ભજનરસ/જ્ઞાન ગરીબી સાચી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 11: Line 11:
{{right|'''બેલ ફરે જેમ પાણી,'''}}  
{{right|'''બેલ ફરે જેમ પાણી,'''}}  
'''સત્ય શબદ કા મરમ ન લાધ્યા,'''  
'''સત્ય શબદ કા મરમ ન લાધ્યા,'''  
{{right|'''પૂજે પથરા પાણી રે–'''}}  
{{right|'''પૂજે પથરા પાણી રે–'''}}
 
'''સુંદર ભેખ બન્યો અતિ લાલા,'''
'''સુંદર ભેખ બન્યો અતિ લાલા,'''
'''ઉપર રંગ લગાયા, કાચી હાંડી ગલ ગઈ માટી'''  
'''ઉપર રંગ લગાયા, કાચી હાંડી ગલ ગઈ માટી'''  
'''વિરલે નીર જમાયા રે'''  
'''વિરલે નીર જમાયા રે'''  
'''કરડા તાપ દિયે તો બગડે,'''  
'''કરડા તાપ દિયે તો બગડે,'''  
{{right|'''કાચી કામ ન આવે,'''}}
{{right|'''કાચી કામ ન આવે,'''}}
'''સમતા તાપ દિયે તો સુધરે,'''  
'''સમતા તાપ દિયે તો સુધરે,'''  
{{right|'''જતન કરીને પાવે રે'''}}  
{{right|'''જતન કરીને પાવે રે'''}}
 
'''ભેખ લઈ મુખ મીઠા બોલે,'''  
'''ભેખ લઈ મુખ મીઠા બોલે,'''  
{{right|'''સબ હું શીશ નમાવે,'''}}  
{{right|'''સબ હું શીશ નમાવે,'''}}  
Line 40: Line 43:
માટી ઢળી જ પડવાની. એમ આત્મા ઊડી જતાં કાયા કરમાઈ જશે, માટે કાચી કાયામાંથી જ અવિનાશી સાચા તત્ત્વને પામવું જોઈએ. આ આતમસૂઝ વિના બહારના વેષ, ઉપદેશ નકામા છે.  
માટી ઢળી જ પડવાની. એમ આત્મા ઊડી જતાં કાયા કરમાઈ જશે, માટે કાચી કાયામાંથી જ અવિનાશી સાચા તત્ત્વને પામવું જોઈએ. આ આતમસૂઝ વિના બહારના વેષ, ઉપદેશ નકામા છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|ભેખ લિયા... પથરા પાણી રે}}
{{center|'''ભેખ લિયા... પથરા પાણી રે'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાધુનો અંચળો ઓઢવાથી સાધુ નથી થવાતું. જ્યાં સુધી મોહ છે, કાંઈક થવા ને કાંઈક દેખાવાની મનીષા છે ત્યાં સુધી સાધુપણું દૂર છે. અંતરની યાત્રા વિકાસ ભણી આગળ નહીં વધે પણ ઘાણીના બળદની જેમ ચકરાવામાં ઘૂમ્યા કરશે. સત્ય, શબદ અને મરમ-આ ત્રણ શબ્દોમાં કબીરે પરમ પદ, તેને પામવાનો માર્ગ અને તેને પામવાની સૂક્ષ્મ સમજ ત્રણે બતાવી દીધાં. સત્યને પામી કેવી રીતે શકાય? કબીર કહે છે કે શબ્દની ચોટ લાગવી જોઈએ. સાખી છેઃ   
સાધુનો અંચળો ઓઢવાથી સાધુ નથી થવાતું. જ્યાં સુધી મોહ છે, કાંઈક થવા ને કાંઈક દેખાવાની મનીષા છે ત્યાં સુધી સાધુપણું દૂર છે. અંતરની યાત્રા વિકાસ ભણી આગળ નહીં વધે પણ ઘાણીના બળદની જેમ ચકરાવામાં ઘૂમ્યા કરશે. સત્ય, શબદ અને મરમ-આ ત્રણ શબ્દોમાં કબીરે પરમ પદ, તેને પામવાનો માર્ગ અને તેને પામવાની સૂક્ષ્મ સમજ ત્રણે બતાવી દીધાં. સત્યને પામી કેવી રીતે શકાય? કબીર કહે છે કે શબ્દની ચોટ લાગવી જોઈએ. સાખી છેઃ   
Line 85: Line 88:
મૃત્યુની ઘાટીમાં આપણા શ્વાસ પ્રાણ છે, તેને નિત્યના આનંદરસે, અમૃત૨સે સીંચવા માટે આ વાણીની ગંગા સંતોએ ઘેર ઘેર વહાવી છે.  
મૃત્યુની ઘાટીમાં આપણા શ્વાસ પ્રાણ છે, તેને નિત્યના આનંદરસે, અમૃત૨સે સીંચવા માટે આ વાણીની ગંગા સંતોએ ઘેર ઘેર વહાવી છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = રમના હે રે ચોગાના
|next = કોઈ સુનતા હે
}}
19,010

edits