સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૮૧-૧૮૯૦
Revision as of 10:00, 6 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૮૧ થી ૧૮૯૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ | |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | |||
| ધ્રુવ ગટુલાલ ગોપીલાલ | ૧૦-૫-૧૮૮૧, | ૨૪-૫-૧૯૬૮, | |
| ઈસુ ખ્રિસ્તનું જીવન ૧૯૧૦ | |||
| જોશીપુરા જયસુખલાલ પુરુષોત્તમરાય | ૧૭-૫-૧૮૮૧, | ૨૭-૯-૧૯૫૪, | |
| ભક્તકવિ નરસિંહ મહેતા ૧૯૦૮ | |||
| મહેતા રમણિકરાય અમૃતરાય | ૫-૬-૧૮૮૧, | - | |
| સમ્રાટ જ્યોર્જ ૧૯૧૨ | |||
| દવે નરભેરામ પ્રાણજીવન | ૧૬-૬-૧૮૮૧, | ૨૦-૧૦-૧૯૫૨, | |
| અદ્વૈતમુક્તાવલી ૧૯૧૨ | |||
| દેસાઈ દીપકબા | ૧૫-૮-૧૮૮૧, | ૧૯-૧-૧૯૫૫, | |
| સ્તવન મંજરી ૧૯૨૩ | |||
| બૂચ હરિરાય ભગવંતરાય | ૨૨-૮-૧૮૮૧, | ૧-૯-૧૯૬૨, | |
| હારમાળા અને તેનો લેખક ૧૯૧૨ | |||
| દૂરકાળ જયેન્દ્રરાવ ભગવાનલાલ | ૧-૯-૧૮૮૧, | ૩-૧૨-૧૯૬૦, | |
| ચિત્ત તત્ત્વ નિરૂપણ ૧૯૧૮ | |||
| દેસાઈ હરિલાલ માણેકલાલ | ૪-૯-૧૮૮૧, | જુલાઈ ૧૯૨૭, | |
| દેશ દેશની માર્મિક વાતો ૧૯૧૪ | |||
| મહેતા રમજિતરામ વાવાભાઈ | ૨૫-૧૦-૧૮૮૧, | ૫-૫-૧૯૧૭, | |
| રણજિત કૃતિ સંગ્રહ ૧૯૨૧ | |||
| ખબરદાર અરદેશર ફરામજી | ૬-૧૧-૧૮૮૧, | ૩૦-૭-૧૯૫૩, | |
| કાવ્યરસિકા ૧૯૦૧ | |||
| દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ | ૧૮૮૧, | ૧૯૧૮, | |
| રાજશેખરરચિત કાવ્યમીમાંસા ૧૯૧૬ | |||
| સેવક હરિહર પુરુષોત્તમ | ૧૮૮૧, | ૧૯૪૧, | |
| સંસારદર્પણ ૧૯૧૭ | |||
| શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ | ૨૪-૧-૧૮૮૨, | ૨૯-૯-૧૯૫૨, | |
| વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૧૭ | |||
| શેઠ દેવચંદ દામજીભાઈ | ૨૪-૧-૧૮૮૨, | - | |
| તીર્થંકર ચરિત્ર ૧૯૦૦ આસપાસ | |||
| પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ | ૨૭-૪-૧૮૮૨, | ૨૦-૬-૧૯૩૮, | |
| કાવ્યગુચ્છ ૧૯૧૮ | |||
| દેસાઈ પ્રાણલાલ કીરપારામ | ૧૧-૫-૧૮૮૨, | ૧૯૫૧, | |
| ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો ૧૯૨૨ | |||
| મહેતા શારદા સુમન્ત | ૨૬-૬-૧૮૮૨, | ૧૬-૯-૧૯૭૦, | |
| બાળકનું ગૃહશિક્ષણ ૧૯૦૫ | |||
| દેસાઈ ચંદુલાલ મણિલાલ | ૨૬-૯-૧૮૮૨, | ૩૦-૮-૧૯૬૮, | |
| વિધવા ૧૯૦૬ | |||
| દેસાઈ વાલજી ગોવિંદજી | ૪-૧૦-૧૮૮૨, | ૨૨-૧૨-૧૯૮૨, | |
| તંત્રકલા ૧૯૩૮ | |||
| મહેતા હરજીવન કાલિદાસ | ૫-૧૦-૧૮૮૨, | ૨૧-૧-૧૯૭૮, | |
