાલ | |
| ૧૯૨૦ | આદર્શ ચરિત્રાવળી – ભટ્ટ ધીરજલાલ | |
| ૧૯૨૦ | રણજિતસિંહ – મહેતા ભરતરામ | |
| ૧૯૨૦ | વિષ્ણુદાસ – મહેતા ભાનુસુખરામ | |
| ૧૯૨૦ | સૂરીશ્વર અને સમ્રાટ – મુનિ વિદ્યાવિજય | |
| ૧૯૨૦ | ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર – શાસ્ત્રી દુર્ગાશંકર | |
| ૧૯૨૦ | મુંબઈના મહાશયો – કવિ વલ્લભજી | |
| ૧૯૨૧-૧૯૩૦ | ||
| ૧૯૨૧ | મોહનદાસ કરમચંદ ગાંધી – જોશી મણિશંકર દ. | |
| ૧૯૨૧ | દલપતરામ – દવે કાશીશંકર | |
| ૧૯૨૧ | મહાત્મા ગાંધી અને હિંદનાં મહાન નવ રત્નો – દવે જેઠાલાલ | |
| ૧૯૨૧ | મહાત્મા ગાંધીજીના કેટલાક જીવનપ્રસંગો – દેસાઈ પ્રાગજીભાઈ (+ પટેલ રાવજીભાઈ મણિભાઈે) | |
| ૧૯૨૧ | દેશબંધુદાસ – પટેલ વેણીલાલ | |
| ૧૯૨૧ | અબળાની આત્મકથાઓ – ભટ્ટ ધીરજલાલ | |
| ૧૯૨૨ | કાઠિયાવાડી કવિ ભવાની શંકર નરસિંહરામ – કવિ છોટાલાલ | |
| ૧૯૨૨ | નાના ફડનવીસ – દેસાઈ રમણલાલ | |
| ૧૯૨૨ | મહાત્મા ગાંધીજીનુું જીવનચરિત્ર – વર્મા જયકૃષ્ણ | |
| ૧૯૨૩ | મહર્ષિ પરશુરામ – કર્ણિક માધવરાવ | |
| ૧૯૨૩ | રામ અને કૃષ્ણ – મશરૂવાળા કિશોરલાલ | |
| ૧૯૨૪ | મહારાજા પરીક્ષિત – જાની જટાશંકર | |
| ૧૯૨૪ | લોહાણા રત્નમાલા – ડોસાણી લક્ષ્મીબેન | |
| ૧૯૨૪ | સંત ફ્રાંસિસ – દેસાઈ મહાદેવ | |
| ૧૯૨૪ | શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ, તેમનું જીવન અને ગૂર્જર સાહિત્ય – પાદરાકર મણિલાલ | |
| ૧૯૨૪ | કવિ બુલાખીરામ ચકુરામ – મહેતા હીરાલાલ બાપાલાલ | |
| ૧૯૨૪ | સૂરદાસ – શાહ જેઠાલાલ ગોરધનદાસ | |
| ૧૯૨૪ | મહાત્મા શેખ સાદી – સાદિક મહમદશેખ | |
| ૧૯૨૪ | સ્વ. કવિ બુલાખીરામ – જાની શંકરલાલ | |
| ૧૯૨૪, ૧૯૨૬ | નેપોલિયન બોનાપાર્ટ : ભા. ૧ થી ૪ – શાહ ગોકુળદાસ | |
| ૧૯૨૫ | ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત – અક્કડ બ્રિજરત્નદાસ | |
| ૧૯૨૫ | અંત્યજ સાધુનંદ – દેસાઈ મહાદેવ | |
| ૧૯૨૫ | દેશબંધુ ચિત્તરંજનદાસ – પંડિત શિવપ્રસાદ | |
| ૧૯૨૫ | દેશબંધુ – ભટ્ટ જયંતકુમાર | |
| ૧૯૨૫ | ઈશુ ખ્રિસ્ત – મશરૂવાળા કિશોરલાલ | |
| ૧૯૨૫ | રેખાચિત્રો : જૂનાં અને નવાં – મુનશી લીલાવતી | |
| ૧૯૨૬ | ઝંડાધારી – કોઠારી કકલભાઈ (+ મેઘાણી ઝવેરચંદ) | |
| ૧૯૨૬ | સ્મરણમુકુર – દિવટિયા નરસિંહરાવ | |
| ૧૯૨૬ | દાનવીર એન્ડ્ર્્યુ કાર્નેગી – પટેલ જીવાભાઈ | |
| ૧૯૨૬ | બુદ્ધ અને મહાવીર – મશરૂવાળા કિશોરલાલ | |
| ૧૯૨૬ | સહજાનંદ સ્વામી – મશરૂવાળા કિશોરલાલ | |
| ૧૯૨૬ આસપાસ | નરસિંહ મહેતાનાં જીવનસ્મરણો – વૈષ્ણવ બાપુભાઈ જાદવરાય | |
| ૧૯૨૭ | રાષ્ટ્રવીર શિવરાજ – કોઠારી કકલભાઈ | |
| ૧૯૨૭ | શિવાજી અને સંગઠનીઓ (બી.આ.) – મણિયાર રહમતુલ્લાહ | |
| ૧૯૨૭ | હજરત મોહમ્મદ – મસ્ત્રી જાફરઅલી | |
| ૧૯૨૭ | હંગેરીનો તારણહાર – કોઠારી કકલભાઈ | |
| ૧૯૨૭ | અખો [ચરિત્ર + વિવે.]– મહેતા નર્મદાશંકર દે. | |
| ૧૯૨૮ | અંબાલાલભાઈ – ઠાકોર બલવંતરાય | |
| ૧૯૨૮ | સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાન્ત – દાદાચાનજી માણેક | |
| ૧૯૨૮ | વીર વલ્લભભાઈ – દેસાઈ મહાદેવ | |
| ૧૯૨૮ | રાજા છબીલારામબહાદુર અથવા નાગરવીર સપ્તક – મહેતા માનશંકર | |
| ૧૯૨૮ | મેવાડના ગુહિલો – મહેતા માનશંકર | |
| ૧૯૨૮ | સોરઠી સંતો – મેઘાણી ઝવેરચંદ | |
| ૧૯૨૮ | હઝરત મહંમદ પેગંબર સાહેબનું જીવનચરિત્ર – લાકડાવાળા યુસુફઅલી હસનઅલી | |
| ૧૯૨૯ | નરવીર લાલજી – કોઠારી કકલભાઈ (+ મેઘાણી ઝવેરચંદ) | |
| ૧૯૨૯ | વલ્લભનું ભુવન – પંડ્યા ગજેન્દ્રશંકર | |
| ૧૯૨૯ | નરસિંહનું જીવન – પંડ્યા ગજેન્દ્રશંકર | |
| ૧૯૨૯ | શ્રીમદ્ દેવચન્દજી, તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય – પાદરાકર મણિલાલ | |
| ૧૯૨૯ | પદ્મનાભદાસજી – પુરુષોત્તમ | |
| ૧૯૩૦ | વડનગરના નામચીન મહંત – ત્રિકાળજ્ઞાની | |
| ૧૯૩૦ | આખરી ફેંસલો [ગાંધીજી વિષયક] – દવે નટવરલાલ | |
| ૧૯૩૦ | મહાન સાધ્વીઓ – પંડિત શિવપ્રસાદ | |
| ૧૯૩૦ | મહીપતરામ – મહેતા ભાનુસુખરામ | |
| ૧૯૩૦ | ભારતના મહાન વૈજ્ઞાનિકો – સોમપુરા રેવાશંકર | |
| ૧૯૩૦ | અહેવાલે અરદેશર કોટવાલ – વાડિયા ધનબાઈ બમનજી | |
| ૧૯૩૦ આસપાસ | ઈચ્છારામ સૂ. દેસાઈ ચરિત્ર – દેસાઈ નટવરલાલ ઈચ્છારામ | |
| ૧૯૩૦ આસપાસ | સર નવરોજજી વકીલ – દાવર ફિરોઝ | |
| ૧૯૩૦ આસપાસ | મહાવીરભક્ત મણિભદ્ર – પરીખ ભીમજી | |
| ૧૯૩૦ આસપાસ | દુર્ગાશંકર રુગનાથ શાસ્ત્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર – ઓઝા કાશીરામ | |
| ૧૯૩૦, ૩૧ | સ્વામી વિવેકાનંદ : ભા. ૧૧, ૧૨ – ચોક્સી નાજુકલાલ (+ નર્મદાશંકર પંડ્યા) | |
| ૧૯૩૧-૧૯૪૦ | ||
| ૧૯૩૧ | મોતીલાલ નહેરુ – જોશી છોટાભાઈ | |
| ૧૯૩૧ | અહેવાલે દાદીશેઠ – પેમાસ્તર રૂસ્તમ | |
| ૧૯૩૧ | લાહોરનો શહીદ ભગતસિંહ – બ્રહ્મભટ્ટ પ્રહ્લાદ | |
| ૧૯૩૧ | પંડિત જવાહરલાલ – મહેતા ગોકુલદાસ | |
| ૧૯૩૧ | ભગતસિંહની જીવનકથા – યાજ્ઞિક ભદ્રકુમાર | |
| ૧૯૩૧ | વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ – શાહ બાપાલાલ | |
| ૧૯૩૧, ૩૨ | આપણા દેશના મહાના પુરુષોની વાતો : ૧, ૨ – રાઠોડ દિવાળીબાઈ ઝીણાભાઈ | |
| ૧૯૩૨ | વિજયધર્મસૂરિ – ગાંધી ચુનીલાલ | |
| ૧૯૩૨ | સર વિઠ્ઠલદાસ ઠાકરસીનું જીવનચરિત્ર – જોશી કલ્યાણરાય | |
| ૧૯૩૨ | યૂરોપના સુપ્રસિદ્ધ શિક્ષણસુધારકો – ત્રિવેદી વિદ્યારામ | |
| ૧૯૩૨ | ગોળમેજીમાં ગાંધીજી – દવે નટવરલાલ | |
| ૧૯૩૨ | રામાયણની રત્નપ્રભા – પટેલ રતિલાલ | |
| ૧૯૩૨ આસપાસ | શ્રી પુરુષોત્તમ વિશ્રામ માવજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર – જોશી કલ્યાણરાય | |
| ૧૯૩૩ | જીવનપરાગ – કોઠારી કકલભાઈ | |
| ૧૯૩૩ | જમનાબેન સક્કઈ – જોશી અંબેલાલ | |
| ૧૯૩૩ | ડિ વેલેરા – દવે મહાશંકર ‘ભારદ્વાજ’ | |
| ૧૯૩૩ | મુસોલિની – દવે મહાશંકર ‘ભારદ્વાજ’ | |
| ૧૯૩૩ | રમાબાઈ રાનડેનું ચરિત્ર – પંડિત માલતીબહેન | |
| ૧૯૩૩ | વીર નર્મદ – ભટ્ટ વિશ્વનાથ | |
| ૧૯૩૩ | નરસૈયો : ભક્ત હરિનો – મુનશી કનૈયાલાલ | |
| ૧૯૩૩ | વા. મો. શાહ : ટૂંકી જીવનસમીક્ષા – હેમાણી ત્રિભુવન | |
| ૧૯૩૩ | ગામડાનું ગૌરવ – જોધાણી મનુભાઈ | |
| ૧૯૩૩ | હિંમતલાલ ગણેશજી અંજારિયા – વર્મા કૃષ્ણલાલ | |
| ૧૯૩૩ | કવિવર ટાગોર – શાહ કાન્તિલાલ ર. | |
| ૧૯૩૩, ૩૪ | મહાત્મા ગાંધીજીના સહવાસમાં : પુ. ૧, ૨ – યાજ્ઞિક ઈન્દુલાલ | |
| ૧૯૩૩-૩૪-૪૦-૪૧ | કવીશ્વર દલપતરામ : ભાગ ૧, ૨, ૩ (કુલ ૪ ગ્રંથોમાં) – કવિ ન્હાનાલાલ | |
| ૧૯૩૪ | કચ્છના કલાધરો – કારાણી દુલેરાય | |
| ૧૯૩૪ | બહારવટિયો મરીખાં – બ્રહ્મભટ્ટ મગનલાલ | |
| ૧૯૩૪ | છત્રપતિ શિવાજી ચરિત્ર – મુકાદમ વામન | |
| ૧૯૩૪ | જેલ ઑફિસની બારી – મેઘાણી ઝવેરચંદ | |
| ૧૯૩૪ | આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય – શાહ મૂળચંદ | |
| ૧૯૩૪ | ભોેગીન્દ્રરાવ દિવેટિયા – તોલાટ શાંતિલાલ ગુ. | |
| ૧૯૩૪,૩૫ | આપણાં સાક્ષરરત્નો : ૧, ૨ – કવિ ન્હાનાલાલ | |
| ૧૯૩૫ | સતી સાવિત્રી – કર્ણિક માધવરાવ | |
| ૧૯૩૫ | નાનાભાઈ પૂંજીઆની તવારીખ – કાતરક જમશેદ | |
| ૧૯૩૫ | શિવાજીની બા – જોશી બાલકૃષ્ણ | |
| ૧૯૩૫ | ઍડોલ્ફ હિટલર – દાણી લક્ષ્મીદાસ | |
| ૧૯૩૫ | ઈરાનનો પારસી હીરો – દાવર બી. | |
| ૧૯૩૫ | વિજયશંકર ગૌ. ઓઝાનું સંક્ષિપ્ત જીવનવૃત્ત – દેસાઈ ગુલાબરાય | |
| ૧૯૩૫ | લેનિન – દેસાઈ નીરુભાઈ | |
| ૧૯૩૫ | યુગાવતાર ગાંધી : ભા. ૧, ૨, ૩ – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૩૫ | વધુ રેખાચિત્રો અને બીજું બધું – મુનશી લીલાવતી | |
| ૧૯૩૫ | અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન – વહોરા રસુલભાઈ | |
| ૧૯૩૫ | હિંદનો મિત્ર હેનરી ફોસેટ – વહેરા રસુલભાઈ | |
| ૧૯૩૫ | શ્રીમદ્ની જીવનયાત્રા [રાજચંદ્ર] – પટેલ ગોપાળદાસ જી. | |
| ૧૯૩૬ | શ્રી રામદેવજી નકળંગ ચરિત્ર – ઈશ્વરલાલ જસરાજ | |
| ૧૯૩૬ | બે ખુદાઈ ખિદમતગાર – દેસાઈ મહાદેવ | |
| ૧૯૩૬ | હેમચંદ્રાચાર્ય – દોશી (પંડિત) બેચરદાસ | |
| ૧૯૩૬ | જગતના સિતારા – પટેલ ફૂલાભાઈ મ. | |
