કૃતિકોશ/વિવેચન-સંશોધન
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વિવેચન-સંશોધન
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧. સાહિત્યવિવેચન, ૨. સાહિત્યસંશોધન
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />
‘વિવેચન’માં સાહિત્યના સૈદ્ધાન્તિક વિવેચનના સળંગ ગ્રંથો, સિદ્ધાંત-વિવેચનના લેખોના સંગ્રહો, પ્રત્યક્ષ વિવેચન/સમીક્ષાલેખ સંગ્રહો, શોધપ્રબંધો સિવાયનાં ગ્રંથકાર-અધ્યયનો કે લઘુગ્રંથો (મોનોગ્રાફ), સિદ્ધાંત-સમીક્ષા-પ્રવાહદર્શન-કર્તાવિષયક લેખોના સંગ્રહો સમાવિષ્ટ છે. |
| |
| ૧૮૬૧-૧૮૭૦ | |
| ૧૮૬૩ | પ્રેમાનંદ-શામળચર્ચા – કવિ દલપતરામ |
| ૧૮૬૬ | ભાષાભૂષણ – કવિ હીરાચંદ કાનજી |
| ૧૮૬૬ | નાયિકા વિષયપ્રવેશ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
| ૧૮૮૧-૧૮૯૦ | |
| ૧૮૯૦ | સરસ્વતીચંદ્રનું અવલોકન – વિશ્વનાથ પ્રભુરામ, દ્વિવેદી મ. ન. |
| ૧૮૯૧-૧૯૦૦ | |
| ૧૮૯૧ | નવલગ્રંથાવલિ ગ્રંથ-૧ થી ૪ [મ.] – પંડ્યા નવલરામ (સંપા. ત્રિપાઠી ગોવર્ધનરામ) (નવલરામનું સર્જન અને વિવેચન. વિવેચન મુખ્યત્વે ગ્રંથ ૨માં. નવલરામનું વિવેચનલેખન ૧૮૬૭ થી સામયિકોમાં.) |
| ૧૮૯૧ | પદ્માકુમારી યા આધુનિક નાટકોનો ઉદ્દેશ શો દેખાય છે તે શો હોવો જોઈએ? – ભટ્ટ ચતુર્ભુજ |
| ૧૮૯૫ | દયારામ અને હાફિઝ – ઝવેરી કૃષ્ણલાલ |
| ૧૮૯૫ | જીવનચરિત્ર વિશે ચર્ચા – દીવેચા નારાયણ હેમચંદ્ર |
| ૧૮૯૬ | અલંકારાદર્શ – આચાર્ય બિહારીલાલજી |
| ૧૮૯૬ | સાહિત્યચર્ચા – દીવેચા નારાયણ હેમચંદ્ર |
| ૧૯૦૦ | કાલિદાસ અને શૅક્સપિયર – દીવેચા નારાયણ હેમચંદ્ર |
| ૧૯૦૧-૧૯૧૦ | |
| ૧૯૦૩ | વાક્યપૃથક્કૃતિ અને નિબંધરચના – નીલકંઠ રમણભાઈ |
| ૧૯૦૪ | નર્મગદ્યમાંના રામાયણ, મહાભારત અને ઇલિયડના સારનું મૂળ સહિત સ્પષ્ટીકરણ – ઓઝા મંગળજી |
| ૧૯૦૪, ૨૯, ૩૦ | કવિતા અને સાહિત્ય : ૧ થી ૪ – નીલકંઠ રમણભાઈ |
| ૧૯૦૫ આસપાસ | રસશાસ્ત્ર – ભટ્ટ છોટાલાલ નરભેરામ |
| ૧૯૦૫ આસપાસ | વૃત્તનિરૂપણ – ભટ્ટ છોટાલાલ નરભેરામ |
| ૧૯૦૮ | ભક્તકવિ નરસિંહ મહેતાનું જીવન અને કવન – જોશીપુરા જયસુખલાલ |
| ૧૯૦૮ | કવિ દયારામનો અક્ષરદેહ [મ.] – ત્રિપાઠી ગોવર્ધનરામ |
| ૧૯૦૯ | કલાપી અને તેની કવિતા – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’ |
| ૧૯૧૦ | આત્મપ્રદીપ – દોશી મણિલાલ |
| ૧૯૧૧-૧૯૨૦ | |
| ૧૯૧૧ | નવલગ્રંથાવલિ [શાળાપયોગી સંક્ષિપ્ત આવૃત્તિ; મ.] – પંડ્યા નવલરામ (સંપા. શ્રોફ હીરાલાલ) |
| ૧૯૧૧ | ગુજરાતી નવલકથાનું સાહિત્ય – તંત્રી મણિભાઈ |
| ૧૯૧૧ | નાટ્યશાસ્ત્ર – શુક્લ નથુરામ |
| ૧૯૧૨ | મુસ્લીમોએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા : ગુજરાતના પુરાણાસાહિત્યનું વિવેચન – બાનવા ઈમામશાહ (+ નાશાદ) |
| ૧૯૧૩ | ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’ |
| ૧૯૧૩ | મહાભારતની સમાલોચના – દવે મોહનલાલ પાર્વતીશંકર |
| ૧૯૧૪ | જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય – વ્યાસ મણિલાલ બકોરભાઈ |
| ૧૯૧૫ | કવિ નર્મદાશંકરની સાહિત્યસેવા – પટેલ છોટાલાલ |
| ૧૯૧૫ | અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા – જોશીપુરા જયસુખલાલ |
| ૧૯૧૫ | હિંદુસ્તાન તથા યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા – જોશીપુરા જયસુખલાલ |
| ૧૯૧૫ | અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા – જોશીપુરા જયસુખલાલ |
| ૧૯૧૮ | સ્ત્રીઓની રંગભૂમિ – ભટ્ટ મણિલાલ છબારામ |
| ૧૯૧૮ | ભોજ અને કાલિદાસ – જાની અંબાલાલ |
| ૧૯૧૯ | સાક્ષરજીવન – ત્રિપાઠી ગોવર્ધનરામ |
| ૧૯૧૯ | સુદર્શન ગદ્યાવલી [મ] – દ્વિવેદી મણિલાલ નભુભાઈ |
| ૧૯૧૯ | ભાલણ – મોદી રામલાલ |
| ૧૯૨૦ | સિદ્ધાંતસારનું અવલોકન – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’ |
| ૧૯૨૧-૧૯૩૦ | |
| ૧૯૨૧ | તોરુ અને ટાગોર [તોરુદત્ત; રવીન્દ્રનાથ] – જોશી મણિશંકર દ. |
| ૧૯૨૨ | ગોવર્ધનરામની સાહિત્યસેવા – જોશી મણિશંકર દ. |
| ૧૯૨૨ | સાહિત્ય પ્રવેશિકા – અંજારિયા હિંમતલાલ |
| ૧૯૨૪ | સાહિત્યમંથન – કવિ ન્હાનાલાલ |
| ૧૯૨૪ | સ્વ. કવિ બુલાખીરામ – જાની શંકરલાલ |
| ૧૯૨૪ | કવિતા શિક્ષણ – ઠાકોર બલવંતરાય |
| ૧૯૨૪ | મનોમુકુર : ૧ – દિવટિયા નરસિંહરાવ |
| ૧૯૨૪ | કેટલાક લેખો – મુનશી કનૈયાલાલ |
| ૧૯૨૫ | વાર્તાનું શાસ્ત્ર ખંડ : ૧, ૨ – બધેકા ગિજુભાઈ |
| ૧૯૨૬ | વિનોદશાસ્ત્ર – ખંધડિયા જદુરાય |
| ૧૯૨૬ | અર્વાચીન ગુજરાતી કવિતાસાહિત્ય – મહેતા ઉમિયાશંકર |
| ૧૯૨૭ | ઉદ્બોધન – કવિ ન્હાનાલાલ |
| ૧૯૨૭ | અર્ધશતાબ્દીના અનુભવબોલ – કવિ ન્હાનાલાલ |
| ૧૯૨૭ | અખો – મહેતા નર્મદાશંકર દે. |
| ૧૯૨૮ | જૈન ધર્મ – એક આલોચના – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી |
| ૧૯૨૮ | લિરિક – ઠાકોર બલવંતરાય |
| ૧૯૨૯ | કવિતા અને સાહિત્ય ૩ – નીલકંઠ રમણભાઈ |
| ૧૯૩૦ | કવિતા અને સાહિત્ય : ૪ [+ કાવ્યો] – નીલકંઠ રમણભાઈ[૧-૨ઃ ૧૯૦૪] |
| ૧૯૩૦ | કાવ્યસાહિત્ય મીમાંસા [મ.] – ત્રિવેદી કમળાશંકર |
| ૧૯૩૦ | અભિનયકલા – દિવટિયા નરસિંહરાવ |
| ૧૯૩૦ | આજ-કાલ્યનાં નાટકો – મહેતા રમણિકરાય |
| ૧૯૩૦-૧૯૩૮ | ગ્રંથ અને ગ્રંથકાર : ભા. ૧ થી ૮ [લેખન + સંપા.] – પારેખ હીરાલાલ |
| ૧૯૩૧-૧૯૪૦ | |
| ૧૯૩૧ | સાહિત્ય પંચામૃત – જોશી શિવશંકર |
| ૧૯૩૨ | રાસવિવેચન – પાઠકજી જમયનગૌરી |
| ૧૯૩૨ | ગુજરાતી સાહિત્ય અને પ્રજાજીવન – શાહ ચંદ્રવદન ચુનીલાલ |
| ૧૯૩૨ | પ્રસ્તાવનામાળા – કવિ ન્હાનાલાલ |
| ૧૯૩૩ | જગત્કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન – કવિ ન્હાનાલાલ |
| ૧૯૩૩ | અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૩૩ | ઇન્ડિયન થીયેટર – યાજ્ઞિક રમણલાલ |
| ૧૯૩૩, ૪૧ | આદિવચનો : ભા. ૧, ૨ – મુનશી કનૈયાલાલ |
| ૧૯૩૪ | સ્વ. ભોગીન્દ્રરાવ : જીવન અને સાહિત્ય – તોલાટ શાંતિલાલ |
| ૧૯૩૪ | કેટલાંક વિવેચનો – ત્રિવેદી નવલરામ |
| ૧૯૩૪ | રસગંગા [મ.] – શાસ્ત્રી વ્રજલાલ (સંપા. શંકરલાલ શાસ્ત્રી) |
| ૧૯૩૪-૩૫ | આપણાં સાક્ષરરત્નો- ભા. ૧-૨ – કવિ ન્હાનાલાલ |
| ૧૯૩૫ | ગુજરાતી સાહિત્યમાં સૉનેટ – બેટાઈ સુંદરજી |
| ૧૯૩૫ | સાહિત્યદર્શન – વૈદ્ય વિજયરાય |
| ૧૯૩૬ | નર્મદાશંકર કવિ – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૩૬ | ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન – શુક્લ રામચંદ્ર |
| ૧૯૩૬, ૧૯૩૮ | જીવન અને સાહિત્ય : ભા. ૧, ૨ – દેસાઈ રમણલાલ |
| ૧૯૩૬,૩૭,૩૮ | મનોમુકુર : ૨, ૩, ૪ – દિવટિયા નરસિંહરાવ |
| ૧૯૩૭ | કીર્તિદાને કમળના પત્રો – ઉમરવાડિયા બટુભાઈ |
| ૧૯૩૭ | સાહિત્યસમીક્ષા – ભટ્ટ વિશ્વનાથ |
| ૧૯૩૭ | મણિમહોત્સવના સાહિત્યબોલ : ૧, ૨ – કવિ ન્હાનાલાલ |
| ૧૯૩૭ | નવલગ્રંથાવલિ [તારણ આવૃત્તિ, મ.] – પંડ્યા નવલરામ (સંપા. પરીખ નરહરિ) |
| ૧૯૩૭-૪૧ | ગ્રંથ અને ગ્રંથકાર (લેખન, સંપા.) – શાહ ચુ. વ., રાવત બચુભાઈ, શાસ્ત્રી કે. કા.) |
| ૧૯૩૮ | સાહિત્યકળા – દવે મોહનલાલ પાર્વતીશંકર |
| ૧૯૩૮ | કાવ્યકળા – દવે મોહનલાલ પાર્વતીશંકર |
| ૧૯૩૮ | અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૩૮ | સાહિત્યકાર પ્રેમાનંદ – મજમુદાર મંજુલાલ |
| ૧૯૩૮ | સાહિત્યને ઓવારેથી – શાસ્ત્રી શંકરલાલ ગં. |
| ૧૯૩૮ | રાઈનો પર્વત વિશે – રાવળ અનંતરાય |
| ૧૯૩૯ | વિવેચના – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ |
| ૧૯૩૯ | કાવ્યની શક્તિ – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૩૯ | સાહિત્યવિમર્શ – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૩૯ | વિવેચનમુકુર – ભટ્ટ વિશ્વનાથ |
| ૧૯૩૯ | જૂઈ અને કેતકી – વૈદ્ય વિજયરાય |
| ૧૯૩૯ | સાહિત્યને ઓવારેથી – શાસ્ત્રી શંકરલાલ |
