12 Rules For Life

Revision as of 20:11, 12 November 2023 by Atulraval (talk | contribs) (Created page with "__NOTOC__ <center> <span style="color:#ff0000"> {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center <span style="color:#ff0000"> {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:Made to Stick.jpg |title = 12 Rules For Life - An...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



Made to Stick.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

12 Rules For Life - An Antidote to Chaos

Jordan B. Peterson

જીવનના 12 નિયમો


અરાજકતા નિવારણના ઉપાય
જોર્ડન બી. પીટરસન


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: શબીર અહેમદભાઈ ગલરીયા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>


લેખક પરિચય:

જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.

આ પુસ્તકનો વિષય શું છે?

લેખક જોર્ડન બી. પીટરસન દ્વારા લખાયેલ જીવનના ‘12 નિયમો’(2018) પુસ્તકમાં વાચકોના જીવનની સૌથી મહત્ત્વની ચિંતા વિશે અને પ્રાચીન સમયથી માનવ માનસમાં રહેલા મુદ્દાઓ સંદર્ભે સૂચિ આપવામાં આવી છે. લેખક અર્થપૂર્ણ જીવન માટે આપણને 12 માર્ગદર્શિકાઓ આપે છે. આ તમામ માર્ગદર્શિકાઓ આપણાં કેટલાંક અત્યંત સ્થાયી દાર્શનિક અને ધાર્મિક નિવેદનો તેમજ આપણી સૌથી પ્રિય વાર્તાઓના બોધ પર આધારિત છે. તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ અને પૌરાણિક કથાઓના વાચન - મનન વડે, દરેક વ્યક્તિ પોતાનું જીવન સ્પષ્ટ અને સુસંગત જીવી શકે છે. આ પુસ્તક મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને, એવા વાચકો કે જે પોતાના જીવનમાં અર્થ શોધે છે અને પૌરાણિક કથાઓના બોધમાં જેને રસ છે તેમને માટેનું આ પુસ્તક છે.

લેખક પરિચય:

જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.

લેખક પરિચય:

જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.

લેખક પરિચય:

જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.

લેખક પરિચય:

જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.