| ૧૯૩૬ | શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મવૃત્તાંત – પેમાસ્તર રૂસ્તમ | |
| ૧૯૩૬ | દેવર્ષિ દિવાકર દયાનંદ – બ્રહ્મભટ્ટ મગનલાલ | |
| ૧૯૩૬ | છત્રપતિ શિવાજી – બ્રહ્મભટ્ટ મગનલાલ | |
| ૧૯૩૬ | શહીદનો સંદેશ – યાજ્ઞિક ઈન્દુલાલ | |
| ૧૯૩૬ | મીરાંબાઈ – વકીલ પુષ્પા | |
| ૧૯૩૬ | શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મવૃત્તાંત - મોબેદ રૂસ્તમજી જમશેદજી | |
| ૧૯૩૬ | યુગાવતાર ગાંધી – પાઠક રામનારાયણ નાગરજી | |
| ૧૯૩૬ | બ્રહ્મર્ષિ વશિષ્ઠ – વૈદ્ય વિજયરાય | |
| ૧૯૩૭ | મહાક્ષત્રપ રાજા રુદ્રદામા – આચાર્ય વિજયેન્દ્રસૂરિ | |
| ૧૯૩૭ | સર હોરમસજી એડનવાલા – જોશી અંબેલાલ | |
| ૧૯૩૭ | કેમલો કેવૂર – ત્રિવેદી વિદ્યારામ | |
| ૧૯૩૭ | ત્રોત્સ્કી – મહેતા રતિલાલ વાસુદેવ | |
| ૧૯૩૭ | જોસેફ પિલસુદ્સ્કી – મહેતા હરિશ્ચન્દ્ર | |
| ૧૯૩૭ | મુસ્તફા કમાલ – શાહ કાન્તિલાલ મણિલાલ | |
| ૧૯૩૮ | ત્રણ રાષ્ટ્રવિભૂતિઓ – ઓઝા હૃદયકાન્ત | |
| ૧૯૩૮ | પ્રા. કર્વે – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૩૮ | જંઘીસખાન – દલાલ રમણિકલાલ | |
| ૧૯૩૮ | શ્રીમદ્ રાજચન્દ્ર જીવનકલા – પટેલ ગોવર્ધનભાઈ | |
| ૧૯૩૮ | ઝાંસીની રાણી – પવાર ખંડેરાવ | |
| ૧૯૩૮ | મહાન મુસાફરો – ભટ્ટ મૂળશંકર મોહનલાલ | |
| ૧૯૩૮ | પુરાતન જ્યોત – મેઘાણી ઝવેરચંદ | |
| ૧૯૩૮ | યુગપુરુષ સ્તાલીન – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૩૮ | સુભાષચંદ્ર – ગાંધી ભોગીલાલ (+ અન્ય) | |
| ૧૯૩૯ | બળવાખોર પિતાની તસવીર – કોઠારી કકલભાઈ | |
| ૧૯૩૯ | રાજગોપાલાચારી – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૩૯ | મુસોલિની – તન્ના રતિલાલ | |
| ૧૯૩૯ | વર્તમાન યુગના વિધાયકો – તન્ના રતિલાલ | |
| ૧૯૩૯ | માર્ટિન લ્યૂથર – ત્રિવેદી વિદ્યારામ | |
| ૧૯૩૯ | ગાંધીજી – દવે જુગતરામ | |
| ૧૯૩૯ | ગાંધીજીની સાધના – પટેલ રાવજીભાઈ મણિભાઈ | |
| ૧૯૩૯ | નર્મદ : અર્વાચીનોમાં આદ્ય – મુનશી કનૈયાલાલ | |
| ૧૯૩૯ | વેરાનમાં – મેઘાણી ઝવેરચંદ | |
| ૧૯૩૯ | ડૉ. એસ. ભટનાગરનું જીવનચરિત્ર – હર્ષ અશોક | |
| ૧૯૩૯ | ઉત્તરનર્મદ ચરિત્ર (સંકલન)* – દેસાઈ નટવરલાલ ઈચ્છારામ (નર્મદની નોંધો, પત્રો, સંસ્મરણોનું સંકલન-સંપાદન.) | |
| ૧૯૩૯, ૪૧ | કવિચરિત : ભા. ૧, ૨ – શાસ્ત્રી કેશવરામ | |
| ૧૯૪૦ | નાથચરિતામૃત – ઓઝા જયંતીલાલ | |
| ૧૯૪૦ | મા શારદા – ઓઝા જયંતીલાલ | |
| ૧૯૪૦ | અમૃતલાલ ઠક્કર – કર્ણિક માધવરાવ | |
| ૧૯૪૦ | કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’ | |
| ૧૯૪૦ | ભારતના વીરપુરુષો – ઠક્કર લલ્લુભાઈ, ‘ભિક્ષુ અખંડ આનંદજી’ | |
| ૧૯૪૦ | ભારતસેવક ગોખલે – દવે જુગતરામ | |
| ૧૯૪૦ | પૂર્વના મહાન પુરાવિદ ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી – મહમ્મદ ઉમર | |
| ૧૯૪૦ | છગનલાલજી મહારાજનું જીવનચરિત્ર – સંઘવી જીવણલાલ | |
| ૧૯૪૦ | સ્વામી રામતીર્થ – ઠક્કર લલ્લુભાઈ, ‘ભિક્ષુ અખંડ આનંદજી’ | |
| ૧૯૪૦ આસપાસ | ગુફાનું કમળ (ગાંધીજી વિશે) – ચાંપાનેરિયા જીવણલાલ | |
| ૧૯૪૦* | જામરણજિત – પરમાર મકનજી | |
| ૧૯૪૧-૧૯૫૦ | ||
| ૧૯૪૧ | જનપદ : ભા. ૧, ૨, ૩ – જોધાણી મનુભાઈ | |
| ૧૯૪૧ | આદર્શ ચરિત્ર સંગ્રહ – ઠક્કર લલ્લુભાઈ, ‘ભિક્ષુ અખંડ આનંદજી’ | |
| ૧૯૪૧ | આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણો – ત્રિવેદી રતિલાલ | |
| ૧૯૪૧ | વીરપૂજા – દવે મોહનલાલ પાર્વતીશંકર | |
| ૧૯૪૧ | અમારાં બા – દેસાઈ વનમાળા | |
| ૧૯૪૧ | કાઠિયાવાડના ઘડવેયા – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા) | |
| ૧૯૪૧ | જીવનશિલ્પીઓ – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા) | |
| ૧૯૪૧ | રામાનુજાચાર્ય – મોદી પ્રતાપરાય | |
| ૧૯૪૧ | કવિવર રવીન્દ્રનાથ ઠાકુર – શાહ કાન્તિલાલ મણિલાલ | |
| ૧૯૪૧ | ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા – શ્રીધરાણી કૃષ્ણલાલ | |
| ૧૯૪૧ | કવીશ્વર દલપતરામ : ભાગ. ૩ – કવિ ન્હાનાલાલ [૧ : ૧૯૩૩] | |
| ૧૯૪૧ | ઈસુ ખ્રિસ્ત (સંવર્ધિત) – મશરૂવાળા કિશોરલાલ | |
| ૧૯૪૧, ૪૨ | મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવનચરિત્ર : ભા. ૧, ૨ – ડૉક્ટર ચિમનલાલ | |
| ૧૯૪૨ | હિન્દની વિભૂતિઓ – જોશી પી. એમ. | |
| ૧૯૪૨ | ગુરુ નાનક – ત્રિપાઠી યોગીન્દ્ર | |
| ૧૯૪૨ | તેજચિત્રો – દેસાઈ રમણલાલ | |
| ૧૯૪૨ | ધર્મવીર ઉપાધ્યાય – દોશી ફૂલચંદ | |
| ૧૯૪૨ | મહેરબાબા – ફરામરોઝ હોરમસજી | |
| ૧૯૪૨ | આપણા કવિઓ : ખંડ ૧ – શાસ્ત્રી કેશવરામ | |
| ૧૯૪૨ | પ્રો. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીનું જીવનદર્શન – શાહ પુરુષોત્તમ છગનલાલ | |
| ૧૯૪૨ | હ્યુ એન સંગ – જોશી ગૌરીશંકર ‘ધૂમકેતુ’ | |
| ૧૯૪૩ | ભગવાન મહાવીર – ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ | |
| ૧૯૪૩ | મહારાજ થતાં પહેલાં – મહેતા બબલભાઈ | |
| ૧૯૪૩ | રત્નજીવનજ્યોત – શાહ ચુનીલાલ વર્ધમાન | |
| ૧૯૪૪ | કસ્તૂરબા – કવિ દયાશંકર ભગવાનજી | |
| ૧૯૪૪ | પ્રજાપતિ સંતો – જેસલપુરા શિવલાલ | |
| ૧૯૪૪ | જ્ઞાનયોગી ચંદુભાઈ – ઠાકોર વૈકુંંઠલાલ | |
| ૧૯૪૪ | કલાપી – ત્રિવેદી નવલરામ | |
| ૧૯૪૪ | ગ્રામચિત્રો – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’ | |
| ૧૯૪૪ | અમેરિકાના ગાંધી : માર્ટિન લ્યૂથર કિંગ – પટેલ મગનભાઈ જોઈતારામ | |
| ૧૯૪૪ | બીલીપત્ર – પરમાર મકનજી | |
| ૧૯૪૪ | ગાંધીજીના સાંનિધ્યમાં – બૂચ પુરાતન | |
| ૧૯૪૪ | મૂછાળી મા [ગિજુભાઈ બધેકા] – ભટ્ટ ગિરિજાશંકર | |
| ૧૯૪૪ | રવિશંકર મહારાજ – મહેતા બબલભાઈ | |
| ૧૯૪૪ | સદ્ગત ગોવર્ધનરામભાઈ – મહેતા રતિલાલ વાસુદેવ | |
| ૧૯૪૪ | શુક્રતારક [નવલરામ વિશે] – વૈદ્ય વિજયરાય | |
| ૧૯૪૪ | પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર – શાસ્ત્રી દુર્ગાશંકર | |
| ૧૯૪૪ | ધરતીને ખોળે – શાહ ચુનીલાલ વર્ધમાન | |
| ૧૯૪૪ | બા – શાહ ધીરજલાલ ધનજીભાઈ | |
| ૧૯૪૪ | સ્વામી રામતીર્થનું સંક્ષિપ્ત જીવન અને વચનામૃત – શુક્લ ત્ર્યંબકલાલ | |
| ૧૯૪૪ | સૌજન્યમૂર્તિ મહાદેવભાઈ – વહોરા રસુલભાઈ | |
| ૧૯૪૪ | લાલ ઉડેરા દરિયાલાલ – ઠક્કર હરુભાઈ મ. | |
| ૧૯૪૫ | સાંદીપનિનાં રેખાચિત્રો – અરાલવાળા રમણિક | |
| ૧૯૪૫ | શ્રીમન્નથુરામ શર્માજી – ઠાકોર કરણસિંહ | |
| ૧૯૪૫ | નરગીસ ધિ ફિલ્મસ્ટાર – દેબુ જહાંગીર | |
| ૧૯૪૫ | આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા) | |
| ૧૯૪૫ | ગરવા ગુજરાતીઓ – બુદ્ધ ધૈર્યચન્દ્ર | |
| ૧૯૪૫ | ઝાંસીની રાણી – ભાગવત ગોવિંદરાવ | |
| ૧૯૪૫ | મહાદેવભાઈ – શાહ વજુભાઈ | |
| ૧૯૪૫ | નરસિંહ મહેતા – દવે નાથાલાલ | |
| ૧૯૪૫ આસપાસ | આપણાં નારીરત્નો – દિવાળીબેન ભટ્ટ | |
| ૧૯૪૬ | સુભાષચંદ્ર બોઝ – આચાર્ય ગુણવંતરાય | |
| ૧૯૪૬ | રણચંડી કેપ્ટન લક્ષ્મી – કવિ દયાશંકર ભગવાનજી | |
| ૧૯૪૬ | અમારા સરદાર – કવિ દયાશંકર ભગવાનજી | |
| ૧૯૪૬ | શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત – ગાંધી સુરેશ | |
| ૧૯૪૬ | શ્રીમતી અરુણા અસફઅલી – ગાંધી સુરેશ | |
| ૧૯૪૬ | રામપ્રજ્ઞાભિનિષ્ક્રમણ – ગોહિલ પ્રહ્લાદસિંહજી | |
| ૧૯૪૬ | સર શાપુરજી બિલીમોરિયા – જોશી અંબેલાલ | |
| ૧૯૪૬ | મૌલાના અબ્દુલકલામ આઝાદ – દેસાઈ મહાદેવ (+ ચંદ્રશંકર શુક્લ) | |
| ૧૯૪૬ | આઝાદ હિન્દીઓ – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ | |
| ૧૯૪૬ | આઝાદવીર નેતાજી – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ | |
| ૧૯૪૬ | શાહ નવાઝની સંગાથે – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા) | |
| ૧૯૪૬ | સુભાષના સેનાનીઓ – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા) | |
| ૧૯૪૬ | નેતાજી – બ્રહ્મભટ્ટ પ્રહ્લાદ | |
| ૧૯૪૬ | નેતાજીના સાથીદારો – બ્રહ્મભટ્ટ પ્રહ્લાદ | |
| ૧૯૪૬ | મહાસભાના મહારથીઓ – રાંદેરિયા મધુકર | |
| ૧૯૪૬ | ગુજરાતના લોકસેવકો – શાહ ચંદ્રકાન્ત ફૂલચંદ | |