| ૧૯૩૯ | નર્મદ : અર્વાચીનોમાં આદ્ય – મુનશી કનૈયાલાલ |
| ૧૯૩૯, ૧૯૪૧ | સાહિત્ય અને વિવેચન : ભા. ૧, ૨ (સર્જન + વિવેચન) – ધ્રુવ કેશવલાલ |
| ૧૯૩૯, ૪૧ | કવિચરિત : ભા. ૧, ૨ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૪૦ | પરાગ – પાઠકજી વ્યોમેશચંદ્ર |
| ૧૯૪૦ | સાહિત્યકાર શામળભટ્ટ – મજમુદાર મંજુલાલ |
| ૧૯૪૦ આસપાસ | પ્રસાદ – પટેલ ચતુરભાઈ શંકરભાઈ |
| ૧૯૪૧-૧૯૫૦ | |
| ૧૯૪૧ | સમીક્ષા – જોશી રવિશંકર મ. |
| ૧૯૪૧ | નવાં વિવેચનો – ત્રિવેદી નવલરામ |
| ૧૯૪૧ | વિવેચન – દવે મોહનલાલ પાર્વતીશંકર |
| ૧૯૪૧ | સાહિત્યવિચાર – ધ્રુવ આનંદશંકર (સંપા. રા. વિ. પાઠક, ઉ. જોશી) |
| ૧૯૪૧ | માધવાનલ કામકંદલા પ્રબંધ – મજમુદાર મંજુલાલ |
| ૧૯૪૧ | સાહિત્યદૃષ્ટાને – શાસ્ત્રી શંકરલાલ ગં. |
| ૧૯૪૧ | સાહિત્ય અને વિવેચન : ૨ (વિવેચન + સર્જન) – ધ્રુવ કેશવલાલ |
| ૧૯૪૨ | રસપાન – દવે મોહનલાલ પાર્વતીશંકર |
| ૧૯૪૨ | હેમસમીક્ષા – મોદી મધુસૂદન |
| ૧૯૪૨ | આપણા કવિઓ : ખંડ. ૧ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૪૨-૪૫ | ગ્રંથ અને ગ્રંથકાર (લેખન, સંપા.) – ઠાકર ધીરુભાઈ, દવે ઈન્દ્રવદન |
| ૧૯૪૩ | કાલિદાસ : અ સ્ટડી – ઝાલા ગૌરીપ્રસાદ |
| ૧૯૪૩ | નવીન કવિતા વિશે વ્યાખ્યાનો – ઠાકોર બલવંતરાય |
| ૧૯૪૩ | દિગ્દર્શન – ધ્રુવ આનંદશંકર (સંપા. રા. વિ. પાઠક, ઉ. જોશી) |
| ૧૯૪૪ | થોડા વિવેચન લેખો – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૪૪ | આલોચના – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૪૪ | ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ! – સંજાના જહાંગીર એદલજી ‘અનાર્ય’ |
| ૧૯૪૪ | શામળનું વાર્તાસાહિત્ય – ત્રિવેદી નવલરામ |
| ૧૯૪૪-૪૭ | પરિભ્રમણ : ભા. ૧, ૨, ૩ – મેઘાણી ઝવેરચંદ |
| ૧૯૪૫ | ૧૯૪૪નું ગ્રંથસ્થ ગુજરાતી વાઙ્મય – ઝાલા ગૌરીપ્રસાદ |
| ૧૯૪૫ | નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૪૫ | નિકષરેખા – ભટ્ટ વિશ્વનાથ |
| ૧૯૪૫ | આરામખુરશીએથી – મહેતા ધનસુખલાલ |
| ૧૯૪૫ | ભાલણ, ઉદ્ધવ, ભીમ – મોદી રામલાલ |
| ૧૯૪૫, ૪૮, ૫૬ | વિવિધ વ્યાખ્યાનો : ગુચ્છ પહેલો, બીજો, ત્રીજો – ઠાકોર બલવંતરાય |
| ૧૯૪૬ | વિચારમાધુરી : ભા. ૧ – ધ્રુવ આનંદશંકર (સંપા. રા. વિ. પાઠક, ઉ. જોશી) |
| ૧૯૪૬ | સાહિત્યવિહાર – રાવળ અનંતરાય |
| ૧૯૪૬ | ઊર્મિ અને વિચાર – દેસાઈ રમણલાલ |
| ૧૯૪૭ | શેષ વિવેચનો [મ.] – ત્રિવેદી નવલરામ |
| ૧૯૪૭ | કાવ્યતત્ત્વવિચાર – ધ્રુવ આનંદશંકર (સંપા. રા. વિ.પાઠક, ઉ. જોશી) |
| ૧૯૪૭ | મધુપર્ક – ભટ્ટ પ્રેમશંકર |
| ૧૯૪૭ | અભિમન્યુ આખ્યાનની સંસ્કૃત ચક્રવ્યૂહકથા તથા દેહલકૃત અભિવન ઊંઝણું – મજમુદાર મંજુલાલ |
| ૧૯૪૭ | સાહિત્યગંગા – પંડ્યા ગજેન્દ્રશંકર |
| ૧૯૪૮ | સમસંવેદન – જોશી ઉમાશંકર |
| ૧૯૪૮ | સંશોધનને માર્ગે – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૪૮ | વસ્તુપાળનું વિદ્યામંડળ અને બીજા લેખો – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૪૮ | શામળનું વાર્તાસાહિત્ય – ત્રિવેદી નવલરામ જ. |
| ૧૯૪૯ | થોડાંક અર્થદર્શનો – ત્રિવેદી રતિલાલ |
| ૧૯૪૯ | પરિશીલન – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ |
| ૧૯૪૯ | સાહિત્યકાર અખો – મજમુદાર મંજુલાલ |
| ૧૯૪૯ | કાવ્યવિવેચન – માંકડ ડોલરરાય |
| ૧૯૪૯ | ગંધાક્ષત – રાવળ અનંતરાય |
| ૧૯૫૦ | અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ |
| ૧૯૫૦ | સ્ટડીઝ ઈન ગુજરાતી લિટરેચર(અંગ્રેજીમાં) – સંજાના જહાંગીર એદલજી ‘અનાર્ય’ ( અનુ. ૨૦૧૦, ગુજરાતી સાહિત્યનું અનુશીલન – ટોપીવાળા શાલિની) |
| ૧૯૫૦ | સાહિત્યને ચરણે – દેસાઈ હરિપ્રસાદ |
| ૧૯૫૧-૧૯૬૦ | |
| ૧૯૫૧ | ભણકાર : પદ વિવરણ – ઠાકોર બલવંતરાય |
| ૧૯૫૧ | વિચારમાધુરી :ભા.૨ – ધ્રુવ આનંદશંકર (સંપા. રા. વિ. પાઠક, ઉ. જોશી) |
| ૧૯૫૧-૬૦ | ગ્રંથ અને ગ્રંથકાર (લેખન, સંપા.) – પટેેલ પીતાંબર, ત્રિવેદી ચીમનલાલ |
| ૧૯૫૨ | કાવ્યલોચન – જાની રતિલાલ |
| ૧૯૫૨ | પર્યેષણા – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૫૨ | સાહિત્ય અને ચિંતન – દેસાઈ રમણલાલ |
| ૧૯૫૨ | બે અધ્યયનો – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્’ |
| ૧૯૫૨ | નારદનાં ભક્તિસૂત્રો – પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર |
| ૧૯૫૩ | રસદર્શન – ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ |
| ૧૯૫૩, ૧૯૬૫ | લેખસંગ્રહ : ભા. ૧, ૨ [મ.] – મોદી રામલાલ |
| ૧૯૫૪ | સત્યભામારોષદર્શિકાખ્યાન આદિ નાટકોની સર્વાંગીણ સમીક્ષા – પંડ્યા દુષ્યંતરાય |
| ૧૯૫૪ | સાહિત્યાલોક – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૫૪ | અલંકારદર્શન – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
| ૧૯૫૪ | ગુજરાતી ગેય કવિતા – મહેતા રમણલાલ છોટાલાલ |
| ૧૯૫૪ | બ્રહ્મસૂત્રવૃત્તિ – પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર |
| ૧૯૫૫ | અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો – સંજાના જહાંગીર એદલજી, ‘અનાર્ય’ |
| ૧૯૫૫ | બિંબ પ્રતિબિંબ – દવે વિનયશંકર રામશંકર |
| ૧૯૫૬ | સરળ અલંકારવિવેચન – પંડ્યા ઉપેન્દ્ર |
| ૧૯૫૬ | એકાંકી : સાહિત્ય અને સ્વરૂપ – પાઠક નંદકુમાર |
| ૧૯૫૬ | મનોવિહાર – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૫૬ | રેવાને તીરે તીરે – મજમુદાર મંજુલાલ |
| ૧૯૫૬ | સર્જનને આરે – મહેતા ધનસુખલાલ |
| ૧૯૫૬ | વિવિધ વ્યાખ્યાનો : ગુચ્છ ત્રીજો [મ.] – ઠાકોર બલવંતરાય |
| ૧૯૫૬ | છપ્પનનું ગ્રંથસ્થ વાઙ્મય – પંડ્યા ઉપેન્દ્ર |
| ૧૯૫૭ | માયાલોક – જાની કનુભાઈ, અધ્વર્યુ વિનોદ |
| ૧૯૫૭ | આપણું સાહિત્ય – ઝવેરી બિપિનચંદ્ર, શુક્લ રામપ્રસાદ |
| ૧૯૫૭ | નવા નટો માટે કેટલાંક સૂચનો – ઠાકર જશવંત |
| ૧૯૫૭ | નાટ્યશિક્ષણનાં મૂળતત્ત્વો – ઠાકર જશવંત |
| ૧૯૫૭ | આસ્વાદ – દવે જિતેન્દ્ર |
| ૧૯૫૭ | જ્ઞાનસુધા – નીલકંઠ વિદ્યાગૌરી |
| ૧૯૫૭ | નાટક ભજવતાં પહેલાં – મડિયા ચુનીલાલ |
| ૧૯૫૭ | સાહિત્યરંગ – મહેતા કુંજવિહારી |
| ૧૯૫૭ | ન્હાનાલાલ કવિની જીવનદૃષ્ટિ – વૈદ્ય વિજયરાય |
| ૧૯૫૭ | જયશંકર સુંદરીની દિગ્દર્શન કલા – ઠાકર જશવંત |
| ૧૯૫૮ | અપેક્ષા – દલાલ સુરેશ |
| ૧૯૫૮ | અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ – પટેલ રણજિત ‘અનામી’ |
| ૧૯૫૮ | રસદ્રષ્ટા કવિવર [ન્હાનાલાલ વિશે] – પરીખ બાલચન્દ્ર |
| ૧૯૫૮ | અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ – પંડ્યા રામચંદ્ર |
| ૧૯૫૮ | સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો – માંકડ ડોલરરાય |
| ૧૯૫૮ | સાહિત્યવિવેક – રાવળ અનંતરાય |
| ૧૯૫૮ | સાહિત્યનિકષ – રાવળ અનંતરાય |
| ૧૯૫૮ | પ્રેમાનંદ : એક અધ્યયન – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૫૮ | ભાલણ - એક અધ્યયન – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૫૮ | વસંતવિલાસ : એક અધ્યયન – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૫૮ | ગુજરાતના સામાજિક જીવનમાં નાટકોનો ફાળો – શાહ ધનવંત |
| ૧૯૫૮ | અનુવાદની કળા – પારેખ નગીનદાસ |
| ૧૯૫૮ આસપાસ | રસગંધા [ન્હાનાલાલ વિશે] – પરીખ બાલચન્દ્ર |
| ૧૯૫૯ | વિવેચનસંચય – કોઠારી ભાઈલાલ |
| ૧૯૫૯ | અભિરુચિ – જોશી ઉમાશંકર |
| ૧૯૫૯ | નાટ્યપ્રયોગ શિલ્પ – ઠાકર જશવંત |
| ૧૯૫૯ | ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય – દવે ઈશ્વરલાલ |
| ૧૯૫૯ | સાહિત્યસુધા – પંડ્યા જનાર્દન |
| ૧૯૫૯ | સાહિત્યની પાંખે – પુરાણી અંબાલાલ |
| ૧૯૫૯ | નાટ્યરસ – બક્ષી રામપ્રસાદ |
