મર્મર/વેદના ને જીવન

Revision as of 01:55, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વેદના અને જીવન

વેદનાથી બળી ખાખ થવું ના, ધુંધવાવું છેઃ
ભસ્મરાશિ નહીં, મૂકી ધૂપનો ગંધ જાવું છે.