| ૧૯૪૬ | કસ્તૂરબા – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ | |
| ૧૯૪૭ | શ્રીમન્નૃસિંહાચાર્યજી – ઓઝા ચુનીલાલ | |
| ૧૯૪૭ | ઉદયન વત્સરાજ – કર્ણિક માધવરાવ | |
| ૧૯૪૭ | કાર્લ માક્ર્સ – ગાંધી શાંતા | |
| ૧૯૪૭ | યોગેશ્વરકૃષ્ણ – ગોહિલ પ્રહ્લાદસિંહજી | |
| ૧૯૪૭ | ભિક્ષુ અખંડાનંદ – દવે જ્યોતીન્દ્ર (+ સોપાન) | |
| ૧૯૪૭ | ઝવેરચંદ મેઘાણી – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન) | |
| ૧૯૪૭ | નારી – પંડિત મંગલજી | |
| ૧૯૪૭ | સાત ચરિત્રો – પારેખ નગીનદાસ | |
| ૧૯૪૭ | રા. રા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત – બક્ષી હિંમતલાલ | |
| ૧૯૪૭ | આપણા જવાહર – બૂચ પુરાતન | |
| ૧૯૪૭ | નાનસેન – ભટ્ટ મૂળશંકર મોહનલાલ | |
| ૧૯૪૭ | સહજાનંદજી – મહેતા ચંદ્રકાન્ત | |
| ૧૯૪૭ | ભિક્ષુ અખંડાનંદ – મહેતા મોહનલાલ ‘સોપાન’ (+ અન્ય) | |
| ૧૯૪૭ | ભગવાન મહાવીર – માલવણિયા દલસુખભાઈ | |
| ૧૯૪૭ | મહર્ષિ દયાનંદ (બી. આ.) – શાસ્ત્રી શંકરદત્ત | |
| ૧૯૪૭ | વિદ્યાભૂષણ હીરાલાલ વ્રજભૂષણદાસ શ્રોફ – મોદી જગજીવનદાસ | |
| ૧૯૪૭ | આપણા નેતાઓ – યુસુફ મહેરઅલી | |
| ૧૯૪૭ | મહારાજ થયા પહેલાં – મહેતા બબલભાઈ | |
| ૧૯૪૮ | દ્વિજેન્દ્રનાથ રોય – કર્ણિક માધવરાવ | |
| ૧૯૪૮ | ગુજરાતણને પગલે પગલે – ગાંધી શાંતા | |
| ૧૯૪૮ | સરદાર વલ્લભભાઈ પટેલ – જોશી અંબેલાલ | |
| ૧૯૪૮ | મહાદેવભાઈ દેસાઈ – જોશી અંબેલાલ | |
| ૧૯૪૮ | ભારતની મહાન વિભૂતિઓ – દવે હિંમતલાલ | |
| ૧૯૪૮ | બાપુની પ્રસાદી – મથુરાદાસ ત્રિકમજી | |
| ૧૯૪૮ | પૂજ્ય બાપુ – મહેતા મોહનલાલ ‘સોપાન’ (+ અન્ય) | |
| ૧૯૪૮ | દાનેશ્વરી જગડુશાહ – શાહ ચંદ્રકાન્ત મફતલાલ | |
| ૧૯૪૮ | ભગવાન બુદ્ધ – વહોરા રસુલભાઈ | |
| ૧૯૪૮ | મહંમદ પયગંબર – વહોરા રસુલભાઈ | |
| ૧૯૪૮ | સંત ફ્રાન્સીસ – વહોરા રસુલભાઈ | |
| ૧૯૪૮ | રવિશંકર મહારાજ – મહેતા બબલભાઈ | |
| ૧૯૪૮ | આચાર્ય આનંદશંકરભાઈ – ત્રિવેદી રતિલાલ એમ. | |
| ૧૯૪૮ થી ૧૯૯૭ | મહાદેવભાઈની ડાયરી : ભા. ૧ થી ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ | |
| ૧૯૪૯ | ડૉ. રાજેન્દ્રપ્રસાદ – જોશી અંબેલાલ | |
| ૧૯૪૯ | ફ્રાંસની રણચંડી – ભાગવત ગોવિંદરાવ | |
| ૧૯૪૯ | અમર ગાંધીજી – ભાવસાર સોમાભાઈ | |
| ૧૯૪૯ | સુભાષબાબુ – યાજ્ઞિક ભદ્રકુમાર | |
| ૧૯૪૯ | આઝાદીના શહીદો – રાવળ શકુન્ત (+ અન્ય) | |
| ૧૯૪૯ | બાપુની ઝાંખી – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ | |
| ૧૯૪૯ | ગાંધીજીનું વામનપુરાણ – લહેરી કમલ | |
| ૧૯૪૯ | ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા – મથુરદાસ ત્રિકમજી | |
| ૧૯૪૯ | રાજાજી – જોશી અંબેલાલ | |
| ૧૯૫૦ | પટ્ટાભીસીતારામૈયા – જોશી અંબેલાલ | |
| ૧૯૫૦ | યોગનિષ્ઠ આચાર્ય – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ | |
| ૧૯૫૦ | સ્વામી વિદ્યાનંદજી – દેસાઈ રમણલાલ | |
| ૧૯૫૦ | મહાદેવભાઈનું પૂર્વચરિત – પરીખ નરહરિ | |
| ૧૯૫૦ | પૂજ્ય બાપુજી – પરીખ શંકરલાલ | |
| ૧૯૫૦ | ગાંધી બાપુ : ૧, ૨ – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૫૦ | દેશભક્ત ભૂલાભાઈ – યાજ્ઞિક ભદ્રકુમાર | |
| ૧૯૫૦ | રાજારામમોહનરાય – ધ્રુવ ગટુલાલ | |
| ૧૯૫૦ | શ્રી અરવિંદ મહાયોગી – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ | |
| ૧૯૫૦ | કબીર સાહેબ – મહેતા મણિલાલ તુ. | |
| ૧૯૫૦ આસપાસ | શ્રીમન્નૃસિંહાચાર્યજી – દેસાઈ મહેન્દ્રકુમાર | |
| ૧૯૫૦, ૫૨ | સરદાર વલ્લભભાઈ : ભા. ૧, ૨ – પરીખ નરહરિ | |
| ૧૯૫૧-૧૯૬૦ | ||
| ૧૯૫૧ | મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર – પુરાણી અંબાલાલ | |
| ૧૯૫૧ | કીમિયાગરો – મહેતા યશોધર | |
| ૧૯૫૧ | રાજર્ષિ ટંડનજી – જોશી અંબેલાલ | |
| ૧૯૫૨ | ગિરધર કવિરાય – આગેવાન અનવર | |
| ૧૯૫૨ | બુદ્ધિસાગર – કામદાર છોટાલાલ | |
| ૧૯૫૨ | કર્મયોગી વૈકુંઠભાઈ – ઠાકોર ઠાકોરભાઈ | |
| ૧૯૫૨ | પાવન પ્રસંગો – દેસાઈ નારાયણ | |
| ૧૯૫૨ | સ્ટેલિન – દેસાઈ નીરુભાઈ | |
| ૧૯૫૨ | માનવતાનાં ઝરણાં – માવળંકર ગણેશ | |
| ૧૯૫૨ | મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય – શાહ પુરુષોત્તમ છગનલાલ | |
| ૧૯૫૨ | સરદાર વલ્લભભાઈ : ભા. ૨ – પરીખ નરહરિ | |
| ૧૯૫૩ | સાંઈ દીનદરવેશ – આગેવાન અનવર | |
| ૧૯૫૩ | મેવાડકેશરી યાને હિન્દવો સૂર્ય – ગઢવી ગોપાલજી | |
| ૧૯૫૩ | સાધુચરિત ત્રિવેદી સાહેબ – દેશપાંડે પાંડુરંગ | |
| ૧૯૫૩ | સામ્યયોગી વિનોબા – દેસાઈ નારાયણ | |
| ૧૯૫૩ | જયપ્રકાશ નારાયણ – દેસાઈ હકૂમતરાય | |
| ૧૯૫૩ | લેનિન – નરોત્તમ | |
| ૧૯૫૩ | ધૂપસળી – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’ | |
| ૧૯૫૩ | સંત વિનોબા – પટેલ દેસાઈભાઈ | |
| ૧૯૫૩ | શ્રેયાર્થીની સાધના[કિ. ઘ. મશરૂવાળા] – પરીખ નરહરિ | |
| ૧૯૫૩ | સોક્રેટીસ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ | |
| ૧૯૫૩ | ગાંધીજીના ગુરુઓ – મડિયા ચુનીલાલ | |
| ૧૯૫૩ | પ્રિન્સ બિસ્માર્ક – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’ | |
| ૧૯૫૩ | જીવન જ્યોતિર્ધરો – ભટ્ટ ચંદ્રભાઈ | |
| ૧૯૫૩ | મહાયોગી અરવિંદ – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ | |
| ૧૯૫૪ | કવિ ગંગ – આગેવાન અનવર | |
| ૧૯૫૪ | પ્રતાપી પૂર્વજો : ભા. ૧ થી ૪ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ (+ અન્ય) | |
| ૧૯૫૪ | હિંદના જવાહર – દેસાઈ મણિભાઈ ભગવાનજી | |
| ૧૯૫૪ | મોરારજી દેસાઈ – દેસાઈ મીનુ | |
| ૧૯૫૪ | ઉત્તર ગુજરાતના ઘરદીવડા – પટેલ રેવાભાઈ | |
| ૧૯૫૪ | ભક્ત નરસિંહ – ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ | |
| ૧૯૫૪ | સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ – મહેતા ધનસુખલાલ | |
| ૧૯૫૪ | ઝબકતા જીવનપ્રસંગો – વઝીર ગુલામહુસેન | |
| ૧૯૫૪ | ભક્ત પ્રહ્લાદ – વાઈવાળા ગોરધનદાસ ‘દાસબહાદુર’ | |
| ૧૯૫૫ | જવાહરલાલ નહેરુ – જોશી અંબેલાલ | |
| ૧૯૫૫ | ફોરમ – નીલકંઠ વિદ્યાગૌરી | |
| ૧૯૫૫ | ગાંધીજીના પાવક પ્રસંગો – પટેલ લલ્લુભાઈ મ. | |
| ૧૯૫૫ | લક્ષ્મીબાઈ – પટેલ હિંમતલાલ | |
| ૧૯૫૫ | વ્યક્તિચિત્રો – પરીખ લીનાબહેન | |
| ૧૯૫૫ | આદર્શ સંત સરયૂદાસ – પંચાલ હરિલાલ | |
| ૧૯૫૫ | ત્રિવેણીતીર્થ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ | |
| ૧૯૫૫ | મહાત્મા તોલ્સતોય – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૫૫ | ગૌતમ બુદ્ધ – ભટ્ટ ચંદ્રભાઈ | |
| ૧૯૫૫ | ઠક્કરબાપા – શાહ કાન્તિલાલ મણિલાલ | |
| ૧૯૫૫ | મહાત્મા ગાંધી – જોશી અંબેલાલ | |
| ૧૯૫૫ | દલપતરામ – બૂચ હસિત | |
| ૧૯૫૬ | મહાન અવલિયા અર્થાત્ ઉમ્મતના જ્યોતિર્ધરો-૧-૨ – ઈબ્રાહીમ | |
| ૧૯૫૬ | ગાંધીજીનું ગૃહમાધુર્ય – ગાંધી મનુબેન | |
| ૧૯૫૬ | હેલન કેલર – ગાંધી સુભદ્રા ભોગીલાલ | |
| ૧૯૫૬ | લોકમાન્ય ટિળક – દેશપાંડે પાંડુરંગ | |
| ૧૯૫૬ | નિર્ગ્રંથ ભગવાન મહાવીર – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ | |
| ૧૯૫૬ | બહુરત્ના વસુંધરા – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ | |
| ૧૯૫૬ | ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ | |
| ૧૯૫૬ | ગૌતમબુદ્ધ – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૫૬ | સોક્રેટીસ અને પ્લેટો – ભટ્ટ ચંદ્રભાઈ | |
| ૧૯૫૬ | કલાકારની કલમે – રાવળ રવિશંકર | |
| ૧૯૫૬ | ભારતમાર્તંડ પંડિત ગટુલાલજી – વૈદ્ય ચીમનલાલ | |
| ૧૯૫૬ | દાસી જીવણ – આગેવાન અનવર | |
| ૧૯૫૭ | મહામાનવ રોમારોલાં – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૫૭ | મેરી ક્યુરી – ગાંધી સુભદ્રા ભોગીલાલ | |
| ૧૯૫૭ | નાઈટિંગેલ – ગાંધી સુભદ્રા ભોગીલાલ | |
| ૧૯૫૭ | જીવનપ્રયાગ – જોશી ગજાનન | |
| ૧૯૫૭ | મણિભાઈ નભુભાઈ : જીવનરંગ – ઠાકર ધીરુભાઈ | |
| ૧૯૫૭ | લેન્ડોરની જીવનકથા – દવે મોહનલાલ પાર્વતીશંકર | |
| ૧૯૫૭ | ભારતના ઘડવેયા – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ (+ અન્ય) | |