| ૧૯૫૯ | કવિ શ્રી નાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત – મહેતા ચંદ્રવદન |
| ૧૯૫૯ | નાટક ભજવતાં પહેલાં – મહેતા ધનસુખલાલ |
| ૧૯૫૯ | સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું – માણેક કરસનદાસ |
| ૧૯૫૯ | ગતશતકનું સાહિત્ય – વૈદ્ય વિજયરાય |
| ૧૯૫૯ | ભારતીય સૌન્દર્યશાસ્ત્ર – શાસ્ત્રી લક્ષ્મીનાથ બદ્રીપ્રસાદ |
| ૧૯૫૯ | સાહિત્યસુધા – પંડ્યા જનાર્દન |
| ૧૯૫૯ | ‘વસંતોત્સવ’ અને ‘નળાખ્યાન’ – રાંદેરિયા મધુકર |
| ૧૯૫૯ | સાહિત્યસુધા – પંડ્યા જનાર્દન ચંદુલાલ |
| ૧૯૫૯, ૧૯૬૧ | પ્રવેશકો : ગુચ્છ પહેલો, ગુચ્છ બીજો – ઠાકોર બલવંતરાય |
| ૧૯૬૦ | ભારતીય કાવ્યસિદ્ધાંત – કોઠારી જયંત, રાજપરા નટુભાઈ |
| ૧૯૬૦ | સિંધી સાહિત્યમાં ડોકિયું – ખિલનાણી મનોહરદાસ |
| ૧૯૬૦ | શૈલી અને સ્વરૂપ – જોશી ઉમાશંકર |
| ૧૯૬૦ | નિરીક્ષા – જોશી ઉમાશંકર |
| ૧૯૬૦ | કિંચિત્ – જોષી સુરેશ |
| ૧૯૬૦ | વિવેકાંજલિ – દેસાઈ મગનભાઈ |
| ૧૯૬૦ | મીરાંબાઈ : એક મનન – મજમુદાર મંજુલાલ |
| ૧૯૬૦ | સાહિત્યસ્વરૂપો – મહેતા કુંજવિહારી |
| ૧૯૬૦ | નાટ્યવિવેક – મહેતા ધનસુખલાલ |
| ૧૯૬૦ | દયારામ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૦ | અક્ષરયાત્રા – નાયક રતિલાલ |
| ૧૯૬૧-૧૯૭૦ | |
| ૧૯૬૧ | અવલોકના – કોઠારી રમણલાલ |
| ૧૯૬૧ | ઉપાયન – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ (સંપા. વ્રજરાય દેસાઈ) |
| ૧૯૬૧ | નભોવિહાર – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૬૧ | શ્રી અરવિંદનું કાવ્યદર્શન – પુરાણી અંબાલાલ |
| ૧૯૬૧ | શોધ અને સ્વાધ્યાય – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૬૧ | વાર્તાવિમર્શ – મડિયા ચુનીલાલ |
| ૧૯૬૧ | ગ્રંથગરિમા – મડિયા ચુનીલાલ |
| ૧૯૬૧ | પ્રવેશકો : ગુચ્છ ૨ [મ.] – ઠાકોર બલવંતરાય |
| ૧૯૬૧ | નારીગૌરવનો કવિ (ન્હાનાલાલ) – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’ |
| ૧૯૬૧, ૬૩ | ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી – પારેખ મધુસૂદન |
| ૧૯૬૨ | ગુજરાતી કવિતાનો આસ્વાદ – જોષી સુરેશ |
| ૧૯૬૨ | કાવ્યવિમર્શ – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૬૨ | કલાભાવના – દેસાઈ રમણલાલ |
| ૧૯૬૨ | રૂપસૃષ્ટિમાં – બ્રોકર ગુલાબદાસ |
| ૧૯૬૨ | પૂજા અને પરીક્ષા – ભટ્ટ વિશ્વનાથ |
| ૧૯૬૨ | નાટક ભજવતાં – મહેતા ચંદ્રવદન |
| ૧૯૬૨ | લિરિક – મહેતા ચંદ્રવદન |
| ૧૯૬૨ | બિચારો નાટ્યકાર – મહેતા ધનસુખલાલ |
| ૧૯૬૨ | નૈવેદ્ય – માંકડ ડોલરરાય |
| ૧૯૬૨ | સમીક્ષા – રાવળ અનંતરાય |
| ૧૯૬૨ | નીલમ અને પોખરાજ – વૈદ્ય વિજયરાય |
| ૧૯૬૨ | ચાર ફાગુઓ : એક અધ્યયન – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૬૨ | સંતકવિ છોટમ્ : એક પરિચય – શાસ્ત્રી હરિપ્રસાદ |
| ૧૯૬૨ | વિવેચનની વાટે – નાયક રતિલાલ |
| ૧૯૬૨ | કલાપી – રાવળ અનંતરાય |
| ૧૯૬૩ | શ્રીહરિભદ્રસૂરિ – કાપડિયા હીરાલાલ |
| ૧૯૬૩ | શ્રી અને સૌરભ – જોશી ઉમાશંકર |
| ૧૯૬૩ | રસ અને રુચિ – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૬૩ | ગોવર્ધનરામ : ચિંતક ને સર્જક – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ |
| ૧૯૬૩ | કાયા લાકડાની માયા લૂગડાની – દલાલ જયંતી |
| ૧૯૬૩ | આનંદમીમાંસા – પરીખ રસિકલાલ |
| ૧૯૬૩ | વાગીશ્વરીનાં કર્ણફૂલો – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
| ૧૯૬૩ | વાઙમયવિમર્શ (બીજી આ. ૧૯૭૦) – બક્ષી રામપ્રસાદ |
| ૧૯૬૩ | કરુણરસ – બક્ષી રામપ્રસાદ |
| ૧૯૬૩ | ગ્રંથસ્થ વાઙમય સમીક્ષા – બૂચ હસિત |
| ૧૯૬૩ | ધ ઇન્ફલ્યુઅન્સ ઑવ ઇંગ્લિશ ઑન ગુજરાતી પોએટ્રી – મણિયાર ઉમેદભાઈ |
| ૧૯૬૩ | ભાણ : એક રૂપક પ્રકાર – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૬૩ | ગોવર્ધનરામ – રાવળ અનંતરાય |
| ૧૯૬૪ | અદ્યતન સોવિયેત સાહિત્ય – ગાંધી ભોગીલાલ |
| ૧૯૬૪ | શૅક્સપિયર – જોશી ઉમાશંકર (પરિચય પુસ્તિકા) |
| ૧૯૬૪ | વાઙ્મયવિહાર – દવે જ્યોતીન્દ્ર |
| ૧૯૬૪ | નાટકનો ઉદ્ભવ અને વિકાસ – પટેલ અંબાલાલ વ. |
| ૧૯૬૪ | આકલન – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૬૪ | સુવર્ણમેઘ – બેટાઈ સુંદરજી |
| ૧૯૬૪ | ગુજરાતી કાવ્યપ્રકારો – માંકડ ડોલરરાય |
| ૧૯૬૪ | ઇનર લાઈફ – કોઠારી દિનેશ, ઠાકર લાભશંકર |
| ૧૯૬૫ | કાવ્ય વિશે કંઈક – પટેલ સોમાભાઈ વીરમદાસ |
| ૧૯૬૫ | પુરોવચન અને વિવેચન – પરીખ રસિકલાલ |
| ૧૯૬૫ | રૂપ અને રસ – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્’ |
| ૧૯૬૫ | કાવ્યપરિશીલન – પાઠક રામનારાયણ વિ., પારેખ નગીનદાસ |
| ૧૯૬૫ | અભિવ્યક્તિ – બ્રોકર ગુલાબદાસ |
| ૧૯૬૫ | લિરિક અને લગરિક – મહેતા ચંદ્રવદન |
| ૧૯૬૫ | નાટ્યસ્વરૂપ – રાવળ હસમુખ |
| ૧૯૬૫ | અવલોકના – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
| ૧૯૬૫ | પ્રેમાનંદ : એક સમાલોચના – શુક્લ રમેશ |
| ૧૯૬૫ | નાટક, નાટ્યકાર, નટઘર – પટેલ જશભાઈ જશવંત શેખડીવાળા |
| ૧૯૬૫ | ગુજરાતનાં પ્રશસ્તિ કાવ્યો – મહેતા જયા |
| ૧૯૬૫ | ભોજા ભક્તનો કાવ્યપ્રસાદ – સાવલિયા મનસુખલાલ |
| ૧૯૬૫ | લેખસંગ્રહ : ભા. ૨ [મ.] – મોદી રામલાલ |
| ૧૯૬૫ | બોટાદકર – રાવળ અનંતરાય |
| ૧૯૬૫ | ટાગોરનું જીવન-કવન – પટેલ રણજિત ‘અનામી’ |
| ૧૯૬૬ | અભિગમ – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૬૬ | ઊર્મિકાવ્ય – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૬૬ | ચારુશીલાને પત્રો – દેસાઈ હર્ષદરાય |
| ૧૯૬૬ | સાહિત્યસ્વરૂપો – પટેલ જયંત (+ અન્ય) |
| ૧૯૬૬ | ઉપનયન – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
| ૧૯૬૬ | આલોક – પાઠક જયંત |
| ૧૯૬૬ | શાહમૃગ અને સુવર્ણમૃગ – મડિયા ચુનીલાલ |
| ૧૯૬૬ | સમાલોચના – રાવળ અનંતરાય |
| ૧૯૬૬ | ૧૯૬૨નું ગ્રંથસ્થ વાઙમય – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૬૬ | નર્મદ : એક સમાલોચના – શુક્લ રમેશ |
| ૧૯૬૬ | નાટ્ય વિમર્શ – ઠાકર ભરતકુમાર |
| ૧૯૬૭ | ગુજરાતી નાટકનું ગદ્ય – અધ્વર્યુ વિનોદ |
| ૧૯૬૭ | પુરુષોત્તમ જોગીભાઈ : એક અધ્યયન – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૬૭ | ગોવર્ધનરામ – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૬૭ | ન્હાનાલાલ – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૬૭ | ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન – દવે ઈશ્વરલાલ |
| ૧૯૬૭ | રસિક કવિ દયારામ – પટેલ બહેચરભાઈ |
| ૧૯૬૭ | મુનશી અભ્યાસ : જીવન અને સાહિત્ય – પટેલ સોમાભાઈ વીરમદાસ |
| ૧૯૬૭ | બ્રધર કારામાઝોવ અને દોસ્તોયેવ્સ્કી – પંડ્યા રજનીકુમાર |
| ૧૯૬૭ | ટૂંકીવાર્તા : સ્વરૂપ અને સાહિત્ય – પાઠક જયંત (+ અન્ય) |
| ૧૯૬૭ | આચમન – ભટ્ટ પ્રેમશંકર |
| ૧૯૬૭ | ગ્રંથસ્થ વાઙમય – રાવળ અનંતરાય |
| ૧૯૬૭ | માણેક અને અકીક – વૈદ્ય વિજયરાય |
| ૧૯૬૭ | અન્વેષણા – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૭ | કવિની સાધના – જોશી ઉમાશંકર |
| ૧૯૬૮ | ન્હાનાલાલનો કાવ્યપ્રપાત – કોઠારી રમણલાલ |
| ૧૯૬૮ | ધૂળ અને ઢેફાં – ચંદરવાકર પુષ્કર |
| ૧૯૬૮ | જિજ્ઞાસા – જાની રમેશ |
| ૧૯૬૮ | અભીપ્સા – જોશી રમણલાલ |
| ૧૯૬૮ | સાંપ્રત સાહિત્ય – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૬૮ | સાહિત્યસર્જન – ત્રિવેદી મનોહર |
| ૧૯૬૮ | રસસિદ્ધાન્ત – દવે મહેન્દ્ર છેલશંકર |
| ૧૯૬૮ | આરાધના – દિવેટિયા ચેતન્યબાળા |
| ૧૯૬૮ | કાકા કાલેલકર : નિબંધકાર અને ગદ્યકાર – પટેલ જયંત |
| ૧૯૬૮ | ઝવેરચંદ મેઘાણી : જીવન અને સાહિત્ય – પાઠક જયંત (+ અન્ય) |
| ૧૯૬૮ | પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો – પાઠક નંદકુમાર |
