મણિશંકર જગન્નાથ અધ્યારુ

Revision as of 16:08, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અધ્યારુ મણિશંકર જગન્નાથ: રૂઢિગત પરંપરાઓ, વહેમો અને અંધશ્રદ્ધાને કારણે કુટુંબમાં અને સમાજમાં સર્જાતી વિસંવાદિતાને વર્ણવતું સામાજિક નાટક ‘રૂક્ષ્મણિ' (૧૮૮૫)ના કર્તા.