| ૧૯૫૭ | ગાંધીજીનો વિનોદ – પટેલ લલ્લુભાઈ મ. | |
| ૧૯૫૭ | પ્રોફેસર હેરલ્ડ લાસ્કી – માવળંકર પુરુષોત્તમ | |
| ૧૯૫૭ | આવા હતા બાપુ : ભા. ૧, ૨, ૩ – રૂપાવાળા રતિલાલ ‘અનિલ’ | |
| ૧૯૫૭ | આઝાદીના ઝંડાધારીઓ – શાહ કાન્તિલાલ મણિલાલ | |
| ૧૯૫૭ | ગુલામોનો મુક્તિદાતા – શાહ રમણલાલ ચીમનલાલ | |
| ૧૯૫૭ | ધર્મસંસ્થાપકો – કલાર્થી મુકુલભાઈ | |
| ૧૯૫૭ | ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન – પંડ્યા કાન્તિલાલ છ. | |
| ૧૯૫૭ | શ્રી અરવિંદ જીવન – પુરાણી અંબાલાલ | |
| ૧૯૫૮ | વિનોબા – અક્કડ વલ્લભદાસ | |
| ૧૯૫૮ | શ્વાલ્યર ફરામરોઝ હો. એડનવાલા – દેસાઈ મીનુ | |
| ૧૯૫૮ | સંત દસ્તુરજી કુકાદારૂ – દેસાઈ મીનુ | |
| ૧૯૫૮ | સૂરતના સ્વર્ગસ્થ અગ્રણી નાગરો-પુરુષો – પંડ્યા ચંદ્રવિદ્યાનંદ | |
| ૧૯૫૮ | સત્યાગ્રહી શહીદો – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૫૮ | ઘરદીવડાં – રાંદેરિયા મધુકર | |
| ૧૯૫૮ | અલ્લાહનાં બંદાઓ : ભા. ૧ – વાલોડી ‘અંજુમ’ | |
| ૧૯૫૮, ૫૯ | કચ્છના સંતો : ૧, ૨ – રાણા મંગળસિંહ | |
| ૧૯૫૯ | સરદારશ્રીની પ્રતિભા – કલાર્થી મુકુલભાઈ | |
| ૧૯૫૯ | બાપુજીનાં જીવનમાં પ્રેમ અને શ્રદ્ધા – ગાંધી મનુબેન | |
| ૧૯૫૯ | પુરુષાર્થની પ્રતિમા – ગાંધી રમણલાલ (+ ગાંધી ભોગીલાલ) | |
| ૧૯૫૯ | બાપુ મારી નજરે – ચૌધરી રામનારાયણ | |
| ૧૯૫૯ | નિવાપાંજલિ – દેસાઈ મગનભાઈ | |
| ૧૯૫૯ | જમશેદજી જીજીભાઈ – દેસાઈ મીનુ | |
| ૧૯૫૯ | મેડમ ક્યૂરી – નાયક મગનલાલ | |
| ૧૯૫૯ | રોનાલ્ડ રોસ – નાયક મગનલાલ | |
| ૧૯૫૯ | પ્રેરણામૂર્તિઓ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ | |
| ૧૯૫૯ | મહાન ઉદ્યોગપતિ જમશેદજી ટાટા – મોગલ ઈન્દ્રજિત | |
| ૧૯૫૯ | ભારતની સંસ્કૃતિનાં પૂજક જેમ્સ કઝીન્સ – રાવળ રવિશંકર | |
| ૧૯૫૯ | ભક્તશિરોમણિ દયારામ – રાંદેરિયા મધુકર | |
| ૧૯૫૯ | સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર – વૈદ્ય વિજયરાય | |
| ૧૯૫૯ | ગુજરાતના સાહિત્યસર્જકો – વોરા કલાવતી | |
| ૧૯૫૯ | ચાર તીર્થંકર – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’ | |
| ૧૯૫૯ | ત્યાગવીર ગોપાળદાસ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ | |
| ૧૯૫૯-૧૯૬૪ | કચ્છના સંતો અને કવિઓ : ભા. ૧-૨ – કારાણી દુલેરાય | |
| ૧૯૬૦ | કવિવર ટાગોર અને પં. મોતીલાલ નહેરુ – અક્કડ વલ્લભદાસ | |
| ૧૯૬૦ | માણેકદાદા – કારાણી દુલેરાય | |
| ૧૯૬૦ | મોરારજી દેસાઈ – જોશી અંબેલાલ | |
| ૧૯૬૦ | સમર્થ રામદાસ – જોશી શ્રીપાદ | |
| ૧૯૬૦ | ત્રિભુવનદાસ ગજ્જરની જીવનકથા – ત્રિવેદી અશ્વિન (+ અન્ય) | |
| ૧૯૬૦ | જીવીમા – ત્રિવેદી વિજયકુમાર | |
| ૧૯૬૦ | સિદ્ધરાજ જયસિંહ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ | |
| ૧૯૬૦ | માનવસૌરભ – દેસાઈ રમણલાલ | |
| ૧૯૬૦ | પ્રસંગપુષ્પો – પરીખ હરિભાઈ | |
| ૧૯૬૦ | આપણાં સ્ત્રીકવિઓ – વોરા કુલીન | |
| ૧૯૬૦ | સંતોની સુવાસ – શેઠ રતુભાઈ | |
| ૧૯૬૦ આસપાસ | મોરારજી દેસાઈ – દેસાઈ અંબેલાલ ગો. | |
| ૧૯૬૦ આસપાસ | વિઠ્ઠલભાઈ પટેલ – પટેલ હીરુભાઈ ‘એચ. એમ. પટેલ’ | |
| ૧૯૬૦, ૬૧, ૬૩ | બાપુના જીવનમાંથી : ભાગ ૧, ૨, ૩ – ગાંધી મનુબેન | |
| ૧૯૬૧-૧૯૭૦ | ||
| ૧૯૬૧ | બા-બાપુ – કલાર્થી મુકુલભાઈ | |
| ૧૯૬૧ | ગાંધીજીના જીવનપ્રસંગો : ૧, ૨, ૩, ૪ – કામદાર છોટાલાલ | |
| ૧૯૬૧ | નહેરુ – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૬૧ | યૂરોપનો કૌટિલ્ય મેક્યાવેલી – ઘીયા રાજેન્દ્ર | |
| ૧૯૬૧ | મનમાં આવ્યું – દલાલ જયંતી | |
| ૧૯૬૧ | રવીન્દ્રનાથ ટાગોર – દોશી યશંવત | |
| ૧૯૬૧ | માર્કોપોલો – નાયક મગનલાલ | |
| ૧૯૬૧ | કોલંબસ – નાયક મગનલાલ | |
| ૧૯૬૧ | ગોમતીઘાટ – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’ | |
| ૧૯૬૧ | કરુણાશંકર : શિક્ષકવિભૂતિ – પટેલ દેસાઈભાઈ | |
| ૧૯૬૧ | માનવતાની મહેક – પરીખ હરિભાઈ | |
| ૧૯૬૧ | ફૂલડાંની ફોરમ – પરીખ હરિભાઈ | |
| ૧૯૬૧ | નાનાભાઈ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ (+ મૂ. મો. ભટ્ટ) | |
| ૧૯૬૧ | સૌરાષ્ટ્રના સંતો – પંડિત દેવેન્દ્રકુમાર | |
| ૧૯૬૧ | નવલરામ – પારેખ નગીનદાસ | |
| ૧૯૬૧ | શાંતિનિકેતનની યાત્રા – પ્યારેલાલ | |
| ૧૯૬૧ | રવીન્દ્રનાથ ટાગોર – ભાવસાર સોમાભાઈ | |
| ૧૯૬૧ | ગામડાનાં યાત્રી બબલભાઈ – ભાવસાર સોમાભાઈ | |
| ૧૯૬૧ | કરુણાશંકર-શિક્ષકવિભૂતિ – શાસ્ત્રી હરિપ્રસાદ | |
| ૧૯૬૧ | સર્વમાન્ય લોકનેતા [જીવરાજ મહેતા]– શુક્લ ચ્યવનરાય | |
| ૧૯૬૧ | સમદર્શી આચાર્ય હરિભદ્ર – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’ | |
| ૧૯૬૧ | નહેરુચાચા જિંદાબાદ – વ્યાસ કેશવલાલ મો. | |
| ૧૯૬૨ | કવિઓ અને વિદ્વાનો – અક્કડ વલ્લભદાસ | |
| ૧૯૬૨ | કેટલાક કેળવણીકારો – અક્કડ વલ્લભદાસ | |
| ૧૯૬૨ | સંતસુવાસ – અક્કડ વલ્લભદાસ | |
| ૧૯૬૨ | માદામ ભીખાઈજી કામા – અક્કડ વલ્લભદાસ | |
| ૧૯૬૨ | શ્રી ગુણાતીતાનંદ સ્વામી – ઈશ્વરચરણદાસજી | |
| ૧૯૬૨ | પ્રકાશાંજલિ – ગોકાણી પુષ્કર | |
| ૧૯૬૨ | માનવતાનાં મોતી – જોધાણી મનુભાઈ | |
| ૧૯૬૨ | ગોવિંદવલ્લભ પંત – દેસાઈ જગન્નાથ | |
| ૧૯૬૨ | હિન્દના સરદાર – પટેલ રાવજીભાઈ મણિભાઈ | |
| ૧૯૬૨ | મહાદેવ દેસાઈ – પારેખ નગીનદાસ | |
| ૧૯૬૨ | કાનજીભાઈ – શુક્લ જ્યોત્સના | |
| ૧૯૬૨ | સુવાસનો સોદાગર – શેઠ રતુભાઈ | |
| ૧૯૬૨ | સરદારના સાન્નિધ્યમાં – શાહ કૃષ્ણલાલ | |
| ૧૯૬૨ | નીલમ અને પોખરાજ – વૈદ્ય વિજયરાય | |
| ૧૯૬૨ આસપાસ | આવતીકાલના ઘડવૈયા – દેસાઈ જગન્નાથ | |
| ૧૯૬૩ | મહેરામણનાં મોતી – કલાર્થી નિરંજનાબેન | |
| ૧૯૬૩ | જગદુદ્ધારક ભગવાન મહાવીર – જોશી અંબેલાલ | |
| ૧૯૬૩ | માટીપગો માનવી – ત્રિપાઠી યોગીન્દ્ર | |
| ૧૯૬૩ | તરણાની ઓથ મને ભારી – દલાલ જયંતી | |
| ૧૯૬૩ | ગાંધીજીનાં સંસ્મરણો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૬૩ | સૌભાગ્યનો શણગાર – પટેલ પીતાંબર | |
| ૧૯૬૩ | માનવતાની મૂર્તિ મગનભાઈ – પટેલ રામભાઈ | |
| ૧૯૬૩ | સંગીતસમ્રાટ ખાનસાહેબ ફૈયાઝખાન – પારેખ ચીમનલાલ | |
| ૧૯૬૩ | પ્રેમાનંદ – પારેખ નગીનદાસ | |
| ૧૯૬૩ | હરિકિરણ – બૂચ જ્યોત્સ્ના (+ હસિત બૂચ) | |
| ૧૯૬૩ | સત્યવીર સોક્રેટીસ – દેસાઈ જગન્નાથ | |
| ૧૯૬૩ | લીંબડાની એક ડાળ મીઠી – પટેલ પીતાંબર | |
| ૧૯૬૪ | યોગેશ્વર લેલેજી – આચાર્ય જમિયતરામ | |
| ૧૯૬૪ | વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર – ઉપાધ્યાય કાંતિભાઈ | |
| ૧૯૬૪ | સરદારશ્રીનો વિનોદ – કલાર્થી મુકુલભાઈ | |
| ૧૯૬૪ | શ્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી – કલાર્થી મુકુલભાઈ | |
| ૧૯૬૪ | ચાચા નહેરુ – કાટે નાગેશ | |
| ૧૯૬૪ | મને નીરખવા ગમે – કામદાર છોટાલાલ | |
| ૧૯૬૪ | ઍલેકઝન્ડર ફ્લેમિંગ – ગાંધી બંસીલાલ | |
| ૧૯૬૪ | વિરાટ વૈજ્ઞાનિકો : ભાગ ૧, ૨, ૩ – ગાંધી બંસીલાલ | |
| ૧૯૬૪ | વિરાટ દર્શન – ગાંધી મનુબેન | |
| ૧૯૬૪ | સ્વામી વિવેકાનંદ – દલાલ રમણિકલાલ | |
| ૧૯૬૪ | વિદ્યાનગરના વિશ્વકર્મા [ભાઈલાલભાઈ]– પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’ | |
| ૧૯૬૪ | અવધૂત બ્રહ્માનંદ મહારાજ ગંગાનાથવાળા – પંડ્યા જમિયતરામ | |
| ૧૯૬૪ | ગાંધીજી – પારેખ નગીનદાસ | |
| ૧૯૬૪ | નરોત્તમ નહેરુના વિવિધરંગી પ્રતિભા-પ્રસંગો – બારાઈ ચારુલતા | |
| ૧૯૬૪ | તળપદી પ્રતિભાનું નૂર – વકીલ રસિકલાલ | |
| ૧૯૬૪ | ચીનના હાકેમો – શાહ હરિનભાઈ | |
| ૧૯૬૪ | સમાજદર્પણ – મહેતા સુમંત | |
| ૧૯૬૪ | ગુરુદેવ રવીન્દ્રનાથ – સોની રમણલાલ પી. | |
| ૧૯૬૫ | રાષ્ટ્રવિધાતા મહર્ષિ દયાનંદ સરસ્વતી – આર્ય નાગજીભાઈ | |
| ૧૯૬૫ | ધૂમકેતુના જીવનઘડતરની વાતો – જોશી દક્ષિણકુમાર (+ અન્ય) | |
| ૧૯૬૫ | પ્રેમચંદ – ત્રિવેદી જયેન્દ્ર | |
| ૧૯૬૫ | લાલ ગુલાબ – દેસાઈ કુમારપાળ | |
| ૧૯૬૫ | લાલા લજપતરાય – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ | |
| ૧૯૬૫ | ગાંધીકથા – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૬૫ | કલા અને કલાકાર – મહેતા લાભુબહેન ( ઈન્ટરવ્યુુ દ્વારા સંગીતકારો, નૃત્યકારોનો પરિચય) | |
| ૧૯૬૫ | એની બેેસેન્ટ – મહેતા હરજીવન | |
| ૧૯૬૫ | લાલબહાદુર શાસ્ત્રી – શુક્લ મધુકર | |
| ૧૯૬૫ | ટાગોરનું જીવન કવન – પટેલ રણજિતભાઈ ‘અનામી’ | |
| ૧૯૬૫-૭૮ | ધૂમકેતુના જીવનઘડતરની વાતો : ભા. ૧ થી ૧૪ – જોષી ઉષા (+ અન્ય) | |
| ૧૯૬૬ | ખાદીભક્ત ચૂનીભાઈ – દવે જુગતરામ | |
| ૧૯૬૬ | ઘટમાં ગંગા – દવે બાલમુકુન્દ | |
| ૧૯૬૬ | યોગી હરનાથના સાંનિધ્યમાં – દવે મકરંદ | |
| ૧૯૬૬ | કુળકથાઓ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૬૬ | મહામાનવ શાસ્ત્રી – દેસાઈ કુમારપાળ | |
| ૧૯૬૬ | શબ્દ પુષ્પાંજલિ – દેસાઈ હર્ષદરાય | |
| ૧૯૬૬ | આપણી આસપાસ –પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ | |
| ૧૯૬૬ | શ્રી અરવિંદજીવન – પુરાણી અંબાલાલ | |
| ૧૯૬૬ | ધન્ય ધરા ગુર્જરી – બુદ્ધ ધૈર્યચન્દ્ર | |
| ૧૯૬૬ | મનોમંથ – ભટ્ટ ગોવિંદલાલ | |
| ૧૯૬૬ | કર્મયોગી ભાઈકાકા – ભલાણી અસ્મિતાબહેન | |
| ૧૯૬૬ | રણછોડદાસ ઝવેરી – વાળંદ નરોત્તમ | |
| ૧૯૬૬ | રવીન્દ્રનાથ ઠાકુર – શાહ મહેન્દ્રકુમાર | |
| ૧૯૬૬ | માનવતાના વેરી – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૬૬ | ધરતીનો જાયો – પટેલ પીતાંબર | |
| ૧૯૬૬ | વિદ્યાપ્રેમી ફાર્બસ – મડિયા ચુનીલાલ | |
| ૧૯૬૭ | માનવતાની મહેક – આઝાદ બિપિનભાઈ | |
| ૧૯૬૭ | પ્રભુકૃપા-કિરણ – કલાર્થી નિરંજનાબેન | |
| ૧૯૬૭ | ભગતસિંહ જીવનકથા – ખાટસૂરિયા હિંમત | |
| ૧૯૬૭ | સંત સેવતાં સુકૃત વાધે – દેસાઈ નારાયણ | |
| ૧૯૬૭ | આપણા રાષ્ટ્રપિતા – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ | |
| ૧૯૬૭ | કુમારી કલેરા બાર્ટન – ભલાણી અસ્મિતાબહેન | |
| ૧૯૬૭ | દેવદૂત : જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર – મહેતા મૃદુલા | |
| ૧૯૬૭ | ફૂલ અને ફોરમ : ભા. ૧ થી ૩ – મહેતા રશ્મિન્ | |
| ૧૯૬૭ | આદર્શમૂર્તિ મોરારજી દેસાઈ – વકીલ ભૂપેન્દ્ર | |
| ૧૯૬૭ | સારથી શ્રીકૃષ્ણ – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૬૭ | સંત સેવતાં સુકૃત વાધે – દેસાઈ નારાયણ | |
| ૧૯૬૭, ૮૫ | મારી મુલાકાત - ભા. ૧-૨ – ખાનાણી ઉમર | |
| ૧૯૬૮ | તારામૈત્રક – ચાવડા કિશનસિંહ | |
| ૧૯૬૮ | ઝવેરચંદ મેઘાણી – જોશી જયંત | |
| ૧૯૬૮ | ભારતેન્દુ હરિશ્ચંદ્ર – દેસાઈ અરવિંદકુમાર | |
| ૧૯૬૮ | ગુણસાગર ગાંધીબાપુ – દેસાઈ રમેશભાઈ | |
| ૧૯૬૮ | ગુર્જરદીપકો – દેસાઈ સુધા (+ અન્ય) | |
| ૧૯૬૮ | રમણભાઈ નીલકંઠ – દોશી યશંવત | |
| ૧૯૬૮ | સ્વામી સહજાનંદ – પટેલ દીપકકુમાર | |
| ૧૯૬૮ | ઈન્દિરા ગાંધી – રૂપાવાળા રતિલાલ ‘અનિલ’ | |
| ૧૯૬૮ | પાવલૉવ : જીવન અને કાર્ય – પંડિત હર્ષિદા | |
| ૧૯૬૮ | જ્યારે ગાંધીજી નાના હતા – અધ્વર્યુ રતિલાલ | |
| ૧૯૬૯ | ગાંધીકથા – જોશી ઉમાશંકર | |
| ૧૯૬૯ | વૈષ્ણવ જન તો તેને કહીએ – જોશી છગનલાલ | |
| ૧૯૬૯ | મા આનંદમયી – દવે નાનુભાઈ | |
| ૧૯૬૯ | ધરતીનું લૂણ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૬૯ | મોતને હંફાવનારા – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૬૯ | ખંડિત ક્લેવરમાં અખંડિત મન – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ | |
| ૧૯૬૯ | માનવરત્નો – પટેલ જોઈતારામ ‘જયંત’ | |
| ૧૯૬૯ | મુનિ ચિત્રભાનુ જીવનસૌરભ – પરીખ પ્રભાબહેન | |
| ૧૯૬૯ | ગાંધીગંગા – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૬૯ | ગાંધીજી : એક કેળવણીકાર – ભટ્ટ મૂળશંકર મોહનલાલ | |
| ૧૯૬૯ | ઝવેરચંદ મેઘાણી – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’ | |
| ૧૯૬૯ | વિઠ્ઠલનું મરણ – વ્હોરા હિમાંશુ | |
| ૧૯૬૯ | ગુજરાતના સુપુત્રોઃ૨ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ | |
| ૧૯૭૦ | આદ્યસુધારક દુર્ગારામ મેહતાજી – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૭૦ | શ્રી અંબુભાઈ પુરાણી : જીવનકથા અને સંસ્મરણો – તલાટી મૂળજીભાઈ | |
| ૧૯૭૦ | પ્રેમાનંદ સ્વામી – દવે નાનુભાઈ | |
| ૧૯૭૦ | સત્પ્રણયના ગાયક બોટાદકર – પંડ્યા સવાઈલાલ | |
| ૧૯૭૦ | મોહનમાંથી મહાત્મા – પાઠક રામનારાયણ નાગરદાસ | |
| ૧૯૭૦ | બાપુ સૂરજના દોસ્ત – વેગડ અમૃતલાલ | |
| ૧૯૭૦ | પ્રેમળજ્યોતિ – શાહ ઈલા | |
| ૧૯૭૦ | આલ્બર્ટ સ્વાઈટ્ઝર – શાહ વીણાબેન | |
| ૧૯૭૦ | સેવામૂર્તિ પરીક્ષિતલાલ – શ્રીમાળી દલપતભાઈ | |
| ૧૯૭૦ | હરિજન લોક કવિઓ – શ્રીમાળી દલપતભાઈ | |
| ૧૯૭૦ | આપણા જ્યોતિર્ધરો – જાની રમેશ | |
| ૧૯૭૦ | લોહાણા સંતો – વાઘાણી કનૈયાલાલ | |
| ૧૯૭૦? | ભાઈકાકાનાં સંસ્મરણો – પેટલીકર ઈશ્વર (+ મન્સૂરી ફકીરમહમંદ જમાલભાઈ) | |
| ૧૯૭૧-૧૯૮૦ | ||
| ૧૯૭૧ | અર્વાચીન ભારતના શિલ્પીઓ – ઉપાધ્યાય ભૂપેન્દ્ર | |
| ૧૯૭૧ | નર્મદ : નવયુગનો પ્રહરી – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૭૧ | પૂ. છગનબાપા – ગોકાણી પુષ્કર | |
| ૧૯૭૧ | ધૂમકેતુની ઉમરયાત્રા – જોશી દક્ષિણકુમાર | |
| ૧૯૭૧ | સંતોના અનુજ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૭૧ | શયતાની સાધુ રાસ્પુતિન – નગેન્દ્રવિજય | |
| ૧૯૭૧ | ધરતીનું મોતી – પટેલ હરજીવન | |
| ૧૯૭૧ | દલપતરામ : સુધારાનો માળી – ભટ્ટ મૂળશંકર મોહનલાલ | |
| ૧૯૭૧ | મારાં બા – ઓઝા સુહાસ | |
| ૧૯૭૨ | ભારતરત્ન ઇન્દિરા ગાંધી – જોષી ઉષા | |
| ૧૯૭૨ | મહાન મહિલાઓ : ભા. ૧ થી ૬ – મહેતા દેવી | |
| ૧૯૭૨ | ભગવાન અને ઈન્સાન – મહેતા રસિકલાલ | |
| ૧૯૭૨ | ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – શાહ વીણાબેન | |
| ૧૯૭૨ | ધૂપસુગંધ – શુક્લ જ્યોત્સના | |
| ૧૯૭૨ | તૉલ્સ્તૉય : જીવનસંગ્રામ – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૭૩ | સરગમ – અલવી વજીરુદ્દીન વજ્ર માતરી | |
| ૧૯૭૩ | હીરલો હેત તણો – કોઠારી દિલીપ | |
| ૧૯૭૩ | સી. વી. રામન – જોષી ઉષા | |
| ૧૯૭૩ | કબીરનો વારસો – ત્રિવેદી જયેન્દ્ર | |
| ૧૯૭૩ | કૈ. દેસાઈ હરપ્રસાદનું જીવનચરિત્ર – દેસાઈ શંભુપ્રસાદ | |
| ૧૯૭૩ | બાળકોના મોતીભાઈ – નાયક વસંતભાઈ | |
| ૧૯૭૩ | વિજ્ઞાનની વિભૂતિઓ – મોદી કિશોર | |
| ૧૯૭૩ | રાજા ટોડરમલ – શાહ જયેશકુમાર | |
| ૧૯૭૩ | સોનાર - બંગલા – દેસાઈ નારાયણ | |
| ૧૯૭૩ | પીડ પરાઈ – દવે મકરંદ | |
| ૧૯૭૩, ૧૯૭૮ | શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અને અન્તર્યામી : પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૭૪ | ચિત્રાંકન – ઝવેરી મનસુખલાલ | |
| ૧૯૭૪ | મા આનંદમયી – ઠાકુર રામચંદ્ર | |
| ૧૯૭૪ | ગુજરાતના ઓલિયા : ભા. ૧ – દરગાહવાલા ઈમામુદ્દીન | |
| ૧૯૭૪ | બે કર્મવીર ભાઈઓ – દેસાઈ ઈશ્વરલાલ | |
| ૧૯૭૪ | લોખંડી પુરુષ – પટેલ વિઠ્ઠલભાઈ પુરુષોત્તમદાસ | |
| ૧૯૭૪ | પ્રાચીન ભારતની વિભૂતિઓ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’ | |
| ૧૯૭૪ | શ્રી મોટા – ભટ્ટ રમેશ | |
| ૧૯૭૪ | ચા-ઘર – શાહ ધીરજલાલ ધનજીભાઈ | |
| ૧૯૭૪ | નડીયાદની રાષ્ટ્રીય અસ્મિતા – શાહ પ્રવીણકાન્ત | |
| ૧૯૭૪ | શ્રીમદ્ રાજચંદ્ર – શાહ વીણાબેન | |
| ૧૯૭૪ | બે કર્મવીર ભાઈઓ – દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ | |
| ૧૯૭૫ | ભારતઐક્યવિધાતા સરદાર – જોષી ઉષા | |
| ૧૯૭૫ | ડૉ. હોમીભાભા – જોષી ઉષા | |
| ૧૯૭૫ | માક્ર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ – જોશી કરુણાશંકર | |
| ૧૯૭૫ | બે સાહિત્યસખા – જોશી દક્ષિણકુમાર | |
| ૧૯૭૫ | નઘરોળ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૭૫ | સરદાર વલ્લભભાઈ – દોશી યશંવત | |
| ૧૯૭૫ | ગુજરાતની નારી – ભટ્ટ ઈલા | |
| ૧૯૭૫ | મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ – મહેતા તારક | |
| ૧૯૭૫ | પુરુષાર્થની પ્રતિમા – મારફતિયા સુભદ્રા | |
| ૧૯૭૫ | મધર ટેરીઝા – રાવળ નટવર | |
| ૧૯૭૫ | રેતીમાં વહાણ [કુંવરજી મહેતા વિશે] – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’ | |