| ૧૯૬૮ | કાવ્યભાવન – પાઠક હીરા રામનારાયણ |
| ૧૯૬૮ | પરિચય અને પરીક્ષા – પારેખ નગીનદાસ |
| ૧૯૬૮ | રસ અને ધ્વનિ – પારેખ નગીનદાસ |
| ૧૯૬૮ | સાર્ત્રનો અસ્તિત્વવાદ – બક્ષી મધુસૂદન |
| ૧૯૬૮ | અરૂઝ – બલુચ અલીખાન ‘શૂન્ય પાલનપુરી’ |
| ૧૯૬૮ | કાવ્યમાં શબ્દ – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૬૮ | કથાલોક – મડિયા ચુનીલાલ |
| ૧૯૬૯ | પ્લેટો-ઍરિસ્ટોટલની કાવ્યવિચારણા – કોઠારી જયંત |
| ૧૯૬૯ | ઉપક્રમ – કોઠારી જયંત |
| ૧૯૬૯ | સાહિત્યવિચારણા – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’ |
| ૧૯૬૯ | કથોપકથન – જોષી સુરેશ |
| ૧૯૬૯ | કવિતાવિચાર – દિવટિયા નરસિંહરાવ (સંપા. ભૃગુરાય અંજારિયા) |
| ૧૯૬૯ | ગુજરાત કે સંતન કી હિંદી વાણી – પાઠક રમણલાલ ધ. |
| ૧૯૬૯ | અભિનવનો રસવિચાર અને બીજા લેખો – પારેખ નગીનદાસ |
| ૧૯૬૯ | ક્રોચેનું ઈસ્થેટિક અને બીજા લેખો – પારેખ નગીનદાસ |
| ૧૯૬૯ | અન્વય – બૂચ હસિત |
| ૧૯૬૯ | હર્ષવર્ધન – બેટાઈ રમેશચંદ્ર |
| ૧૯૬૯ | આસ્વાદન – ભટ્ટ રમેશ |
| ૧૯૬૯ | સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો – મહેતા નર્મદાશંકર |
| ૧૯૬૯ | મળેલા જીવની સમીક્ષા – ઠાકર લાભશંકર |
| ૧૯૬૯ | રસિક કવિ દયારામ – પટેલ બહેચરભાઈ |
| ૧૯૬૯ | વિરાટ પર્વ : એક અધ્યયન – વેદિયા દશરથલાલ |
| ૧૯૬૯ | સ્વાધ્યાય અને સમીક્ષા – પારેખ નગીનદાસ |
| ૧૯૬૯ | માંગલ્યદ્રષ્ટા મહાકવિ [ન્હાનાલાલ] – પારેખ બાલચંદ્ર |
| ૧૯૬૯ | મીરાંબાઈનાં વધુ પદો અને જીવનકવન (સંપા. વિવે.) – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૭૦ | કલાપી : જીવન અને કવન – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’, દવે ઇન્દ્રવદન |
| ૧૯૭૦ | રવીન્દ્રચિંતન – ગાંધી ભોગીલાલ |
| ૧૯૭૦ | ધરતી ફોરે ફોરે – ચંદરવાકર પુષ્કર |
| ૧૯૭૦ | શબ્દસેતુ – જોશી રમણલાલ |
| ૧૯૭૦ | પ્રત્યય – જોશી રમણલાલ |
| ૧૯૭૦ | કનૈયાલાલ મુનશી – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૦ | કવિતાનો આનંદકોષ – ત્રિવેદી યશવંત |
| ૧૯૭૦ | નવલકથા : સ્વરૂપ, સર્જન અને સમીક્ષા – દવે રતિલાલ (+ અન્ય) |
| ૧૯૭૦ | ધૃતિ – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
| ૧૯૭૦ | રામનારાયણ વિ. પાઠક : સર્જક અને વિવેચક – પાઠક જયંત |
| ૧૯૭૦ | અન્વીક્ષા – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ |
| ૧૯૭૦ | શૅક્સપિયર – ભટ્ટ સંતપ્રસાદ |
| ૧૯૭૦ | કથાવિશેષ – મહેતા ચંદ્રકાન્ત |
| ૧૯૭૦ | મહાકવિ દાન્તે – શાસ્ત્રી વિજય |
| ૧૯૭૦ | કેટલાક લેખો – શેલત નાનુભાઈ |
| ૧૯૭૦ | સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય – સુરતી ભૂપેન્દ્ર |
| ૧૯૭૦ | એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર – માંકડ કિશોરકાન્ત |
| ૧૯૭૦ | અનુવાદવિજ્ઞાન – પટેલ મોહનભાઈ શં. |
| ૧૯૭૦ | હરિજન લોકકવિઓ – શ્રીમાળી દલપતભાઈ ડા. |
| ૧૯૭૦ | મિતાક્ષર – ગાંધી ભોગીલાલ |
| ૧૯૭૦ આસપાસ | બ. ક. ઠા : જૂની અને નવી નજરે – પાઠક ગિરજાશંકર |
| ૧૯૭૧-૧૯૮૦ | |
| ૧૯૭૧ | ૧૯૬૮નું ગ્રંથસ્થ વાઙ્મય – જાડેજા દિલાવરસિંહ |
| ૧૯૭૧ | હેન્રિ ઈબ્સન – જાની જ્યોતિષ |
| ૧૯૭૧ | કવિતા વાંચવાની કલા – જોશી ઉમાશંકર (પરિચય પુસ્તિકા) |
| ૧૯૭૧ | કાવ્યચર્ચા – જોષી સુરેશ |
| ૧૯૭૧ | ઉમાશંકર જોશી – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૧ | બે વિવેચનો – દલીચા બટુક |
| ૧૯૭૧ | ઉપાસના – દવે ઈન્દ્રવદન |
| ૧૯૭૧ | સાહિત્યગોષ્ઠિ – દવે ઈશ્વરલાલ |
| ૧૯૭૧ | બે વિવેચનો – દવે રતિલાલ |
| ૧૯૭૧ | કવિ અને કવિતા – દવે હરીન્દ્ર |
| ૧૯૭૧ | સાહિત્યસિદ્ધાંતો – પટેલ સોમાભાઈ વીરમદાસ |
| ૧૯૭૧ | કવિતાની રમ્ય કેડી – મહેતા ચંદ્રકાન્ત |
| ૧૯૭૧ | ચિદ્ઘોષ – યાજ્ઞિક અમૃતલાલ |
| ૧૯૭૧ | તારતમ્ય – રાવળ અનંતરાય |
| ૧૯૭૧ | ઉપચય – રાવળ અનંતરાય |
| ૧૯૭૧ | નરસિંહ મહેતો : એક અધ્યયન – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૭૧ | નિર્ઝર – વ્યાસ ભાનુશંકર ઓધવજી |
| ૧૯૭૧ | પ્રેમ સખી પ્રેમાનંદ – ઠક્કર હરિપ્રસાદ |
| ૧૯૭૧ | ગાંધીજીનુું સાહિત્ય – મોદી રમણ |
| ૧૯૭૨ | પ્રતિધ્વનિ – જાડેજા દિલાવરસિંહ |
| ૧૯૭૨ | કવિની શ્રદ્ધા – જોશી ઉમાશંકર |
| ૧૯૭૨ | શ્રુણ્વન્તુ – જોષી સુરેશ |
| ૧૯૭૨ | ગુજરાતી ભાષાસાહિત્ય – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૨ | અભિનયકલા – ઠાકર જશવંત |
| ૧૯૭૨ | નાટ્યલેખન – ઠાકર ધનજંય |
| ૧૯૭૨ | નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો – ઠાકર ધનજંય |
| ૧૯૭૨ | પ્રતિભાવ – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૭૨ | શબ્દસલીલ – ઠાકર ભરતકુમાર |
| ૧૯૭૨ | અખો અને મધ્યકાલીન સંતપરંપરા – ત્રિપાઠી યોગીન્દ્ર |
| ૧૯૭૨ | ચોસઠનું ગ્રંથસ્થ વાઙ્મય – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૭૨ | ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર – દવે રતિલાલ |
| ૧૯૭૨ | પૃથ્વીચંદ્રચરિત્ર : અધ્યયન – દવે રતિલાલ |
| ૧૯૭૨ | ભારતીય સાહિત્યમીમાંસા – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૨ | સુરદાસની કવિતા – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૨ | આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો – ભગત નિરંજન |
| ૧૯૭૨ | કવિતા કાનથી વાંચો – ભગત નિરંજન |
| ૧૯૭૨ | સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય – મિસ્ત્રી ભૂપેન્દ્ર |
| ૧૯૭૨ | આચમન – મિસ્ત્રી ભૂપેન્દ્ર |
| ૧૯૭૨ | વાચના – શર્મા રાધેશ્યામ |
| ૧૯૭૨ | શામળની કવિતા – મહેતા દીપક |
| ૧૯૭૨ | ગુજરાતી નવલકથા – ચૌધરી રઘુવીર, શર્મા રાધેશ્યામ |
| ૧૯૭૩ | ઊર્મિની ઓળખ – અલવી જલાલુદ્દીન ‘જલન માતરી’ |
| ૧૯૭૩ | રાનેરીના કવિ – ચરાડવા મનહર |
| ૧૯૭૩ | વિવક્ષા – જાડેજા દિલાવરસિંહ |
| ૧૯૭૩ | વિક્ષેપ – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૭૩ | ગુજરાતી સાહિત્યમાં કહેવતોનો પ્રચાર – ત્રિવેદી અનસૂયા |
| ૧૯૭૩ | ધ્વન્યાલોકલોચન – નાન્દી તપસ્વી |
| ૧૯૭૩ | ભક્તકવિ રણછોડ – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૩ | અધુના – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૩ | ભારતીય ટૂંકીવાર્તા – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૩ | મડિયાની મનઃસૃષ્ટિ – પટેલ લાલભાઈ |
| ૧૯૭૩ | ઉપસર્ગ – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્’ |
| ૧૯૭૩ | કાવ્યલોક – પાઠક જયંત |
| ૧૯૭૩ | આવિર્ભાવ – પારેખ મધુસૂદન |
| ૧૯૭૩ | ૬૯નું લલિતેતર સાહિત્ય – ભટ્ટ રમેશ |
| ૧૯૭૩ | અનુ-રણન – મહેતા ચંદ્રકાન્ત |
| ૧૯૭૩ | નાટ્યરંગ – મહેતા ચંદ્રવદન |
| ૧૯૭૩ | યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ – મહેતા ચંદ્રવદન |
| ૧૯૭૩ | મારા સમકાલીન કવિઓ – મોદી ચિનુ |
| ૧૯૭૩ | પાશ્ચાત્ય કવિતા – રાવળ નલિન |
| ૧૯૭૩ | ત્રણ જ્યોતિર્ધરો : અખો, શામળ ને દયારામ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૭૩ | સાભિપ્રાય – વ્યાસ જયંત |
| ૧૯૭૩ | રમણલાલ વ. દેસાઈ : સર્જક અને વિવેચક – શાહ જગદીશચંદ્ર (+ અન્ય) |
| ૧૯૭૩ | ચંંદ્રકાન્ત બક્ષીથી ફેરો – શાહ સુમન |
| ૧૯૭૩ | અનુસ્મૃતિ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૭૩ | ભારતીય ટૂંકી વાર્તા – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૩ | મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ – પટેલ મગનભાઈ (+ અન્ય) |
| ૧૯૭૩ | મડિયાની મનઃસૃષ્ટિ – પટેલ લાલભાઈ (+ અન્ય) |
| ૧૯૭૩ | કલાનું સમાજશાસ્ત્ર – દેસાઈ નીરા અક્ષયકુમાર |
| ૧૯૭૩ | કાવ્યલોક – પાઠક જયંત |
| ૧૯૭૩ | સાહિત્યકસબ – દેસાઈ મીનુ |