| કર્મનો સિદ્ધાંત ૧૯૪૪ | |||
| દોશી મણિલાલ નથુભાઈ | ૨-૧૧-૧૮૮૨, | ૧૯૩૪, | |
| સુબોધચંદ્ર ૧૯૧૦ | |||
| ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ/નાનાભાઈ ભટ્ટ | ૧૧-૧૧-૧૮૮૨, | ૩૧-૧૨-૧૯૬૧, | |
| આપણા દેશનો ઇતિહાસ ૧૯૨૦ | |||
| દેસાઈ લલ્લુભાઈ છગનલાલ | ૧૮૮૨, | ૧૯૭૧, | |
| ધોળ ૧૯૧૫ | |||
| પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન | ૧૮૮૨, | - | |
| મહમ્મદ પયંગબરનું જીવનવૃત્તાંત ૧૯૧૦ | |||
| પહોંચખાનાવાલા સોરાબજી નસરવાનજી | ૧૮૮૨, | ૧૯૩૭, | |
| ખુશરો શીરીન ૧૯૦૫ આસપાસ | |||
| શાસ્ત્રી કાશીરામ કરસનજી | ૧૮૮૨, | ૨૧-૭-૧૯૬૩, | |
| માધવરાયના વિવાહનાં પદો ૧૯૩૭ | |||
| ભરુચા ડોસાભાઈ એદલજી | ૧૮૮૨, | - | |
| ઝુલમા ૧૯૦૪ | |||
| જોશી લાલજી નાનજી | ૧૮૮૨, | ૧૯૨૩, | |
| વિશ્વશાંતિનો સંદેશ ૧૯૦૫ આસપાસ | |||
| દાખલી/ડાંખલી મોહંમદ આરેફ ‘સેવક રાંદેરી’ | ૧૮૮૨, | - | |
| મઝમિને સેવક તથા સેવક કાવ્યમાળા ૧૯૩૩ | |||
| મોદી પ્રભુદાસ લાધાભાઈ | ૧૮૮૨, | - | |
| કપોળ કેલેન્ડર ૧૯૦૫ | |||
| મોમીન વલીમોહમ્મદ ‘લલ્લુભાઈ છગનભાઈ અમદાવાદી’ | ૧૮૮૨ | ૧૯૪૧, | |
| હજરત મહમ્મદસાહેબનું જીવનચરિત્ર ૧૯૧૦ આસપાસ | |||
| દલાલ રાજેન્દ્ર સોમનારાયણ | ૧૨-૧-૧૮૮૩, | ૧૧-૫-૧૯૬૨, | |
| વિપિન ૧૯૧૦ | |||
| ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ ‘કવિ સાગર’ | ૭-૨-૧૮૮૩, | ૧૭-૮-૧૯૩૬, | |
| થાકેલું હૃદય ૧૯૦૯ | |||
| દવે મોહનલાલ પાર્વતીશંકર | ૨૦-૪-૧૮૮૩, | ૨-૨-૧૯૭૪, | |
| મહાભારતની સમાલોચના ૧૯૧૪ | |||
| મહેતા વિનાયક નંદશંકર | ૩-૬-૧૮૮૩, | ૨૭-૧-૧૯૪૦, | |
| નંદશંકર જીવનચરિત્ર ૧૯૧૬ | |||
| પંડ્યા મસ્તરામ હરગોવિંદદાસ | ૨૬-૧૨-૧૮૮૩, | ૨-૯-૧૯૬૪, | |
| ઘરઘરણું અને મનોહર ૧૯૪૦ | |||
| મહેતા જીવનલાલ અમરશી | ૧૮૮૩, | ૧૯૪૦, | |
| શ્રીકૃષ્ણજીવન ૧૯૧૧ | |||
| વ્યાસ રવિશંકર શિવરામ | ૨૫-૨-૧૮૮૪, | ૨-૭-૧૯૮૪, | |
| સત્યાગ્રહનો વિજય ૧૯૩૯ | |||
| પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર | ૧૬-૬-૧૮૮૪, | ૨૩-૧૨-૧૯૩૭, | |
| સ્નેહાંકુર ૧૯૧૪ | |||
| તારાપોરવાળા એરચ જહાંગીર સોરાબજી | ૨૨-૭-૧૮૮૪, | ૧૫-૧-૧૯૫૬, | |
| સિલેક્શન ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર: ૧ ૧૯૨૪ | |||
| માસ્તર કરીમ મહમદ | ૧૮-૮-૧૮૮૪, | ૨૧-૧૨-૧૯૬૨, | |
| ઈસ્લામની ઓળખ ૧૯૨૮ | |||
| સ્વામીનારાયણ જેઠાલાલ ચીમનલાલ | ૨૮-૮-૧૮૮૪, | ૨૬-૪-૧૯૪૧, | |
| મહારાણા પ્રતાપસિંહ ૧૯૧૫ | |||