| ૧૯૭૫ | માઈકલેન્જેલો – શાહ વિપિન | |
| ૧૯૭૫ | માતૃભૂમિના મરજીવા – અંધારિયા રવીન્દ્ર | |
| ૧૯૭૫ | આર્યભટ્ટ – જોશી ઉષા | |
| ૧૯૭૫ | મહાન મહિલાઓ – મહેતા યશવન્ત | |
| ૧૯૭૫ | ગાંધારી – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૭૫ આસપાસ | ચંદ્રશેખર આઝાદ – અંધારિયા રવીન્દ્રકુમાર | |
| ૧૯૭૫ આસપાસ | અહલ્યાબાઈનું જીવનચરિત્ર – વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય | |
| ૧૯૭૬ | સંત ફ્રાન્સિસ – કાલાણી કાન્તિલાલ | |
| ૧૯૭૬ | સ્વામી અવન્તિક ભારતી – દવે હિંમતલાલ | |
| ૧૯૭૬ | વીર રામમૂર્તિ – દેસાઈ કુમારપાળ | |
| ૧૯૭૬ | વિદ્યાગૌરી નીલકંઠ – નીલકંઠ વિનોદિની | |
| ૧૯૭૬ | ઍડમ સ્મિથ – પંડિત રામુ | |
| ૧૯૭૬ | અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાઓ – બાવીસી મુગટલાલ | |
| ૧૯૭૬ | અમૃતદીક્ષા – બ્રોકર ગુલાબદાસ | |
| ૧૯૭૬ | કબીર પ્રકાશ – મોદી મૂળચંદ | |
| ૧૯૭૬ | વીર વિઠ્ઠલભાઈ પટેલ – શાહ પ્રવીણકાન્ત | |
| ૧૯૭૬ | સંન્યાસી – ત્રિવેદી જિતેન્દ્રકુમાર | |
| ૧૯૭૬ | શરદબાબુ – નાયક નાનુભાઈ મ. | |
| ૧૯૭૬ | નોબેલ સાહિત્યકારો – જેટલી કૃષ્ણવદન | |
| ૧૯૭૬ | સંન્યાસી – ત્રિવેદી જિતેન્દ્રકુમાર | |
| ૧૯૭૭ | સ્વાતંત્ર્ય સૈનિકની વ્યથા અને વિનંતી – અમીન ચીમનભાઈ | |
| ૧૯૭૭ | હૃદયમાં પડેલી છબીઓ – જોશી ઉમાશંકર | |
| ૧૯૭૭ | પ્રગતિને પંથે – દેસાઈ મૃણાલિની | |
| ૧૯૭૭ | નરહરિભાઈ – દેસાઈ વનમાળા | |
| ૧૯૭૭ | ઉત્કલમણિ ગોપબંધુદાસ – પટેલ મગનભાઈ જોઈતારામ | |
| ૧૯૭૭ | શેઠ સગાળશા – પટેલ હિંમતલાલ | |
| ૧૯૭૭ | કાળમાં કોર્યાં નામ – પરીખ ધીરુ | |
| ૧૯૭૭ | અતીતનાં અનુસંધાનમાં – ભટ્ટ તનસુખ | |
| ૧૯૭૭ | નારી નમણે રૂપ – રબારી મોહનભાઈ | |
| ૧૯૭૭ | યયાતિ – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૭૭ | સોક્રેટિસ – જોશી કરુણાશંકર | |
| ૧૯૭૭ | પ્લેટો – જોશી કરુણાશંકર | |
| ૧૯૭૭ | એરિસ્ટોટલ – જોશી કરુણાશંકર | |
| ૧૯૭૭ | કાન્ટ – જોશી કરુણાશંકર | |
| ૧૯૭૭ | શોપનહોર – જોશી કરુણાશંકર | |
| ૧૯૭૭ | મહાન મુસાફરો – મહેતા યશવન્ત | |
| ૧૯૭૭ | મીરાંબાઈ – શાહ શાંતિ | |
| ૧૯૭૭ | સંત કવિ સુરદાસ – શાહ શાંતિ | |
| ૧૯૭૭ | યુધિષ્ઠિર સમદર્શન – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૭૭ | શકુંતલા અને સાવિત્રી – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૭૭ | ઈસુ જીવનદર્શન – ચૌહાન જયાનંદ ઈસુદાસ | |
| ૧૯૭૭ | કર્મયોગી ગુર્જિયેફ – ગોકાણી પુષ્કર | |
| ૧૯૭૮ | કર્મયોગી નારણદાસકાકા – કંટક પ્રેમાબહેન | |
| ૧૯૭૮ | આઈન્સ્ટાઈન – જોષી ઉષા | |
| ૧૯૭૮ | અમરધામના યાત્રી – જોશી ગજાનન | |
| ૧૯૭૮ | કલાપી, સુમન અને મિત્રમંડળ – ઠક્કર કપિલરાય | |
| ૧૯૭૮ | બ. ક. ઠાકોર : વ્યક્તિપરિચય – ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’ | |
| ૧૯૭૮ | હરિલાલ ગાંધી – દલાલ ચંદુભાઈ | |
| ૧૯૭૮ | સંતોનો ફાળો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’ | |
| ૧૯૭૮ | સરદારશ્રીનું વ્યક્તિત્વ – પટેલ હસમુખભાઈ અંબાલાલ | |
| ૧૯૭૮ | જિમી કાર્ટર – પંડિત રામુ | |
| ૧૯૭૮ | હઝરત અબુલહસન યમીનુદ્દીન અમીર ખુસરો – પંડ્યા જમિયતરામ | |
| ૧૯૭૮ | વિદ્યાવિભૂતિ મહર્ષિ પંડિત સુખલાલજી સાથેના થોડા પ્રસંગો – ભોજક અમૃતલાલ | |
| ૧૯૭૮ | સ્વામી આનંદ – શાહ વીણાબેન | |
| ૧૯૭૮ | લાલા હરદયાળ – પંડ્યા વિષ્ણુ | |
| ૧૯૭૮ | ધૂમકેતુના જીવનઘડતરની વાર્તા : ભા. ૧૪ – જોશી ઉષા (+ અન્ય) | |
| ૧૯૭૮ | સમર્ચના – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ | |
| ૧૯૭૯ | હજરત હાજી પીર વલી – અંતાણી દિલસુખરાય | |
| ૧૯૭૯ | શ્રી રામમનોહર લોહિયા – કાપડી બાલકદાસ | |
| ૧૯૭૯ | ગોવર્ધનરામ ત્રિપાઠી – કાંટાવાળા કંચનલાલ | |
| ૧૯૭૯ | સ્વપ્નશિલ્પી – થાનકી જ્યોતિ | |
| ૧૯૭૯ | કથીરનાં કુંદન કર્યા – દવે નાનુભાઈ | |
| ૧૯૭૯ | લોકનાયક જયપ્રકાશ : ભા. ૧, ૨ – દાંડીકર મોહન | |
| ૧૯૭૯ | પરમપૂજ્ય શ્રીમોટા – દેસાઈ ઈન્દુકુમાર | |
| ૧૯૭૯ | અખંડ દીવો – પરીખ લીનાબહેન | |
| ૧૯૭૯ | ટોલ્સ્ટોય – પંચોલી મનુભાઈ ‘દર્શક’ | |
| ૧૯૭૯ | કલાકારનાં અંતરંગ [સંગીતકારો, નૃત્યકારોનો ઈન્ટરવ્યૂ દ્વારા પરિચય] – મહેતા લાભુબહેન | |
| ૧૯૭૯ | પારસમણિના સ્પર્શે – મહેતા લાભુબહેન | |
| ૧૯૭૯ | મારા જીકાકા-મારું રાણપુર – મહેતા લાભુબહેન | |
| ૧૯૭૯ | નસરવાનજી વકીલ – માર્શલ રતન | |
| ૧૯૭૯ | મોટા જ્યારે નાના હતા – મહેતા યશવન્ત | |
| ૧૯૭૯ | સુભાષચંદ્ર બોઝ – રૉય દિલીપકુમાર | |
| ૧૯૭૯ | મહર્ષિ દયાનંદજી – સ્વામી સચ્ચિદાનંદ | |
| ૧૯૭૯, ૮૩ | મારી લેખનયાત્રા : ભા. ૧, ૨ – ગોપાણી અમૃતલાલ | |
| ૧૯૮૦ | આપણા સંતો – આઝાદ બિપિનભાઈ | |
| ૧૯૮૦ | ગુરુ નાનકની વાતો – ઍન્જિનિયર બેપ્સી | |
| ૧૯૮૦ | કવિચિત્રકાર ફૂલચંદ શાહ – કાંટાવાળા કંચનલાલ | |
| ૧૯૮૦ | સહરાની ભવ્યતા – ચૌધરી રઘુવીર | |
| ૧૯૮૦ | મેડમ ક્યુરી – જોષી ઉષા | |
| ૧૯૮૦ | પરંપરા અને પ્રગતિ [કસ્તૂરભાઈ લાલભાઈ] – ઠાકર ધીરુભાઈ | |
| ૧૯૮૦ | તણખા અને તણખલાં – થાણાવાળા સરયૂ | |
| ૧૯૮૦ | મુન્શી પ્રેમચંદ : હિઝ લાઈફ એન્ડ લિટરરી હેરિટેજ – દવે અવન્તિ | |
| ૧૯૮૦ | જયપ્રકાશ નારાયણ – દેસાઈ નારાયણ | |
| ૧૯૮૦ | અબ્રાહમ લિંકન – દેસાઈ મણિભાઈ ભગવાનજી | |
| ૧૯૮૦ | ગુજરાતી રંગભૂમિના અભિનયશિલ્પી : બાપુલાલ નાયક – નાયક સુરેશચંદ્ર | |
| ૧૯૮૦ | કાર્લમાર્ક્સ – પટેલ હસમુખભાઈ હ. | |
| ૧૯૮૦ | શ્રીમદ્ રાજચન્દ્ર – મહેતા દિગીશ | |
| ૧૯૮૦ | સાક્ષરભૂમિના સિતારાઓ – શાહ દીપકુમાર | |
| ૧૯૮૦ | ભારતીય વિશ્વવિભૂતિઓ – શાહ દીપકુમાર | |
| ૧૯૮૦ | હેમચંદ્રાચાર્ય – શાહ રમણલાલ ચીમનલાલ | |
| ૧૯૮૦ | દાંડીની વાતો – દાંડીકર મોહનભાઈ | |
| ૧૯૮૦ | ધરમ સાચવજે બેટા – રાવલ બકુલભાઈ | |
| ૧૯૮૦ | આપણા જ્યોર્તિધરો – વાળંદ નરોત્તમ | |
| ૧૯૮૦ | ગોવર્ધનરામ ત્રિપાઠી – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ | |
| ૧૯૮૦ | અવધૂત આનંદધન – શાહ વીણાબેન | |
| ૧૯૮૦ | આપણા જ્યોતિર્ધરો – વાળંદ નરોત્તમ | |
| ૧૯૮૧-૧૯૯૦ | ||
| ૧૯૮૧ | મનઃસુખરામ ત્રિપાઠી – કાંટાવાળા કંચનલાલ | |
| ૧૯૮૧ | પરિવ્રાજકનું પાથેય – થાનકી જ્યોતિ | |
| ૧૯૮૧ | પૂર્વવાહિની – થાનકી જ્યોતિ | |
| ૧૯૮૧ | મારી મોટી બા અને સત્યકથાઓ – પટ્ટણી મુકુન્દરાય ‘પારાશર્ય’ | |
| ૧૯૮૧ | કેળવણીના કીમિયાગરો – પંચાલ મોહનભાઈ | |
| ૧૯૮૧ | નામરૂપ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ | |
| ૧૯૮૧ | અપંગ અવસ્થાના જીવનસંગ્રામની આનંદયાત્રા – મહેતા લાભુબહેન | |
| ૧૯૮૧ | તમે એટલે તમે – વાઘેલા મોહનલાલ ‘પ્રયાસી’ | |
| ૧૯૮૧ | ગુજર ગયા વહ જમાના – શેઠ અજિત | |
| ૧૯૮૧ | જગતની મહાન મહિલાઓ – ત્રિવેદી ભૂલિકાબેન | |
| ૧૯૮૧ | જ્ઞાનયોગી વિવેકાનંદ – ધોળકિયા હરેશ | |
| ૧૯૮૧ | મહાકવિ ઇકબાલ – મંગેરા અહમદ | |
| ૧૯૮૧ | શ્રી અરવિંદ – માંકડ કિશોરકાન્ત | |
| ૧૯૮૧ | તારકનાં તેજ કિરણો – શાહ પ્રીતિ | |
| ૧૯૮૨ | લૂઈ પાશ્ચર – જોષી ઉષા | |
| ૧૯૮૨ | હિન્દી કવિ ધૂમિલ – જોશી રજનીકાંત પ્ર. | |
| ૧૯૮૨ | રણજિતરામ – દોશી યશંવત | |
| ૧૯૮૨ | પરમ ગુરુ મિત્ર – પટેલ કાન્તિલાલ | |
| ૧૯૮૨ | ભારતના મહાન તપસ્વીઓ – પટેલ માધવજી | |
| ૧૯૮૨ | શ્યામજી કૃષ્ણવર્મા – પંડ્યા વિષ્ણુ | |
| ૧૯૮૨ | અલગારી નટસમ્રાટ જશવંત ઠાકર – પાલખીવાળા મનુભાઈ | |
| ૧૯૮૨ | ગાઉત્ર મહારાજ – ભટ્ટ ગોકુળભાઈ | |
| ૧૯૮૨ | સંતબાલની જીવનસાધના – માટલિયા દુલેરાય | |
| ૧૯૮૨ | સૌજન્યમૂર્તિ લલિતાબહેન – શાહ અંબુભાઈ | |
| ૧૯૮૨ | ગાંધી -નવી પેઢીની નજરે – શાહ ગુણવંત | |
| ૧૯૮૨ | નચિકેતા – સાંડેસરા ઉપેન્દ્રરાય | |
| ૧૯૮૨ | પાળિયા બોલે છે – સ્વામી મનસુખભાઈ | |
| ૧૯૮૨ | પંચોતેર વરસનો નવજવાન, દોડવીર ઝીણાભાઈ નાવિક – વાઘેલા મોહનલાલ ‘પ્રયાસી’ | |
| ૧૯૮૨ | અપંગ તનનાં પણ મનનાં નહીં [પ્રાણીસૃષ્ટિ?] – રામાનુજ કનૈયાલાલ | |
| ૧૯૮૩ | શ્રી શ્રીમા આનંદમયી મા – અધ્યાત્માનંદ સરસ્વતી | |