| ૧૯૭૪ | સાહિત્ય વિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ – કોઠારી મધુ |
| ૧૯૭૪ | ભારતીય નવલકથા : ૧ – જોશી રમણલાલ |
| ૧૯૭૪ | નીરાજના [મ.] – ઝાલા ગૌરીપ્રસાદ |
| ૧૯૭૪ | નાટક વિશે[મ.] – દલાલ જયંતી (સંપા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વગેરે) |
| ૧૯૭૪ | અક્ષરરેખા – દીક્ષિત સુરેશ |
| ૧૯૭૪ | કવિતાની સમજ – દેસાઈ હેમન્ત |
| ૧૯૭૪ | પરિપ્રેક્ષા – દોશી હસમુખ |
| ૧૯૭૪ | સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર – નાણાવટી રાજેન્દ્ર |
| ૧૯૭૪ | સાહિત્યવિવેચન – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૪ | આકાશભાષિત – પરીખ રસિકલાલ |
| ૧૯૭૪ | ભાવયિત્રી – પાઠક જયંત |
| ૧૯૭૪ | વિદ્રુતિ – પાઠક હીરા રામનારાયણ |
| ૧૯૭૪ | ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ |
| ૧૯૭૪ | ઊર્મિકવિતા – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
| ૧૯૭૪ | અમેરિકન થિયેટર – મહેતા ચંદ્રવદન |
| ૧૯૭૪ | બે દાયકા ચાર કવિઓ – મોદી ચિનુ |
| ૧૯૭૪ | મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા – યાજ્ઞિક હસમુખરાય ‘હસુ યાજ્ઞિક’ |
| ૧૯૭૪ | મધ્યકાલીન ગુજરાતી કૃતિઓ – રાણિંગા અમૃતલાલ (+ અન્ય) |
| ૧૯૭૪ | ઉન્મીલન – રાવળ અનંતરાય |
| ૧૯૭૪ | અભિગમ – રાવળ કનૈયાલાલ |
| ૧૯૭૪ | પ્રરોહ – વ્યાસ ભાનુશંકર ઓધવજી |
| ૧૯૭૪ | ધૂમકેતુ : એક અધ્યયન – શુક્લ તનમનીશંકર (+ અન્ય) |
| ૧૯૭૪ | નાટક વિશે દલાલ – જયંતિ દલાલ (સંપા. રાધેેશ્યામ શર્મા) |
| ૧૯૭૪, ૭૫ | આપણો કવિતા વૈભવ : ભા. ૧, ૨ (સંપા. + વિવે.) – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૫ | ઉન્નતભ્રૂ – ઓઝા મફત |
| ૧૯૭૫ | અનુક્રમ – કોઠારી જયંત |
| ૧૯૭૫ | રીતિ સંપ્રદાયનો ક્રમિક વિકાસ – જાની રતિલાલ |
| ૧૯૭૫ | અપરિચિત અ અપરિચિત બ – ટોપીવાળા ચંદ્રકાન્ત |
| ૧૯૭૫ | હદ પારના હંસ અને આલ્બેટ્રોસ – ટોપીવાળા ચંદ્રકાન્ત |
| ૧૯૭૫ | અભિક્રમ – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’ |
| ૧૯૭૫ | મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૫ | પરાર્થ પુરુષ – પાઠક વાસુદેવ |
| ૧૯૭૫ | ભારતીય સાહિત્યવિચાર મંજૂષા : ભા. ૧, ૨ – બેટાઈ રમેશચંદ્ર |
| ૧૯૭૫ | યંત્રવિજ્ઞાન અને મંત્ર કવિતા (પૂર્વાર્ર્ધ) – ભગત નિરંજન |
| ૧૯૭૫ | ન્હાનાલાલની ઊર્મિકવિતા – ભગત નિરંજન |
| ૧૯૭૫ | પૂ. શ્રી મોટા : જીવન અને કાર્ય – ભટ્ટ રમેશ |
| ૧૯૭૫ | જાપાનનું થિયેટર – મહેતા ચંદ્રવદન |
| ૧૯૭૫ | વાક્ : યુનિ. ક્ષેત્રે નાટ્યશિક્ષણ – મહેતા ચંદ્રવદન |
| ૧૯૭૫ | એકાંકી : ક્યારે ક્યાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખો – મહેતા ચંદ્રવદન |
| ૧૯૭૫ | અનુભાવ – રાવળ નલિન |
| ૧૯૭૫ | ગઝલ – વ્યાસ જયંત |
| ૧૯૭૫ | અરુણ – વ્યાસ ભાનુશંકર ઓધવજી |
| ૧૯૭૫ | કવિતા : સૂર્યનો અંકુર – વ્યાસ ભાનુશંકર ઓધવજી |
| ૧૯૭૫ | સાહિત્યદર્શન (૪ ગ્રંથ) – ઠાકર જયન્ત |
| ૧૯૭૫ | જગતની શ્રેષ્ઠ નવલકથાઓ – મહેતા દીપક |
| ૧૯૭૫ આસપાસ | સૂર્ય સુરધેનુનો સહકાર – વ્યાસ ભાનુશંકર ઓધવજી |
| ૧૯૭૬ | વિવેચનનું વિવેચન – કોઠારી જયંત |
| ૧૯૭૬ | અદ્યતન કવિતા – ચૌધરી રઘુવીર |
| ૧૯૭૬ | વાર્તાવિશેષ – ચૌધરી રઘુવીર |
| ૧૯૭૬ | સમાન્તર – જોશી રમણલાલ |
| ૧૯૭૬ | અરણ્યરુદન – જોષી સુરેશ |
| ૧૯૭૬ | બળવંતરાય ઠાકોર – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૬ | ભાવલોક – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૭૬ | ઝુમ્મરો – ત્રિવેદી યશવંત |
| ૧૯૭૬ | સ્પંદ – દરજી પ્રવીણ |
| ૧૯૭૬ | ચર્વણા – દરજી પ્રવીણ |
| ૧૯૭૬ | સાવિત્રી સારસંહિતા – દલવાડી પૂજાલાલ |
| ૧૯૭૬ | સરસ્વતીને તીરે તીરે – દવે ઈશ્વરલાલ |
| ૧૯૭૬ | અક્ષરા [મ.] – ઝાલા ગૌરીપ્રસાદ |
| ૧૯૭૬ | સંશોધન અને અધ્યયન – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૬ | પૂર્વાપર – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૬ | સરસ્વતીચંદ્રનો મહિમા એની પાત્રસૃષ્ટિમાં – પરીખ રસિકલાલ |
| ૧૯૭૬ | અવબોધ – પંડ્યા ઉપેન્દ્ર |
| ૧૯૭૬ | પાશ્ચાત્ય ટૂંકીવાર્તા – પાઠક ઈલા |
| ૧૯૭૬ | અખો : એક સ્વાધ્યાય – પાઠક રમણલાલ ધ. |
| ૧૯૭૬ | આભંગ – બક્ષી ચંદ્રકાન્ત |
| ૧૯૭૬ | ગોવર્ધનરામનું મનોરાજ્ય – બક્ષી રામપ્રસાદ |
| ૧૯૭૬ | તદ્ભવ – બૂચ હસિત |
| ૧૯૭૬ | પૂર્વાપર – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ |
| ૧૯૭૬ | નર્મદ – બ્રોકર ગુલાબદાસ |
| ૧૯૭૬ | મીરાંબાઈ – ભગત નિરંજન |
| ૧૯૭૬ | સંનિધિ – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
| ૧૯૭૬ | કાવ્યનું સંવેદન – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૭૬ | પરિધિ – મહેતા દિગીશ |
| ૧૯૭૬ | નવલકથા : કસબ અને કલા – મહેતા દીપક |
| ૧૯૭૬ | ગુજરાતી ધંધાદારી રંગભૂમિનાં નાટકોનાં ગીતો – માસ્તર ધર્મેન્દ્ર ‘મધુરમ્’ |
| ૧૯૭૬ | પ્રિયકાંત મણિયાર – રાવળ નલિન |
| ૧૯૭૬ | ઉદ્ગાર – શાસ્ત્રી વિજય |
| ૧૯૭૬ | અનુવાક્ – શુક્લ રમેશ |
| ૧૯૭૬ | કાવ્યપ્રત્યક્ષ – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૭૬ | શરદબાબુ : મિશ્ર વ્યક્તિત્વ – નાયક નાનુભાઈ મ. |
| ૧૯૭૬ | ઉમાશંકર : એક અધ્યયન – પટેલ રમેશભાઈ ‘રમેશ ગાનાકર’ |
| ૧૯૭૬ | નાટકને માંડવે – ઠાકર જશવંત |
| ૧૯૭૬ | ગાથામાધુરી – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૭૭ | ઉદ્ઘોષ – ઓઝા મફત |
| ૧૯૭૭ | ન્હાનાલાલ – ગાડીત જયંત |
| ૧૯૭૭ | સાહિત્યાકાશના શુક્રતારક શ્રી યશવંત પંડ્યા – જોશી નટુભાઈ |
| ૧૯૭૭ | વિનિયોગ – જોશી રમણલાલ |
| ૧૯૭૭ | ગુજ. સાહિ. સભા : કાર્યવાહી ૧૯૬૩ – જોશી રમણલાલ |
| ૧૯૭૭ | અક્ષરની અભિવ્યક્તિ – ઝવેરી બિપિનચંદ્ર |
| ૧૯૭૭ | સંત સાહિત્યનો સ્વાધ્યાય – ઠક્કર હરિપ્રસાદ |
| ૧૯૭૭ | સંચિત – દલીચા બટુક |
| ૧૯૭૭ | અભિનવ કલા રસદર્શન – નાયક ચીનુભાઈ |
| ૧૯૭૭ | વિભાવના – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૭૭ | પ્રતિસ્પંદ – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’ |
| ૧૯૭૭ | રાજેન્દ્ર શાહ – પરીખ ધીરુ |
| ૧૯૭૭ | કાદમ્બરી મહાશ્વેતા વૃત્તાંત – પંડ્યા વિજય |
| ૧૯૭૭ | કવિ ન્હાનાલાલ – ભગત નિરંજન |
| ૧૯૭૭ | ન્હાનાલાલ – મણિયાર ઉમેદભાઈ |
| ૧૯૭૭ | સીમાંકન અને સીમોલ્લંઘન – મહેતા સિતાંશુ |
| ૧૯૭૭ | પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી – માલવણિયા દલસુખભાઈ |
| ૧૯૭૭ | સાહિત્યવિવેચનના સિદ્ધાંતો – મિસ્ત્રી ભૂપેન્દ્ર |
| ૧૯૭૭ | પરિતોષ – રાવળ બકુલ |
| ૧૯૭૭ | સોલંકીકાલનું સાહિત્ય – શાહ નીલાંજના |
| ૧૯૭૭ | નવ્ય વિવેચન પછી – શાહ સુમન |
| ૧૯૭૭ | સંત સાહિત્યનો સ્વાધ્યાય – ઠક્કર હરિપ્રસાદ |
| ૧૯૭૭ | સાહિત્યાયન – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’ |
| ૧૯૭૭ | ડૉ. જયંત ખત્રી – મહેતા ધીરેન્દ્ર |
| ૧૯૭૭ | ક્રોસ અને કવિ – મેકવાન યોસેફ |
| ૧૯૭૭ | પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૭૭ | સસ્વર સામવેદ ભાષાભાષ્ય – પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર |
| ૧૯૭૮ | ઉન્મિતિ – ઓઝા મફત |
| ૧૯૭૮ | અનુષંગ – કોઠારી જયંત |
| ૧૯૭૮ | ન્હાનાલાલની સાહિત્યસૃષ્ટિ – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
| ૧૯૭૮ | રસામૃત – ચંદરવાકર પુષ્કર |
| ૧૯૭૮ | દૃષ્ટિકોણ – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૮ | ગાંધીયુગનું સાહિત્ય – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૮ | અખો [ગ્રંથકારશ્રેણી] – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૭૮ | કાવ્યની પરિભાષા – ત્રિવેદી યશવંત |