| ગાંધી ચિમનલાલ ભોગીલાલ ‘વિવત્સુ’ | ૧૫-૯-૧૮૮૪, | - | |
| રાસપાંખડી ૧૯૩૮ | |||
| ડૉક્ટર ચિમનલાલ મગનલાલ | ૨૪-૧૦-૧૮૮૪, | - | |
| વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૯૧૬ | |||
| પંડ્યા શંકરલાલ મગનલાલ ‘મણિકાન્ત’ | ૧૮૮૪, | ૧૩-૨-૧૯૨૭, | |
| સંગીત મંગલમય ૧૯૧૩ | |||
| મહેતા જયસુખલાલ કૃૃષ્ણલાલ | ૧૮૮૪, | - | |
| પૂજારીને પગલે ૧૯૩૧ | |||
| ચંદુભાઈ કજ્ઞાનયોગીક્ક | ૧૮૮૪, | ૧૯૫૪, | |
| શ્રી ચંદુભાઈનું આત્મવૃત્તાંત ૧૯૪૩ | |||
| બધેકા ગિજુભાઈ ભગવાનજી | ૧૫-૧૧-૧૮૮૫, | ૨૫-૬-૧૯૩૯, | |
| મહાત્માઓનાં ચરિત્રો ૧૯૨૩ | |||
| કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ | ૧-૧૨-૧૮૮૫, | ૨૧-૮-૧૯૮૧ | |
| હિમાલયનો પ્રવાસ ૧૯૨૪ | |||
| દેસાઈ અરદેશર ખરશેદજી | ૧૮૮૫ આસપાસ, | - | |
| અબળાનો કીનો ૧૯૧૮ | |||
| દેસાઈ ચમનલાલ છોટલાલ | ૧૮૮૫ આસપાસ, | - | |
| કંઠબંધ ૧૯૧૨ | |||
| વોેરા ભોગીલાલ રતનચંદ | ૧૮૮૫ આસપાસ, | - | |
| શિયળનો ખજાનો યાને ફેશનનો ફુવારો ૧૯૧૫ | |||
| આવસત્થી વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર | ૧૮૮૫ આસપાસ, | - | |
| બાલકાવ્યમાળા ૧૯૨૫ | |||
| મુકાદમ વામન સીતારામ | ૧૮૮૫, | ૧૯૫૦, | |
| છત્રપતિ શિવાજીચરિત્ર ૧૯૩૪ | |||
| યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય | ૧૮૮૫, | ૧૯૩૭, | |
| શ્રી ઉપન્દ્રગિરામૃત ૧૯૧૦ | |||
| યાજ્ઞિક મૂળશંકર માણેકલાલ | ૩૧-૧-૧૮૮૬, | - | |
| દિગ્વિજય ૧૯૩૪ | |||
| ઓઝા કાશીરામ ભાઈશંકર | ૯-૨-૧૮૮૬, | ૧૯૫૪, | |
| ચાર યોગીની વાર્તા ૧૯૧૩ | |||
| દિવેટિયા હરસિદ્ધભાઈ વજુભાઈ | ૧૭-૨-૧૮૮૬, | ૩-૮-૧૯૬૮, | |
| માનસશાસ્ત્ર ૧૯૧૪ | |||
| દવે સાકરલાલ અમૃતલાલ | ૨૫-૫-૧૮૮૬, | ૧૯-૧૨-૧૯૫૫, | |
| અનંગભસ્મ ૧૯૧૬ | |||
| દેસાઈ નટવરલાલ ઇચ્છારામ | ૧-૬-૧૮૮૬, | ૧-૭-૧૯૬૫, | |
| અનુગીતા અથવા શ્રીમદ્ ભગવદ્ગીતાનું અનુસંધાન ૧૯૨૫ | |||
| પરીખ શંકરલાલ દ્વારકાદાસ | ૪-૬-૧૮૮૬, | ૧૨-૩-૧૯૬૧, | |
| ચન્દ્રોકિત ૧૯૧૧ | |||
| વ્યાસ મણિધરપ્રસાદ શંકરલાલ | ૩-૮-૧૮૮૬, | ૮-૩-૧૯૬૬, | |
| મહાત્માની છાયામાં [મ.] ૧૯૬૯ | |||
| પંડ્યા કાન્તિલાલ છગનલાલ | ૨૪-૮-૧૮૮૬, | ૧૪-૧૦-૧૯૫૮, | |
| શ્રીયુત ગોવર્ધનરામ ૧૯૧૦ | |||
| કંથારિયા મહાદેવપ્રસાદ ભોગીલાલ | ૨૭-૯-૧૮૮૬, | - | |
| મારો અમેરિકાનો પ્રવાસ ૧૯૨૩ | |||
| જાગીરદાર છોટાલાલ ડાહ્યાભાઈ | ૧૮૮૬, | ૧૯૩૪, | |
| ગુજરાતી ડિડૂ જ્ઞાતિનો ઇતિહાસ ૧૯૨૭ | |||
| પટેલ જીવણભાઈ દુર્લભભાઈ | ૧૮૮૬ | - | |