| ૧૯૮૩ | રામકૃષ્ણ પરમહંસ – અધ્યાત્માનંદ સરસ્વતી | |
| ૧૯૮૩ | ગાંધી પ્રસંગપુષ્પો – અધ્વર્યુ રતિલાલ | |
| ૧૯૮૩ | મુક્તિના મરજીવા – કોઠારી હરીશ | |
| ૧૯૮૩ | મહર્ષિ તોલ્સ્તોય – ગાંધી ભોગીલાલ | |
| ૧૯૮૩ | વત્સલ મા કસ્તુરબા – જોશી રજનીકાંત પ્ર. | |
| ૧૯૮૩ | શબ્દલોકના યાત્રીઓ : ૧, ૨ – જોશી રમણલાલ | |
| ૧૯૮૩ | ભગવાન ગૌતમ બુદ્ધ – દરુ અરુણિકા | |
| ૧૯૮૩ | હજરત મહમ્મદ પયગમ્બર – દરુ અરુણિકા | |
| ૧૯૮૩ | ત્રિપુરસુંદરી – દવે હિંમતલાલ | |
| ૧૯૮૩ | જ્ઞાનદેવ – દેસાઈ મૃણાલિની | |
| ૧૯૮૩ | અમારાં મોટાં બહેન – દેસાઈ રમાબહેન | |
| ૧૯૮૩ | વિશ્વવત્સલ મહાવીર – દોશી શિવલાલ/મુનિ સંતબાલ | |
| ૧૯૮૩ | પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન – પટ્ટણી મુકુન્દરાય ‘પારાશર્ય’ | |
| ૧૯૮૩ | વાલચંદ હીરાચંદ – પંડિત રામુ | |
| ૧૯૮૩ | સ્વામી રામદાસ – પંડ્યા મગનલાલ ડાહ્યાલાલ | |
| ૧૯૮૩ | સંતવાણી ગ્રંથાવલિ – ભટ્ટ મીરાં | |
| ૧૯૮૩ | નાનાભાઈ – ભટ્ટ મૂળશંકર મોહનલાલ (+ અન્ય) | |
| ૧૯૮૩ | રતિલાલ : મારી મા – મીરાંબહેન | |
| ૧૯૮૩ | જ્યોર્જ ઝિમેલ – વોરા ધૈર્યબાળા | |
| ૧૯૮૩ | સાધક-સેવિકા કાશીબહેન – શાહ અંબુભાઈ | |
| ૧૯૮૩ | કરુણામૂર્તિ બુદ્ધ – શાહ ગુણવંત | |
| ૧૯૮૩ | ધરમની ધજા – સ્વામી મનસુખભાઈ | |
| ૧૯૮૩ | કેડી અને ચઢાણ – દાંડીકર મોહનભાઈ | |
| ૧૯૮૩ | કુમારનાં સાહસો – મહેતા યશવન્ત | |
| ૧૯૮૩ | વીર નર્મદ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ | |
| ૧૯૮૩ | નવલરામ – શુકલ રમેશ | |
| ૧૯૮૩ | મહાત્મા તૉલ્સ્તૉય – ગાંધી ભોગીલાલ (+ ગાંધી સુભદ્રા) | |
| ૧૯૮૩ | કૃષ્ણમૂર્તિચરિત – ભટ્ટ પ્રવીણકુમાર | |
| ૧૯૮૩ | માટીની સુગંધ – વાઘાણી રામજીભાઈ | |
| ૧૯૮૪ | ઈન્દુલાલ યાજ્ઞિક – અધ્વ્ર્યુ રતિલાલ | |
| ૧૯૮૪ | રવિશંકર રાવળ – અધ્વર્યુ રતિલાલ | |
| ૧૯૮૪ | બાપુના જુગતરામભાઈ – ગાંધી પ્રભુદાસ | |
| ૧૯૮૪ | સ્વાતંત્ર્યવીર સાવરકર – જાની શાંતિલાલ | |
| ૧૯૮૪ | ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝ – જાની શાંતિલાલ | |
| ૧૯૮૪ | અમરશહીદ ભગતસિંહ – જાની શાંતિલાલ | |
| ૧૯૮૪ | નાનાભાઈનું જીવનદર્શન – દાંડીકર મોહન | |
| ૧૯૮૪ | દાદાની છાયામાં – પટેલ મગનભાઈ જોઈતારામ | |
| ૧૯૮૪ | રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ – પંડ્યા વિષ્ણુ | |
| ૧૯૮૪ | આજીવન સત્યાગ્રહી વીર આત્મારામ – ભટ્ટ મીરાં | |
| ૧૯૮૪ | કરસનદાસ મૂળજી – યાજ્ઞિક જયેન્દ્ર ‘અચ્યુત યાજ્ઞિક’ | |
| ૧૯૮૪ | વીરાંગના રાણી લક્ષ્મીબાઈ – રાવળ હસમુખ | |
| ૧૯૮૪ | ક્રાંતિસમ્રાટ ચન્દ્રશેખર આઝાર – રાવળ હસમુખ | |
| ૧૯૮૪ | છોટુભાઈ પુરાણી – વાળંદ નરોત્તમ | |
| ૧૯૮૪ | રવિશંકર મહારાજ – વોરા કનુભાઈ | |
| ૧૯૮૪ | જે પીડ પરાઈ જાણે – સાવલિયા મનસુખલાલ | |
| ૧૯૮૪ | શક્તિની જ્યોત – સ્વામી મનસુખભાઈ | |
| ૧૯૮૪ | ક્રાંતિ કિશોર ખુદીરામ બોઝ – જાની શાંતિલાલ | |
| ૧૯૮૪ | ઑગસ્ટ કોમ્ત – જોશી વિદ્યુત | |
| ૧૯૮૪ | પાંખ વિનાનાં પંખેરુ – દેસાઈ કેશુભાઈ | |
| ૧૯૮૪ | વ્યથાનાં વીતક – મેકવાન જોસેફ | |
| ૧૯૮૪ | ક્રાન્તિવીર છોટુભાઈ પુરાણી – વાળંદ નરોત્તમ | |
| ૧૯૮૪ | શ્રીકૃષ્ણ – વ્યાસ યોગેન્દ્ર | |
| ૧૯૮૪ | નરસિંહ મહેતા – સાવલિયા કડવાભાઈ | |
| ૧૯૮૪ | જે પીડ પરાઈ જાણે – સાવલિયા મનસુખલાલ | |
| ૧૯૮૪ | રવિશંકર મહારાજ – વોરા કનુભાઈ | |
| ૧૯૮૫ | ગાંધીજીનું સાચું સ્વરુપ – અધ્વર્યુ રતિલાલ | |
| ૧૯૮૫ | ટૉલ્સટૉય – અધ્વર્યુ રતિલાલ | |
| ૧૯૮૫ | વારે ચડજો વિહળા – ખોખર દેવજીભાઈ | |
| ૧૯૮૫ | લોકમાન્ય બાળગંગાધર તિલક – જાની શાંતિલાલ | |
| ૧૯૮૫ | લાલબહાદુર શાસ્ત્રી – જાની શાંતિલાલ | |
| ૧૯૮૫ | ગુરુ ગોવિંદસિંહ – જાની શાંતિલાલ | |
| ૧૯૮૫ | મહારાણા પ્રતાપ – જાની શાંતિલાલ | |
| ૧૯૮૫ | થોડા નોખા જીવ – ડગલી વાડીલાલ | |
| ૧૯૮૫ | કેમ ભૂલું હું જનની તુજને – થાનકી જ્યોતિ | |
| ૧૯૮૫ | વાત એક માણસની – રાણપુરા દિલીપ | |
| ૧૯૮૫ | સરદાર વલ્લભભાઈ પટેલ – રાવળ હસમુખ | |
| ૧૯૮૫ | ચંદ્રશેખર આઝાદ – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્’ | |
| ૧૯૮૫ | પછીતના પથ્થરો – યાજ્ઞિક હસુ | |
| ૧૯૮૫ | સ્વામી શ્રદ્ધાનંદ – રાવળ હસમુખ | |
| ૧૯૮૫ | નીરખ્યા હરિને ફરી – વ્યાસ કીર્તિભાઈ | |
| ૧૯૮૫ | સમન્વય શ્રેષ્ઠ શ્રીરામ – વ્યાસ યોગેન્દ્ર | |
| ૧૯૮૫ | કેટલાક સાહિત્યસર્જકો – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ | |
| ૧૯૮૫ | સંત કવિ ભોજા ભક્ત – સાવલિયા મનસુખલાલ | |
| ૧૯૮૫ | મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ | |
| ૧૯૮૫ | મને કેમ વીસરે રે? – દેસાઈ નારાયણ | |
| ૧૯૮૫ | અઘોર જંગલના અઘોરી સાધુઓ – રામાનુજ કનૈયાલાલ | |
| ૧૯૮૫ | ગિજુભાઈ બધેકા – મહેતા દીપક પ્રતાપરાય | |
| ૧૯૮૬ | ઈસામુશિદા અને અન્ય – જોશી ઉમાશંકર | |
| ૧૯૮૬ | બે પુણ્યશ્લોક પુરુષો – મહેતા મૃદુલા | |
| ૧૯૮૬ | મહામાનવ મહાવીર – શાહ ગુણવંત | |
| ૧૯૮૬ | ચહેરા ભીતર ચહેરા – શેઠ ચંદ્રકાન્ત | |
| ૧૯૮૬ | ભક્તકવિ દયારામ : જીવનકવન – શ્રીમાળી દલસુખભાઈ | |
| ૧૯૮૬ | લોકમાન્ય બાલ ગંગાધર તિલક – જાની શાંતિલાલ | |
| ૧૯૮૬ | ભારતની અમર વીરાંગના – મહેતા રસિક | |
| ૧૯૮૬ | નાનાસાહેબ પેશવા – રાવળ હસમુખ | |
| ૧૯૮૬ | દીવો ના બૂઝે – વ્યાસ યોગેન્દ્ર | |
| ૧૯૮૬ | મા – શાહ ગુણવંત | |
| ૧૯૮૬ | કથાઓ ભીતરની – શેઠ ઉષા | |
| ૧૯૮૭ | સંત દાદુ – આગેવાન અનવર | |
| ૧૯૮૭ | કેટલીક સત્યકથાઓ – પંડ્યા ભારતી | |
| ૧૯૮૭ | એમ. એન. રૉય – પંડ્યા વિષ્ણુ | |
| ૧૯૮૭ | સ્મરણોનો દેશ – બ્રોકર ગુલાબદાસ | |
| ૧૯૮૭ | માડુ સવાલાખ – ભટ્ટ મધુસૂદન | |
| ૧૯૮૭ | વહાલનાં વલખાં – મેકવાન જોસેફ | |
| ૧૯૮૭ | પ્રીત પ્રમાણી પગલે પગલે – મેકવાન જોસેફ | |
| ૧૯૮૭ | વૈતાલિક[મૃદુલાબહેન સારાભાઈ] – મ્હેડ સુસ્મિતા | |
| ૧૯૮૭ | ભારતનાં નારીરત્નો – જાની શાંતિલાલ | |
| ૧૯૮૭ | અમારાં બા – જોશી ઉષા | |
| ૧૯૮૭ | તરતી વિદ્યાપીઠ – પંડિત હર્ષિદા | |
| ૧૯૮૭ | ગાંધીજી – મહેતા ઉષા | |
| ૧૯૮૭ | મેઘધનુષ – હાફિઝજી મૂસાજી યુસૂફ ‘દીપક બારડોલીકર’ | |
| ૧૯૮૮ | યુદ્ધસ્વ – ઉપાધ્યાય રણધીર | |
| ૧૯૮૮ | હેમચન્દ્રાચાર્ય – કપાસી વિનોદ | |
| ૧૯૮૮ | સ્ત્રી સંત રત્નો – મહેતા ભાગીરથી | |
| ૧૯૮૮ | જાહેરજીવનના સાથી – માવળંકર ગણેશ | |
| ૧૯૮૮ | અવિસ્મરણીય – વ્યાસ રજની | |
| ૧૯૮૮ | કે. કા. શાસ્ત્રીજી – જોશી કરુણાશંકર | |
| ૧૯૮૮ | અવિસ્મરણીય – વ્યાસ રજની | |
| ૧૯૮૮ | વાડીલાલ ડગલી – શાહ વીણાબેન | |
| ૧૯૮૮ | બંધ દિશાનો ઉઘાડ – સિંઘવ ગણેશ | |
| ૧૯૮૮ | અશેષ આકાશ – ત્રિવેદી યશવંત | |
| ૧૯૮૮ | રંગદેવતાના પરમ આરાધક કી જયશંકર સુંદરી – રાંદેરિયા મધુકર | |
| ૧૯૮૮ | વિરલ વિભૂતિ રવિશંકર મહારાજ – અદાણી રતુભાઈ મૂળશંકર | |
| ૧૯૮૯ | મારી બા – ઠાકર લાભશંકર | |
| ૧૯૮૯ | સ્થિર પ્રકાશવંત દીપ – ભટ્ટ ભરત | |
| ૧૯૮૯ | કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન – ભટ્ટ વિનોદ | |
| ૧૯૮૯ | નર્મદ : એક કૅરેક્ટર – ભટ્ટ વિનોદ | |
| ૧૯૮૯ | સ્વપ્નદૃષ્ટા મુનશી – ભટ્ટ વિનોદ | |
| ૧૯૮૯ | હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે – ભટ્ટ વિનોદ | |
| ૧૯૮૯ | મારી ભિલ્લુ – મેકવાન જોસેફ | |
| ૧૯૮૯ | લોકસાહિત્યના મરમી કેશુભાઈ ભાવસાર – દાંડીકર મોહનભાઈ | |
| ૧૯૮૯ | હૈયું અને હૂંફ – દેસાઈ નાગજીભાઈ | |
| ૧૯૮૯ | ભારતીય વિજ્ઞાન રત્નો – પટેલ બિપિનચંદ્ર | |
| ૧૯૮૯ | વેડછીનો વડલો – પંડિત મનુભાઈ | |
| ૧૯૮૯ | કચ્છના જ્યોર્તિધરો – શર્મા ગોવર્ધન, મહેતા ભાવના | |
| ૧૯૯૦ | માણસ નામે મહેક – તાઈ અબ્બાસઅલી | |
| ૧૯૯૦ | ગુલમહોર – પંડ્યા રજનીકુમાર | |
| ૧૯૯૦ | તુલસી ક્યારાનાં દીવડા – ભટ્ટ મીરા | |
| ૧૯૯૦ | ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્ડ શો – ભટ્ટ વિનોદ | |
| ૧૯૯૦ | અમર શહીદો : ભા. ૧, ૨ – મહેતા ઉષા | |
| ૧૯૯૦ | જનમજલાં – મેકવાન જોસેફ | |