| ૧૯૭૮ | દયારામ – દરજી પ્રવીણ |
| ૧૯૭૮ | પ્રત્યગ્ર – દરજી પ્રવીણ |
| ૧૯૭૮ | પૂર્વપક્ષ – દવે પિનાકિન |
| ૧૯૭૮ | નરસિંહરાવ – દવે વ્રજલાલ |
| ૧૯૭૮ | અભિમત – દોશી હસમુખ |
| ૧૯૭૮ | વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ – પટેલ ગૌતમ |
| ૧૯૭૮ | ટ્રેજિડી : સાહિત્યમાં અને જીવનમાં – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’ |
| ૧૯૭૮ | શબ્દલોક – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૭૮ | અત્રત્ય તત્રત્ય – પરીખ ધીરુ |
| ૧૯૭૮ | પ્રત્યુદ્ગાર – પંડ્યા ભાનુપ્રસાદ |
| ૧૯૭૮ | કાવ્યપ્રયાગ [કાવ્યસ્વાદો] – પુરોહિત વેણીભાઈ |
| ૧૯૭૮ | મીરાં – બૂચ હસિત |
| ૧૯૭૮ | ભારતીય કાવ્યમીમાંસા – બેટાઈ રમેશચંદ્ર |
| ૧૯૭૮ | સમભાવ – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
| ૧૯૭૮ | મનમુદાનું કાવ્ય – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
| ૧૯૭૮ | પ્રેમામૃત [મ.] – ભટ્ટ પ્રેમશંકર |
| ૧૯૭૮ | અખાની જીવનસાધના – ભટ્ટ રમેશ |
| ૧૯૭૮ | સર્જનની પાંખે – મહેતા જશવંત |
| ૧૯૭૮ | કથાવલોકન – મહેતા દીપક |
| ૧૯૭૮ | અન્વીતિ – મહેતા પ્રકાશ |
| ૧૯૭૮ | સાહિત્યચિંતન – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
| ૧૯૭૮ | સમર્ચના – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
| ૧૯૭૮ | સાંપ્રત – શર્મા રાધેશ્યામ |
| ૧૯૭૮ | રમણભાઈ નીલકંઠ – વ્યાસ ચંદ્રકાંત ‘ચંપૂ’ |
| ૧૯૭૮ | કુન્તકનો વક્રોક્તિવિચાર – શુક્લ રમેશ |
| ૧૯૭૮ | અર્થાન્તર – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૭૮ | મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૭૮ | કવિતાનું શિક્ષણ – સોની રમણ, પટેલ મણિલાલ |
| ૧૯૭૮ | આવિષ્કાર – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૮ | સાહિત્યચિંતન – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
| ૧૯૭૮ | ગાંધીજીની સાહિત્યસાધના અને બીજા લેખો – પટેલી ચી.ના. |
| ૧૯૭૮ | તખતો બોલે છે – ડોસા પ્રાગજી |
| ૧૯૭૯ | મંગલા – ત્રિવેદી જેઠાલાલ |
| ૧૯૭૯ | શર્વિલક-નાટ્ય પ્રયોગ : શિલ્પની દૃષ્ટિએ – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૭૯ | અર્વાચીન સાહિત્યને પ્રેરનારાં પરિબળો – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
| ૧૯૭૯ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનધારા – ચોક્સી વાડીલાલ |
| ૧૯૭૯ | કવિ ઋષભદાસ – ચોક્સી વાડીલાલ |
| ૧૯૭૯ | શબ્દનિમિત્ત – જાની કનુભાઈ |
| ૧૯૭૯ | પરિમાણ – જોશી રમણલાલ |
| ૧૯૭૯ | ગોવર્ધનરામ (અંગ્રેજી) – જોશી રમણલાલ |
| ૧૯૭૯ | અક્ષરની આરાધના – ઝવેરી બિપિનચંદ્ર |
| ૧૯૭૯ | ઉમાશંકર જોશી : નાટ્યકાર – ઝવેરી મનસુખલાલ |
| ૧૯૭૯ | નાકર – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૭૯ | સાહિત્યસંસ્પર્શ – ત્રિવેદી વિષ્ણુપ્રસાદ |
| ૧૯૭૯ | શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય – દલવાડી પૂજાલાલ |
| ૧૯૭૯ | રવીન્દ્રનાથ અને શરતચંદ્રના કથાસાહિત્યમાં નારી – દલાલ અનિલા |
| ૧૯૭૯ | નીરક્ષીર – દવે જિતેન્દ્ર |
| ૧૯૭૯ | નંદશંકર – દવે પિનાકિન |
| ૧૯૭૯ | સંસ્કૃત નાટકોનો પરિચય – નાન્દી તપસ્વી |
| ૧૯૭૯ | નાટ્યલોક – પટેલ જશભાઈ ‘જશવંત શેખડીવાળા’ |
| ૧૯૭૯ | પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભો – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૯ | કાલપુરુષ – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૯ | ટૂંકીવાર્તા : મીમાંસા – પટેલ મોહનલાલ બાભાઈદાસ |
| ૧૯૭૯ | પરિક્રમણ – પટેલ લાલભાઈ |
| ૧૯૭૯ | ગઝલનું છંદશાસ્ત્ર – પંડ્યા જમિયતરામ |
| ૧૯૭૯ | મૂલ્યાંકનો – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્’ |
| ૧૯૭૯ | વાર્તાવિલોક – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’ |
| ૧૯૭૯ | ગવાક્ષદીપ – પાઠક હીરા રામનારાયણ |
| ૧૯૭૯ | ડબ્લ્યુ. બી. યિટ્સ – ભગત નિરંજન |
| ૧૯૭૯ | પરિચયન – ભટ્ટ રમેશ |
| ૧૯૭૯ | લોકકવિ મીર મુરાદ – મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્’ |
| ૧૯૭૯ | કૃષ્ણલાલ શ્રીધરાણી – મોદી ચિનુ |
| ૧૯૭૯ | મુખડા ક્યા દેખો દરપનમેં – યાજ્ઞિક અમૃતલાલ |
| ૧૯૭૯ | સંસ્કૃતિ અને ગુજરાત – વાળંદ નરોત્તમ |
| ૧૯૭૯ | સૌરભ – વાળંદ નરોત્તમ |
| ૧૯૭૯ | પડિલેહા – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૭૯ | અનુસર્ગ – શુક્લ રમેશ |
| ૧૯૭૯ | રામનારાયણ વિ. પાઠક – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૭૯ | શર્વિલક, નાટ્ય પ્રયોગ : શિલ્પની દૃષ્ટિએ – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૭૯ | કાલપુરુષ – પટેલ ભોળાભાઈ |
| ૧૯૭૯ | જયંતિ દલાલ – રાવલ પ્રફુલ્લ |
| ૧૯૭૯ | સાહિત્યમાં શ્લીલ-અશ્લીલ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ |
| ૧૯૭૯ | સમયસુંદર – શાહ રમણલાલ ચી. |
| ૧૯૭૯ | ગાંધીજી – પટેલ ચી. ના. |
| ૧૯૮૦ | દર્શકના દેશમાં – ચૌધરી રઘુવીર |
| ૧૯૮૦ | કવિતા એટલે – ઠાકોર રવીન્દ્ર |
| ૧૯૮૦ | ઇષિકા – ત્રિવેદી યશવંત |
| ૧૯૮૦ | દૃષ્ટિબિંદુ – ત્રિવેદી રમેશચંદ્ર મં. |
| ૧૯૮૦ | શબ્દસન્નિધિ – દેસાઈ કુમારપાળ |
| ૧૯૮૦ | કથાબોધ – પટેલ ચીમનલાલ ‘ચી. ના. પટેલ’ |
| ૧૯૮૦ | રસસિદ્ધાંત એક પરિચય – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૮૦ | સંકેતવિસ્તાર – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૮૦ | વાર્તાલોચન – પટેલ રમણભાઈ ‘રશ્મિન’ |
| ૧૯૮૦ | આલેખનની ઓળખ – પટ્ટણી મુકુન્દરાય ‘પારાશર્ય’ |
| ૧૯૮૦ | અક્ષરલોકની યાત્રા – પરમાર તખ્તસિંહજી |
| ૧૯૮૦ | સંસ્કૃત નાટક સાહિત્ય – પરીખ રસિકલાલ |
| ૧૯૮૦ | પ્રતિબોધ – પંડ્યા ઉપેન્દ્ર |
| ૧૯૮૦ | શબ્દનો સંગ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’ |
| ૧૯૮૦ | શરદસમીક્ષા [મ.] – પાઠક રામનારાયણ વિ. |
| ૧૯૮૦ | માનસપ્રદીપ – પાઠક વાસુદેવ |
| ૧૯૮૦ | પરિબોધના – પાઠક હીરા રામનારાયણ |
| ૧૯૮૦ | દલપતરામ – પારેખ મધુસૂદન |
| ૧૯૮૦ | નરસિંહરાવ – બેટાઈ સુંદરજી |
| ૧૯૮૦ | ચંદનીએ ચીતર્યા સમીર – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્’ |
| ૧૯૮૦ | રચના અને સંરચના – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૦ | ઉદ્ઘોષણા – ભાવસાર મફતલાલ |
| ૧૯૮૦ | કાકા કાલેલકર – મહેતા ચંદ્રકાન્ત |
| ૧૯૮૦ | રમણલાલ વ. દેસાઈ – મહેતા દીપક |
| ૧૯૮૦ | કવિ શિવલાલ ધનેશ્વર : જીવન અને કવન – માસ્તર ધર્મેન્દ્ર ‘મધુરમ્’ |
| ૧૯૮૦ | કિશોરલાલ મશરૂવાલા – યાજ્ઞિક અમૃતલાલ |
| ૧૯૮૦ | બુંગાકુુ-શુમિ – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૦ | સાર્ત્રનો સાહિત્યવિચાર – શાહ સુમન |
| ૧૯૮૦ | સોવિયેત કવિતાનાં સીમાચિહ્નો – દેસાઈ સુધીર |
| ૧૯૮૦ | હાસ્ય વિવેચના – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ |
| ૧૯૮૦ | ગ્રંથસમીક્ષા – ઉપાધ્યાય અમૃત |
| ૧૯૮૦ | શબ્દશ્રી – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૮૦ | રવિદ્યુતિ [ટાગોર વિશે] – જોશી રવિશંંકર |
| ૧૯૮૦ આસપાસ | પરામર્શ – નિમાવત જશવંતરાય |
| ૧૯૮૦ આસપાસ | બાળનાટક અને તેનું સાહિત્ય – પટેલ હંસાબહેન મોહનભાઈ (+ મહેતા ચં. ચી.) |
| ૧૯૮૦* | કવિ કાન્તનું ગદ્ય – ભટ્ટ પલ્લવી |
| ૧૯૮૧-૧૯૯૦ | |
| ૧૯૮૧ | રાવજી પટેલ – ઓઝા મફત |
| ૧૯૮૧ | નયનસુંદર – ચોક્સી વાડીલાલ |
| ૧૯૮૧ | જયંતિ દલાલ – ચૌધરી રઘુવીર |
| ૧૯૮૧ | વિદિત – જોશી રજનીકાંત પ્ર. |
| ૧૯૮૧ | વિવેચનની પ્રક્રિયા – જોશી રમણલાલ |
| ૧૯૮૧ | મુનશી એક નાટ્યકાર – ઠાકોર રવીન્દ્ર |
| ૧૯૮૧ | વીક્ષા – તેરૈયા પ્રભાશંકર |
