અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું ભાષાકર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 90: Line 90:
આમ, સમયસંદર્ભ કે સભ્યતાસંદર્ભ બદલાતાં કવિને તેને અનુરૂપ ભાષાકર્મની મથામણ કરવી પડતી હોય છે. વિશ્વયુદ્ધકાલીન માનવસંહારની વિભીષિકા અને માનવવ્યવહારની બીભત્સતા વ્યક્ત કરવા ટેન્ક તળે કચડાતા માનવનું, સાર્થ વાક્યનું અન્-અર્થ વાક્યમાં રૂપાંતર કરી, રવજન્ય વાતાવરણ ભાષાકર્મથી ખડું કર્યું છે :
આમ, સમયસંદર્ભ કે સભ્યતાસંદર્ભ બદલાતાં કવિને તેને અનુરૂપ ભાષાકર્મની મથામણ કરવી પડતી હોય છે. વિશ્વયુદ્ધકાલીન માનવસંહારની વિભીષિકા અને માનવવ્યવહારની બીભત્સતા વ્યક્ત કરવા ટેન્ક તળે કચડાતા માનવનું, સાર્થ વાક્યનું અન્-અર્થ વાક્યમાં રૂપાંતર કરી, રવજન્ય વાતાવરણ ભાષાકર્મથી ખડું કર્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ટેન્કની આગેકૂચ ટેન્ત કહું કચ ડાળે તો રે  
{{Block center|<poem>ટેન્કની આગેકૂચ '''ટેન્ત કહું કચ ડાળે તો રે'''
બેન્ક ટકું તચ હાડે તો તે  
{{gap|5em}}'''બેન્ક ટકું તચ હાડે તો તે '''
હેન્ક તળું કક કેડા તો ચે  
{{gap|5em}}'''હેન્ક તળું કક કેડા તો ચે '''
હેન્ક ટેન્ક કચ ડાન્ક તોન્ક હાં.  
{{gap|5em}}'''હેન્ક ટેન્ક કચ ડાન્ક તોન્ક હાં.'''
{{gap|6em}}***
{{gap|5em}}***</poem>}}
માણસની વેદના અને  
<center>
તેના મરણીઆ હુમલાનો આનંદ ટેન્ક કળે હું ટચડાતો હું
{|
ટેટે ળેળે હૈંહે ચૂં  
|માણસની વેદના અને <br>તેના મરણીઆ હુમલાનો{{gap}}<br>આનંદ<br><br><br>
ચે ચે ચે ચે ચે ચે  
|'''ટેન્ક કળે હું ટચડાતો હુ'''<br>'''ટેટે ળેળે હૈંહે ચૂં'''<br>'''ચે ચે ચે ચે ચે ચે'''<br>'''ટેન્કત ટેન્કત'''<br>'''હોક ટાન્ક કચડા હાં તો એ'''
ટેન્કત ટેન્કત  
|}</center>
હોક ટાન્ક કચડા હાં તો એ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રીતે કવિતાનું ભાષાકર્મ એ સૂક્ષ્મતાથી જોઈએ તો કવિતાની પોતાની માગ છે. કાવ્ય જે રીતે અવતરવા મથે છે તેને અનુકૂળ ભાષા માટે તે કવિને સતર્ક કરે છે. આવા સતર્ક કવિનો કાવ્યપુરુષાર્થ જ કવિતાનું ભાષાકર્મ નિત્યનૂતન પરિણામો લાવી શકે.
આ રીતે કવિતાનું ભાષાકર્મ એ સૂક્ષ્મતાથી જોઈએ તો કવિતાની પોતાની માગ છે. કાવ્ય જે રીતે અવતરવા મથે છે તેને અનુકૂળ ભાષા માટે તે કવિને સતર્ક કરે છે. આવા સતર્ક કવિનો કાવ્યપુરુષાર્થ જ કવિતાનું ભાષાકર્મ નિત્યનૂતન પરિણામો લાવી શકે.