| ૧૯૯૦ | રંગનાયક પ્રાણસુખ – શાહ વિનુભાઈ | |
| ૧૯૯૦ | જે કૃષ્ણમૂર્તિ – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’ | |
| ૧૯૯૦ | પિંજરની આરપાર – રામાનુજ માધવ | |
| ૧૯૯૦* | અણમોલ વિરાસત : ૧, ૨, ૩ [ગાંધી ચરિત્ર] – કુલકર્ણી સુમિત્રા | |
| ૧૯૯૦* | ૧૧૧ ગરવા ગુજરાતી – વ્યાસ રજની | |
| ૧૯૯૦-૯૩ | નકશ બંદી ઓલિયા : ગ્રંથ ૧ થી ૩ – ફાતીવાલા અબ્દુલકાદિર | |
| ૧૯૯૧-૨૦૦૦ | ||
| ૧૯૯૧ | ગઝલ શિરોમણી મરીઝ – એડનવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ | |
| ૧૯૯૧ | સ્મરણમાધુરી – ઠાકર ધીરુભાઈ | |
| ૧૯૯૧ | આવો ઓળખીએ – ત્રિવેદી મહેન્દ્ર | |
| ૧૯૯૧ | ચંદનનાં વૃક્ષ – દરજી પ્રવીણ | |
| ૧૯૯૧ | આચાર્ય નરેન્દ્ર દેવ – પરમાર તખ્તસિંહજી | |
| ૧૯૯૧ | દલિત દિવાકર – ભટ્ટ દોલતરાય | |
| ૧૯૯૨ | અધૂરી કંડારેલી કેડી – અનડા છોટુભાઈ | |
| ૧૯૯૨ | જીવન કિતાબનાં પાનાં – અનડા છોટુભાઈ | |
| ૧૯૯૨ | આપણાં સંગીત રત્નો – જોષીપુરા પ્રતિભાબેન | |
| ૧૯૯૨ | ઝબકાર – પંડ્યા રજનીકુમાર | |
| ૧૯૯૨ | કિરણ-૫ – પંડ્યા રજનીકુમાર | |
| ૧૯૯૨ | અતીતના આયનાની આરપાર – પાઠક રમણ | |
| ૧૯૯૨ | વિશ્વના સિતારા – ભટ્ટ ઉપેન્દ્ર ર. | |
| ૧૯૯૨ | મૃત્યુલોકનાં અમર માનવી – ભટ્ટ કનૈયાલાલ | |
| ૧૯૯૨ | લોકસેવક ઇન્દુચાચા – મહેતા હસિત | |
| ૧૯૯૨ | પુરાણનાં પાત્રો – શુકલ બંસીધર | |
| ૧૯૯૨ | અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – દેસાઈ નારાયણ | |
| ૧૯૯૨ | મીરાંબહેન – પંડ્યા જયંત | |
| ૧૯૯૨ | બેરરથી બ્રિગેડિયર – શાહ રમણલાલ ચી. | |
| ૧૯૯૩ | ઝવેરચંદ મેઘાણી – જાની કનુભાઈ | |
| ૧૯૯૩ | બાપા વિશે – ઠાકર લાભશંકર | |
| ૧૯૯૩ | ઠાકોરભાઈ દેસાઈ – દેસાઈ જિતેન્દ્ર | |
| ૧૯૯૩ | આપણા યુગપુરુષો – પટેલ વિનુભાઈ | |
| ૧૯૯૩ | રાષ્ટ્રગીતો અને તેમના કવિઓ – પટેલ વિનુભાઈ | |
| ૧૯૯૩ | ઊગતા સૂરજનાં તેજ અપાર – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’ | |
| ૧૯૯૩ | રાજારામમોહનરાય – બાવીસી મુગટલાલ | |
| ૧૯૯૩ | ગૌરવશાળી ગુજરાતીઓ – ભટ્ટ મૂળશંકર પ્રાણજીવન | |
| ૧૯૯૩ | વિશ્વની મહાન નારીઓ : ભા.૧, ૨ – મહેતા ઉષા | |
| ૧૯૯૩ | નાટારંગ – મેકવાન જોસેફ | |
| ૧૯૯૩ | વણકંડારેલી કેડી – વ્યાસ લીલાબેન | |
| ૧૯૯૩ | સુવાર્તિક સ્મૃતિકા – સુવાર્તિક બેન્જામિન | |
| ૧૯૯૪ | ભેખધારી પત્રકાર સ્વ. ફૂલશંકર પટ્ટણી – અંતાણી જિતેન્દ્ર | |
| ૧૯૯૪ | ભારતના મહાન સ્વાતંત્ર્યવીરો : પુ. ૬ – ઉદ્દેશી વિઠ્ઠલદાસ | |
| ૧૯૯૪ | ગાંધીજીનું બાળપણ અને સત્યાગ્રહના પ્રયોગોઃ(ભા. ૧) – કુલકર્ણી સુમિત્રા | |
| ૧૯૯૪ | ગાંધી અને આઝાદીની કથા : (ભા. ૨) – કુલકર્ણી સુમિત્રા | |
| ૧૯૯૪ | ગાંધી વ્યક્તિત્વ અને પરિવાર : (ભા. ૩) – કુલકર્ણી સુમિત્રા | |
| ૧૯૯૪ | સાહિત્યકાર, કેળવણીકાર નાનાભાઈ – જોશી જયકર | |
| ૧૯૯૪ | મારા વિદ્યાગુરુઓ – જોષી દિનકર | |
| ૧૯૯૪ | રાજવી કવિ કલાપી – દવે રાજેન્દ્ર | |
| ૧૯૯૪ | હિન્દોસ્તાં હમારા – દેસાઈ મહેબૂબ | |
| ૧૯૯૪ | શારદાગ્રામના શિલ્પી – નાકરાણી હીરજીભાઈ | |
| ૧૯૯૪ | એન્ટન ચેખવ – ભટ્ટ વિનોદ | |
| ૧૯૯૪ | વિશ્વની વિરલ વિભૂતિઓ – મહેતા ઉષા | |
| ૧૯૯૪ | એકશન રિપ્લે – મહેતા તારક | |
| ૧૯૯૪ | સરદાર એટલે સરદાર – શાહ ગુણવંત | |
| ૧૯૯૪ | ઈશ્વર પેટલીકર – શાહ નવનીતલાલ | |
| ૧૯૯૪ | પ્રકાશની પાંખે – શાહ સુરેશ | |
| ૧૯૯૪ | રવીન્દ્રપૂર્વચરિત – પારેખ નગીનદાસ | |
| ૧૯૯૫ | તપસ્વિની રાજરાણી – આણેરાવ શ્રુતિ | |
| ૧૯૯૫ | મેરી-ગૉ-રાઉન્ડ – કોઠારી મધુ | |
| ૧૯૯૫ | મહાન ક્રાંતિવીરો – જાની શાંતિલાલ | |
| ૧૯૯૫ | સેવાશ્રમના શિલ્પીઓ – ત્રિવેદી બિપિનચંદ્ર | |
| ૧૯૯૫ | નોખી માટીનાં નોખાં માનવી – દેસાઈ મહેબૂબ | |
| ૧૯૯૫ | આપકી પરછાઈયાં – પંડ્યા રજનીકુમાર | |
| ૧૯૯૫ | તસ્વીર – પુરોહિત રમેશ | |
| ૧૯૯૫ | લોકમાન્ય ટિળક – બાવીસી મુગટલાલ | |
| ૧૯૯૫ | ઊંચી મેડી તે મારા સંતની રે – ભટ્ટ મીરા | |
| ૧૯૯૫ | મહાકવિ જગન્નાથ – મહેતા રશ્મિકાન્ત | |
| ૧૯૯૫ | બારણે ટકોરા – શેઠ ઉષા | |
| ૧૯૯૫ | શ્રદ્ધાદીપમાં – શ્રીમાળી દલપતભાઈ | |
| ૧૯૯૫ | જીવનનો કલાધર [ગાંધીજી વિશે] [મ.] – જોશી ઉમાશંકર (સંપા. નંદિની જોશી) | |
| ૧૯૯૫ | જીવનશિલ્પીઓ – પકવાસા પૂર્ણિમા | |
| ૧૯૯૫ આસપાસ | સંસ્કાર પુરુષ – ભટ્ટ નરેશ | |
| ૧૯૯૬ | શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી – દેસાઈ લવકુમાર | |
| ૧૯૯૬ | પગ વિનાનાં પગલાં – દોશી ટીના | |
| ૧૯૯૬ | સ્મરણક્યારાનાં સુમનો – પંડ્યા દુષ્યન્તરાય | |
| ૧૯૯૬ | કચ્છી અસ્મિતાનો ગાયક : દુલેરાય કારાણી – શર્મા ગોવર્ધન | |
| ૧૯૯૬ | ધરતીના ચાંદ, ધરતીનાં સૂરજ – શેઠ ચંદ્રકાન્ત | |
| ૧૯૯૬ | સંસ્કૃતિનાં મૂળ – શ્રીમાળી દલપતભાઈ | |
| ૧૯૯૭ | મહાદેવભાઈની ડાયરી : ભા. ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [૧; ૧૯૪૮] | |
| ૧૯૯૭ | આગિયા – ત્રિવેદી પંકજકુમાર | |
| ૧૯૯૭ | મન હોય તો... – દવે કલ્પના | |
| ૧૯૯૭ | ગૂર્જર ગૌરવ – દોશી ટીના | |
| ૧૯૯૭ | આઝાદીના અનુરાગીઓ – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્’ | |
| ૧૯૯૭ | મહેરામણનાં મોતી – મુનિ હર્ષશીલ | |
| ૧૯૯૭ | દૃષ્ટિનું અમૃત – વ્હોરા હિમાંશુ | |
| ૧૯૯૭ | મસ્તબાલ : કવિજીવન [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી) | |
| ૧૯૯૮ | મોટી બા – જોષી યોગેશ | |
| ૧૯૯૮ | જળમાં લખવાં નામ – દવે રમેશ ર. | |
| ૧૯૯૮ | મારી જીવન સાધના – પુરાણી ભાનુપ્રસાદ | |
| ૧૯૯૮ | માનવતાના ભેરુ – બ્રહ્મભટ્ટ ભગીરથ | |
| ૧૯૯૮ | દરિયાપારની દાસ્તાન – મહેતા રજનીકાન્ત | |
| ૧૯૯૮ | મીરાંબાઈ – મંડલી પોપટલાલ | |
| ૧૯૯૮ | ધરતી પુત્ર – સલ્લા મનસુખલાલ | |
| ૧૯૯૮ | મેવાડનાં સંત ભૂરીબાઈની વાણી – સાવલા માવજી | |
| ૧૯૯૯ | રાજમાતા : જીજામાતા – આણેરાવ શ્રુતિ | |
| ૧૯૯૯ | સ્મૃતિની સાથે સાથે – ત્રિવેદી ચંદ્રહાસ | |
| ૧૯૯૯ | કંઈક જોયું, કંઈક જાણ્યું – દવે કલ્પના | |
| ૧૯૯૯ | બરફમાં જ્વાળામુખી – દવે મહેશ માણકેલાલ | |
| ૧૯૯૯ | વિશ્વપ્રસિદ્ધ મહિલાઓ – દવે રાજેન્દ્ર | |
| ૧૯૯૯ | ગાંધીકુળનું અણમોલ રતન – દાંડીકર મોહનભાઈ | |
| ૧૯૯૯ | તોરણનાં મોતી : ભા. ૧, ૨ – ભડિયાદરા ગભરુભાઈ | |
| ૧૯૯૯ | અમારા દાદાજી – મડિયા અમિતાભ | |
| ૧૯૯૯ | સ્વામી સચ્ચિદાનંદ – મણિયાર અવિનાશ | |
| ૧૯૯૯ | ડૉ. આંબેડકર – મહેરિયા ચંદુ | |
| ૧૯૯૯ | ચં. ચી. મારા ગુરુ – શાસ્ત્રી ગોપાલ | |
| ૧૯૯૯ | વિક્ટર [શ્વાન-ચરિત્ર] – શેલત હિમાંશી | |
| ૧૯૯૯ | અનોખા આચાર્ય – સલ્લા મનસુખલાલ | |
| ૧૯૯૯ | મીર્ઝા ગાલિબ – સાવલિયા મનસુખલાલ | |
| ૧૯૯૯ | સ્મરણોને સથવારે – સુરતી નાનુભાઈ | |
| ૧૯૯૯ | અક્ષરના આરાધકો : ૧, ૨ – જોશી રમણલાલ | |
| ૨૦૦૦ | આથમતાં અજવાળાં – અનડા છોટુભાઈ | |
| ૨૦૦૦ | મહુવાની માટીની મહેંક – ઓઝા રમેશ આત્મારામ | |
| ૨૦૦૦ | તખ્તાના તેજસ્વી તારલા – કવિ ભીખુભાઈ | |
| ૨૦૦૦ | પુરુષાર્થીઓના પ્રેરણા પ્રસંગો – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | કફનધારી ક્રાંતિકારીઓ – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | શ્યામજી કૃષ્ણવર્મા – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | અશફાક ઉલ્લાખાં – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | વીર સાવરકર – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | ચંદ્રશેખર આઝાદ – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | વાસુદેવ બલવંત ફડકે – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | રામપ્રસાદ બિસ્મિલ – પટેલ મોતીભાઈ | |
| ૨૦૦૦ | ગાંધી ગુણદર્શન – પટેલ હરબન્સ ભાઈલાલભાઈ | |
| ૨૦૦૦ | નચિકેતા – પંડિત ધનરાજ | |
| ૨૦૦૦ | ધરતીનાં અજવાળાં – બ્રહ્મભટ્ટ ભગીરથ | |
| ૨૦૦૦ | મધર ટેરેસા – મહેતા જયા | |
| ૨૦૦૦ | રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ – મોદી ચંપકભાઈ | |
| ૨૦૦૦ | ઉજાસનું પ્રથમ કિરણ – હિરાણી લતા |