| ૧૯૮૧ | દેશાન્તર – દલાલ અનિલા |
| ૧૯૮૧ | પ્રક્રિયા – દલાલ સુરેશ |
| ૧૯૮૧ | શબ્દરૂપા – દીક્ષિત સુરેશ |
| ૧૯૮૧ | ચન્દ્રવદન ચી. મહેતા – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
| ૧૯૮૧ | ગાંધીજીના વ્યક્તિત્વનું ઘડતર – પટ્ટણી દક્ષા |
| ૧૯૮૧ | નરસિંહ મહેતા – પરીખ ધીરુ |
| ૧૯૮૧ | ઈતરોદ્ગાર – પંડ્યા ભાનુપ્રસાદ |
| ૧૯૮૧ | સૉનેટ : શિલ્પ અને સર્જન – પંડ્યા ભાનુપ્રસાદ |
| ૧૯૮૧ | મૃચ્છકટિક : એક અધ્યયન – પંડ્યા વિજય |
| ૧૯૮૧ | વીક્ષા અને નિરીક્ષા – પારેખ નગીનદાસ |
| ૧૯૮૧ | ક્ષણો ચિરંજીવી : ભા. ૧, ૨ (કાવ્યાસ્વાદ) – બૂચ હસિત |
| ૧૯૮૧ | ઍલિયટ – ભગત નિરંજન |
| ૧૯૮૧ | દ્યુતિદર્શન – ભટ્ટ હિમાંશુ |
| ૧૯૮૧ | પૂર્વરંગ – ભાવસાર મફતલાલ |
| ૧૯૮૧ | મહાકવિ ઈકબાલ – મંગેરા અહમદ ‘મસ્ત મંગેરા’ |
| ૧૯૮૧ | અ. ફ. ખબરદારની કવિતા : એક અધ્યયન – માસ્તર ધર્મેન્દ્ર ‘મધુરમ્’ |
| ૧૯૮૧ | અર્વાચીન ગુજરાતી ટૂંકીવાર્તા – મોદી નવીનચંદ્ર |
| ૧૯૮૧ | ભક્તિકવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને એનો વિકાસ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૮૧ | ભીમ અને કેશવદાસ – શાસ્ત્રી કેશવરામ |
| ૧૯૮૧ | મંતવ્ય – વોરા હિમાંશુ |
| ૧૯૮૧ | ભાવપ્રતિભાવ – વ્યાસ દક્ષા |
| ૧૯૮૧ | વિપશ્યના – વ્યાસ હરિનારાયણ ‘હરીશ વ્યાસ’ |
| ૧૯૮૧ | નિરંજન ભગત – શાહ સુમન |
| ૧૯૮૧ | અન્વર્થ – શુક્લ રમેશ |
| ૧૯૮૧ | ખબરદાર – સોની રમણ |
| ૧૯૮૧ | દૃશ્યફલક – ભાયાણી ઉત્પલ |
| ૧૯૮૧ | સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા પરિદર્શન – વ્યાસ દક્ષા |
| ૧૯૮૧ | હાસ્ય પરામર્શ – વાળંદ નરોત્તમ |
| ૧૯૮૧ | મંતવ્ય – વ્હોરા હિમાંશુ |
| ૧૯૮૧ | ભવભૂતિ – પંડ્યા વિજય |
| ૧૯૮૧ | ગાંધીજી : વ્યક્તિત્વઘડતર – પટ્ટણી દક્ષા |
| ૧૯૮૧, ૮૨, ૮૩ | ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી – પારેખ મધુસૂદન |
| ૧૯૮૨ | રૂપિત – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૮૨ | શોરગુલ – કોઠારી મધુ |
| ૧૯૮૨ | સમરુચિ – જાડેજા દિલાવરસિંહ |
| ૧૯૮૨ | ધૂમકેતુ – જાડેજા દિલાવરસિંહ |
| ૧૯૮૨ | કવિ ગિરધર : જીવન અને કવન – જોશી દેવદત્ત |
| ૧૯૮૨ | ચિન્તયામિ મનસા – જોષી સુરેશ |
| ૧૯૮૨ | મધ્યમાલા – ટોપીવાળા ચંદ્રકાન્ત |
| ૧૯૮૨ | કવિતા ભણી – ડગલી વાડીલાલ |
| ૧૯૮૨ | અખો [અકાદેમી]– ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૮૨ | પ્રો. બલવંતરાયની કવિતા – ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’ |
| ૧૯૮૨ | પશ્ચાત્ – દરજી પ્રવીણ |
| ૧૯૮૨ | સમાગમ – દલાલ સુરેશ |
| ૧૯૮૨ | નિધેયન – દવે અવન્તિ |
| ૧૯૮૨ | અનુભાવના – દવે ઈશ્વરલાલ |
| ૧૯૮૨ | કવિતાનું શિક્ષણ – દવે જયેન્દ્ર ‘યયાતિ’ |
| ૧૯૮૨ | મહાકવિ કાલિદાસ – પટેલ ગૌતમ |
| ૧૯૮૨ | કથાવિવેચન પ્રતિ – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૮૨ | ક્ષરાક્ષર – પરીખ ધીરુ |
| ૧૯૮૨ | સંનિકર્ષ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ |
| ૧૯૮૨ | કાવ્યવ્યાપાર – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૨ | હરીન્દ્ર દવેની સાહિત્યસિદ્ધિ – મહેતા અંજની સુરેન્દ્રભાઈ |
| ૧૯૮૨ | પદ્મનાભ – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૮૨ | સિંધી નાટ્યભૂમિ – લાલવાણી જેઠો |
| ૧૯૮૨ | અત્રતત્ર – શાસ્ત્રી વિજય |
| ૧૯૮૨ | ક્રિતિકા – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૨ | ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ એક પ્રોફાઈલ – શાહ સુમન |
| ૧૯૮૨ | ઉપલબ્ધિ – શુક્લ યશવંત |
| ૧૯૮૨ | નવલિકાનાં પચાસ વર્ષ – શુક્લ રામચંદ્ર |
| ૧૯૮૨ | ડૉ. પ્રબોધ પંડિત – આચાર્ય શાંતિભાઈ |
| ૧૯૮૨ | અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ – દેસાઈ કુમારપાળ |
| ૧૯૮૨ | તવ ચરણે – પાઠક ચન્દ્રિકા |
| ૧૯૮૨ | શબ્દની શક્તિ – જોશી ઉમાશંકર |
| ૧૯૮૨ | ગીર્વાણ વાસન્તિકી – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૮૩ | કાન્ત વિશે [મ.] – અંજારિયા ભૃગુરાય (સંપા. કોઠીરા જયંત, અંજારિયા સુધા) |
| ૧૯૮૩ | ગઝલની આસપાસ – કોટક સુરેશચંદ્ર ‘આશિત હૈદરાબાદી’ (+ એમ. એસ. રાહી) |
| ૧૯૮૩ | સંવાદવિવાદ – જાની જ્યોતિષ |
| ૧૯૮૩ | અષ્ટમોધ્યાય – જોષી સુરેશ |
| ૧૯૮૩ | વિભાવિતમ્ – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૮૩ | રાવજી પટેલની કવિતાની ભાષા – તેરૈયા પ્રભાશંકર |
| ૧૯૮૩ | ભાવમુદ્રા – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૮૩ | નિવેશ – દવે અવન્તિ |
| ૧૯૮૩ | ગીતવીથિકા – દવે અવન્તિ |
| ૧૯૮૩ | કાવ્યસંગતિ – દેસાઈ હેમન્ત |
| ૧૯૮૩ | વિવેચનની વાટે – નાયક રતિલાલ |
| ૧૯૮૩ | ચાંપશીભાઈ : સર્જક અને ચિંતક – પરમાર તખ્તસિંહજી |
| ૧૯૮૩ | સમકાલીન કવિઓ – પરીખ ધીરુ |
| ૧૯૮૩ | શબ્દવેધ – પંડ્યા જયંત |
| ૧૯૮૩ | અનુસ્પંદ – પંડ્યા ભાનુપ્રસાદ |
| ૧૯૮૩ | મદનધનદેવકથા – પંડ્યા વિજય |
| ૧૯૮૩ | નાટક સરીખો નાદર હુન્નર – બારાડી હસમુખ |
| ૧૯૮૩ | વિલોકના – ભટ્ટ રમેશ |
| ૧૯૮૩ | આનંદશંકર ધ્રુવની ધર્મભાવના – ભટ્ટ રમેશ |
| ૧૯૮૩ | પશ્ચિમી સાહિત્યના વિવેચનાત્મક લેખો – મહેતા પ્રબોધ |
| ૧૯૮૩ | સંસ્કૃત સાહિત્યમાં કરુણરસ – મહેતા રશ્મિકાંત |
| ૧૯૮૩ | કેટલાક સાહિત્યસર્જકો – મોદી ચંપકભાઈ |
| ૧૯૮૩ | બે સમર્થ સર્જક : ધૂમકેતુ અને દ્વિરેફ – મોદી નવીનચંદ્ર |
| ૧૯૮૩ | ગુલાબદાસ બ્રોકર – યાજ્ઞિક અમૃતલાલ |
| ૧૯૮૩ | મોતી અને પરવાળાં [મ.] – વૈદ્ય વિજયરાય |
| ૧૯૮૩ | કાવ્યની શૈલી : ભાષાવિજ્ઞાન શૈલીવિજ્ઞાનની દૃષ્ટિએ – વ્યાસ કાન્તિલાલ |
| ૧૯૮૩ | કવિતાની કલા – શર્મા રાધેશ્યામ |
| ૧૯૮૩ | આત્મકથા – વ્યાસ સતીશ |
| ૧૯૮૩ | નવલરામ – શુક્લ રમેશ |
| ૧૯૮૩ | ગૌડપાદ : એક સમીક્ષાત્મક અધ્યયન – જોશી અરવિંદ |
| ૧૯૮૩ | જીવનકથા – પટેલ મણિલાલ હરિદાસ |
| ૧૯૮૩ | ગદ્યાવબોધ – પટેલ રમેશભાઈ ‘રમેશ ગાનાકર’ |
| ૧૯૮૩ | બે સમર્થ વાર્તાસર્જક : ધૂમકેતુ અને દ્વિરેફ – મોદી નવીન |
| ૧૯૮૩ | કથાવિમર્શ – વેદ નરેશ |
| ૧૯૮૩ | યજુર્વેદ શતપથ ભાષાભાષ્ય – પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર |
| ૧૯૮૩ | નવલરામ – શુક્લ રમેશ |
| ૧૯૮૪ | વ્યાસંગ – કોઠારી જયંત |
| ૧૯૮૪ | પ્રતિભાષાનું કવચ – ટોપીવાળા ચંદ્રકાન્ત |
| ૧૯૮૪ | મહાદેવી વર્મા – ડગલી મંજુ |
| ૧૯૮૪ | ઈમ્પ્રેશન્સ – દલાલ સુરેશ |
| ૧૯૮૪ | વાઙ્મયચિંતન – દવે જ્યોતીન્દ્ર |
| ૧૯૮૪ | પ્રતિસાદ – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ |
| ૧૯૮૪ | ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ – નાન્દી તપસ્વી |
| ૧૯૮૪ | ભારતીય નાટ્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ – નાન્દી તપસ્વી |
| ૧૯૮૪ | પન્નાલાલ પટેલ – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૮૪ | અનુભાવન – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૮૪ | મુનશીનાં સામાજિક નાટકો – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’ |
| ૧૯૮૪ | ગુજરાતીમાં બાલસાહિત્ય – પટેલ મોહનભાઈ શંકરભાઈ |
| ૧૯૮૪ | શબ્દાયન – પટેલ સોમાભાઈ વીરમદાસ |
| ૧૯૮૪ | તુલનાત્મક સાહિત્ય – પરીખ ધીરુ |
| ૧૯૮૪ | નવલકથા – પંચાલ શિરીષ |
| ૧૯૮૪ | મહાકવિ અશ્વઘોષ – પંડ્યા વિજય |
| ૧૯૮૪ | ભવભૂતિ : શાશ્વતીને સાદ – પંડ્યા વિજય |
| ૧૯૮૪ | હીરા અને પન્ના [મ.] – વૈદ્ય વિજયરાય |
| ૧૯૮૪ | સૌંદર્યદર્શી કવિઓ – વ્યાસ દક્ષા |
| ૧૯૮૪ | આધુનિક એકાંકી – વ્યાસ સતીશ |
| ૧૯૮૪ | ટૂંકીવાર્તા – શાસ્ત્રી વિજય |
| ૧૯૮૪ | સાહિત્યસ્પર્શ – શાહ નવનીતલાલ |
| ૧૯૮૪ | શબ્દાન્તરે – શુક્લ યશવંત |