| ચોરાનું ચેટક ૧૯૨૮ | |||
| પટેલ રાવજીભાઈ મણિભાઈ | ૧૮૮૬, | ૨૦-૧-૧૯૬૨, | |
| ગાંધીજીની સાધના ૧૯૩૯ | |||
| બક્ષી હિમંતલાલ કલ્યાણરાય | ૧૮૮૬, | ૧૯૬૬, | |
| રા.સા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત ૧૯૪૭ | |||
| મહેતા વલ્લભજી ભાણજી | ૧૮૮૬, | - | |
| વલ્લભકાવ્ય ૧૯૦૬ | |||
| વૈદ્ય નાનાલાલ દેવશંકર | ૧૮૮૬, | ૧૮-૬-૧૯૫૩, | |
| કર્મસિંહજી સ્વામી ૧૯૦૫ આસપાસ | |||
| રાવળ શંકરપ્રસાદ છગનલાલ | ૨૬-૧-૧૮૮૭, | ૨૪-૪-૧૯૫૭, | |
| દયારામનું જીવનચરિત્ર ૧૯૧૯ | |||
| વ્યાસ ભોળાશંકર પ્રેમજી | ૨૫-૨-૧૮૮૭, | - | |
| શ્રી પ્રભુચરણે ૧૯૨૬ | |||
| દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ | ૧૮-૩-૧૮૮૭, | - | |
| પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ૧૯૨૩ | |||
| પાઠક રામનારાયણ વિશ્વનાથ ‘દ્વિરેફ’ | ૮-૪-૧૮૮૭, | ૨૧-૮-૧૯૫૫, | |
| ગોવિંદગમન [સંપા.] ૧૯૨૩ | |||
| શાહ ચુનીલાલ વર્ધમાન | ૨-૫-૧૮૮૭, | ૧૨-૫-૧૯૬૬, | |
| ચાંપરાજ હાંડો ૧૯૦૬ | |||
| જોશી રવિશંકર મહાશંકર/પ્રતાપ ભટ્ટ | ૧-૯-૧૮૮૭, | ૧૯૭૩, | |
| અનુભવબિંદુ ૧૯૪૬ | |||
| તેલીવાળા મૂલચંદ્ર તુલસીદાસ | ૨૩-૯-૧૮૮૭, | ૨૬-૬-૧૯૨૭, | |
| ભક્તકવિ દયારામનું આંતરજીવન ૧૯૩૧ | |||
| ભરુચા હાસિમબિન યુસુફ ‘ઝાર રાંદેરી’ | ૧-૧૧-૧૮૮૭, | - | |
| શાયરી ૧૯૩૬ | |||
| ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ ‘કુંજ’ | ૨૯-૧૧-૧૮૮૭, | ૨૬-૫-૧૯૬૨, | |
| હૃદયકુંજ ૧૯૧૧ | |||
| મુનશી કનૈયાલાલ માણેકલાલ | ૩૦-૧૨-૧૮૮૭, | ૮-૨-૧૯૭૧, | |
| વેરની વસૂલાત ૧૯૧૩ | |||
| દવે હિમંતલાલ રામચંદ્ર ‘સ્વામી આનંદ’ | ૧૮૮૭, | ૨૫-૧-૧૯૭૬, | |
| ઈશુનું બલિદાન ૧૯૨૨ | |||
| ઈરાની સોહરાબ શહેરયાર | ૧૮૮૭, | ૧૯૨૩, | |
| દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી ૧૯૦૪ | |||
| પાદરાકર મણિલાલ મોહનલાલ | ૧૮૮૭, | - | |
| નવજીવન ૧૯૧૭ | |||
| પરીખ ભીમજી હરજીવન | ૧૮-૧-૧૮૮૮, | ૧૯૬૧, | |
| મોટીબહેન અથવા માયાળુ માધવી ૧૯૧૦ આસપાસ | |||
| મુનિ જિનવિજયજી | ૨૭-૧-૧૮૮૮, | ૩-૬-૧૯૭૬, | |
| પ્રાચીન જૈન લેખસંગ્રહ ૧૯૧૮ | |||
| વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ | ૨૫-૨-૧૮૮૮, | ૨૮-૫-૧૯૨૫, | |
| સુધાચંદ્ર ૧૯૧૬ | |||
| વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર | ૨૨-૫-૧૮૮૮, | ૪-૭-૧૯૭૫, | |
| નવાં ગીતો ૧૯૨૫ | |||
| ' | - | ||
| - | ' | - | |
| ' | - | ||
| ' | - | ||