| ૧૯૮૪ | અનુમોદ – શુક્લ રમેશ |
| ૧૯૮૪ | સંભૂતિ – શુક્લ રમેશ |
| ૧૯૮૪ | નર્મદદર્શન – શુક્લ રમેશ |
| ૧૯૮૪ | આય્રનીનું સ્વરૂપ – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૮૪ | સૉનેટ – જોશી વિનોદ |
| ૧૯૮૪ | પ્રતિભાષાનું કવચ – ટોપીવાળા ચન્દ્રકાન્ત |
| ૧૯૮૪ | ઈક્ષા – ઠાકોર રવીન્દ્ર |
| ૧૯૮૪ | ગાંધીજી : ધર્મ વિચારણા – પટ્ટણી દક્ષા |
| ૧૯૮૪ | ઈશ્વર પેટલીકર – પટેલ મણિલાલ હરિદાસ |
| ૧૯૮૪ | સંવિત્તિ – પરમાર મોહન |
| ૧૯૮૪ | તલસ્પર્શ – પરીખ પ્રવીણચંદ્ર |
| ૧૯૮૪ | સંકેતન – ભાવસાર મફતલાલ |
| ૧૯૮૪ | સંનિતિ – મંગલમ હરીશ |
| ૧૯૮૪ | વિનોદ ભટ્ટ – રાવલ પ્રફુલ્લ |
| ૧૯૮૪ | સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્ય – ગોહિલ નાથાલાલ, રાજ્યગુરુ નિરંજન, રાવલ મનોજ |
| ૧૯૮૫ | સંવિત્તિ – ઓઝા મફત |
| ૧૯૮૫ | નવલકથા વાસ્તવ અને વાસ્તવવાદ – ગાડીત જયંત |
| ૧૯૮૫ | તામિલ કવિ સુબ્રહ્મણ્યમ ભારતી – જોશી રજનીકાંત પ્ર. |
| ૧૯૮૫ | નાટ્યકળા – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૮૫ | લોચન – પલાણ નરોત્તમ |
| ૧૯૮૫ | મંદારમાલા – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
| ૧૯૮૫ | અક્ષરાયન – પંડ્યા જયંત |
| ૧૯૮૫ | વસન્તધર્મીનું વિદ્યામધુ – પાઠક જયંત |
| ૧૯૮૫ | કાવ્યઝાંખી – મહેતા જયા |
| ૧૯૮૫ | કવિવર્ય ન્હાનાલાલ – રાવળ અનંતરાય |
| ૧૯૮૫ | કૌમુદીમનન [મ.] – વૈદ્ય વિજયરાય |
| ૧૯૮૫ | સંસ્કૃત વાઙમય પ્રદીપ – શાહ જેઠાલાલ ‘ઊર્મિલ’ |
| ૧૯૮૫ | ખેવના – શાહ સુમન |
| ૧૯૮૫ | વાર્તાકાર દ્વિરેફ – ત્રિવેદી આરતી |
| ૧૯૮૫ | નરસિંહરાવ દિવેટિયા – દરૂ અરુણિકા |
| ૧૯૮૫ | વિવેચનના અભિગમો – દવે અરવિંદ |
| ૧૯૮૫ | કાવ્યાવબોધ – પટેલ રમેશભાઈ ‘રમેશ ગાનાકર’ |
| ૧૯૮૫ | પરાવર્તન – પરીખ ધીરુ |
| ૧૯૮૫ | ગુજરાતી વિવેચનની લાક્ષણિકતાઓ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’ |
| ૧૯૮૫ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન – કોઠારી જયંત |
| ૧૯૮૫ | મેઘાણી અને લોકસાહિત્ય – દેસાઈ નલિનકુમાર ધીરજલાલ ‘સ્નેહાકુંર’ |
| ૧૯૮૫ | સિત્તેર ગુજરાતી ક્વયિત્રીઓ – પરીખ ગીતા |
| ૧૯૮૫* | ગુજરાતી સાહિત્યમાં મૈત્રીવિવેચન – શાહ પ્રફુલ્લ ‘ભારતીય’ |
| ૧૯૮૬ | અભિનીત – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૮૬ | હાઈકુથી ઝેન સુધી – કપાસી વિનોદ |
| ૧૯૮૬ | નવી ટૂંકીવાર્તાની કલામીમાંસા – જાદવ કિશોર |
| ૧૯૮૬ | નિશ્ચેના મહેલમાં – જોશી ઉમાશંકર |
| ૧૯૮૬ | પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ – જોશી રમણલાલ |
| ૧૯૮૬ | નવલકથા સ્વરૂપ – દરજી પ્રવીણ |
| ૧૯૮૬ | લલિત નિબંધ – દરજી પ્રવીણ |
| ૧૯૮૬ | કવિપરિચય – દલાલ સુરેશ |
| ૧૯૮૬ | ઉમાશંકર જોશી – દવે હરીન્દ્ર |
| ૧૯૮૬ | સ્વામી આનંદ – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૬ | ગુજરાતનાં ભાષા સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ – દેસાઈ અશ્વિન કીકુભાઈ (+ અન્ય) |
| ૧૯૮૬ | જીવનકથા – પટેલ મણિલાલ હ. |
| ૧૯૮૬ | ઉભયાન્વય – પરીખ ધીરુ |
| ૧૯૮૬ | રૂપરચનાથી વિઘટન – પંચાલ શિરીષ |
| ૧૯૮૬ | કૃષ્ણકાવ્ય અને નરસિંહ સ્વાધ્યાય – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૬ | અનુસંધાન – મહેતા જયા |
| ૧૯૮૬ | સંરચના અને સંરચન – શાહ સુમન |
| ૧૯૮૬ | ખંડકાવ્ય – શુક્લ જયદેવ |
| ૧૯૮૬ | હેમદીપ – શુક્લ દિવ્યાક્ષી |
| ૧૯૮૬ | અવલોકિત – જોશી રજનીકાન્ત પ્ર. |
| ૧૯૮૬ | અભિપ્રેત – જોશી વિનોદ |
| ૧૯૮૬ | ભાવન – દેસાઈ કુમારપાળ |
| ૧૯૮૬ | વાર્તાવબોધ – પટેલ રમેશભાઈ ‘રમેશ ગાનાકર’ |
| ૧૯૮૬ | સાહિત્યની આસપાસ – પંડ્યા વિષ્ણુ |
| ૧૯૮૬ | કીર્તી કૌમુદી મહાકાવ્ય : એક પરિશીલન – ભટ્ટ વિભૂતિ |
| ૧૯૮૬ | પ્રેક્ષા – ભાયાણી ઉત્પલ |
| ૧૯૮૬ | અને અનુસંધાન – મહેતા જયા |
| ૧૯૮૬ | શ્રીમાળ પુરાણનું સાંસ્કૃતિક અને આલોચનાત્મક અધ્યયન – વેદિયા દશરથલાલ |
| ૧૯૮૬ | કવિતાની ત્રિજયામાં – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૮૬ | નવ કોઠાનું યુદ્ધ – જોશી શિવકુમાર |
| ૧૯૮૭ | રંગલોક – અધ્વર્યુ વિનોદ |
| ૧૯૮૭ | રૂપકિત – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૮૭ | દર્પણનું નગર – દલાલ અનિલા |
| ૧૯૮૭ | કવિતાની બારીએથી – દલાલ સુરેશ |
| ૧૯૮૭ | સંવિત્ – દલીચા બટુક |
| ૧૯૮૭ | બળવંતરાય ઠાકોરની કાવ્યવિચારણા – દેસાઈ અશ્વિન કીકુભાઈ |
| ૧૯૮૭ | આધુનિકતા અને ગુજરાતી કવિતા – પટેલ ભોળાભાઈ |
| ૧૯૮૭ | અનુસંવિદ – પંડ્યા ભાનુપ્રસાદ |
| ૧૯૮૭ | કિમપિદ્રવ્યમ્ – પાઠક જયંત |
| ૧૯૮૭ | નૂતન ક્ષિતિજે – ભટ્ટ મધુસૂદન |
| ૧૯૮૭ | વિનોદવિમર્શ – ભટ્ટ વિનોદ |
| ૧૯૮૭ | કાવ્યકૌતુક – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૭ | મધ્યકાલીન કથાસાહિત્ય – યાજ્ઞિક હસમુખરાય ‘હસુ યાજ્ઞિક’ |
| ૧૯૮૭ | ભટ્ટિકાવ્ય : એક અધ્યયન – શાહ નીલાંજના |
| ૧૯૮૭ | પરાવાસ્તવવાદ – શેલત હિમાંશી |
| ૧૯૮૭ | આધુનિકતા અને ગુજરાતી કવિતા – પટેલ ભોળાભાઈ |
| ૧૯૮૭ | ક્રિયમાણ – પટેલ મગનભાઈ |
| ૧૯૮૭ | મધ્યકાલીન ગુજરાતી કવિતામાં હાસ્યનિરૂપણ – પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ |
| ૧૯૮૭ | લોકસાહિત્યાવબોધ – પટેલ રમેશભાઈ ‘રમેશ ગાનાકર’ |
| ૧૯૮૭ | પ્રયોગશીલ સર્જક ન્હાનાલાલ – પરીખ ધીરુ |
| ૧૯૮૭ | નાટકનો જીવ – ભાયાણી ઉત્પલ |
| ૧૯૮૭ | નાટ્યાયન – ભાવસાર મફતલાલ |
| ૧૯૮૭ | મધુ રાયની વાર્તાકલા – રાઠોડ પારુલ ‘પારુલ કંદર્પ દેસાઈ’ |
| ૧૯૮૭ | આધુનિક એકાંકી – વ્યાસ સતીશ |
| ૧૯૮૭ | વિપશ્યના – વ્યાસ હરીશભાઈ |
| ૧૯૮૭ | શૃંગારમંજરી – કોઠારી જયંત |
| ૧૯૮૭ | સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૮૭ | ગાંધીજી : કેટલાક સ્વાધ્યાયલેખો – પારેખ નગીનદાસ |
| ૧૯૮૭ | ક્રિયમાણ – પટેલ મગનભાઈ ‘એમ. આઈ. પટેલ’ |
| ૧૯૮૭ | કાવ્યપુરુષ – પરમાર નટવરસિંહ |
| ૧૯૮૭ | આપણી ભજનવાણી [પદ-આસ્વાદો] – મહેતા ગંગાદાસ પ્રાગજી |
| ૧૯૮૮ | નિષ્પત્તિ – જોશી રમણલાલ |
| ૧૯૮૮ | પરિવેશ – જોશી રમણલાલ |
| ૧૯૮૮ | અશેષ આકાશ – ત્રિવેદી યશવંત |
| ૧૯૮૮ | સંપ્રાપ્તિ – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૮ | મિષાન્તરે વા – વ્યાસ ચંદ્રકાંત ‘ચંપૂ’ |
| ૧૯૮૮ | સાહિત્યમાં આધુનિકતા – શાહ સુમન |
| ૧૯૮૮ | આધુનિક ગુજરાતી કવિતા અને સર્જક ચેતના – શાહ સુમન |
| ૧૯૮૮ | જસમા : લોકનાટ્ય પ્રયોગ – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૮૮ | અમૃત ઘાયલ; વ્યક્તિમત્તા અને વાઙ્મય – જોશી વિનોદ |
| ૧૯૮૮ | સાદૃશ્યમૂલક અલંકારો – ઠાકોર અજિત |
| ૧૯૮૮ | ભટનું ભોપાળું : સ્રોત અને સંદર્ભ – દરૂ મનોજ |
| ૧૯૮૮ | કવિતા એટલે – દલાલ સુરેશ |
| ૧૯૮૮ | હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના – દેસાઈ કુમારપાળ |
| ૧૯૮૮ | પ્રતીત – પરમાર જીવરાજ ‘પથિક પરમાર’ |
| ૧૯૮૮ | કાવ્યસ્પંદિતા – પરીખ ગીતા |
| ૧૯૮૮ | કપોલકલ્પિત – પંચાલ શિરીષ |
| ૧૯૮૮ | મિત્રસ્ય ચક્ષુષા – પંડિત હરીશ |
| ૧૯૮૮ | પ્રવેશ – રાવલ અમી |
| ૧૯૮૮ | પદ્મ પુરાણ એક અધ્યયન – વેદિયા દશરથલાલ |
| ૧૯૮૮ | રૂપક ગ્રંથિ – વ્યાસ દક્ષા |
| ૧૯૮૮ | આયામ – વ્યાસ સતીશ |
| ૧૯૮૮ | અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર – કોઠારી જયંત |
| ૧૯૮૮ | કાલિદાસઝ પોએટિક વોઈસ – જોશી ઉમાશંકર |
| ૧૯૮૮ | ઇન્ડિયન લિટરેચર : પર્સનલ એન્કાઉન્ટર – જોશી ઉમાશંકર |
| ૧૯૮૮ | એન આઇડિયા ઑફ ઇન્ડિયન લિટરેચર – જોશી ઉમાશંકર |
| ૧૯૮૮ | ગદ્યનું કલાસ્વરૂપ – મોદી મનહર (+ અન્ય) |
| ૧૯૮૮ | અનુદર્શન – રાવળ અનંતરાય |
| ૧૯૮૯ | વિવેચનની આબોહવા – જોશી રમણલાલ |
| ૧૯૮૯ | નવલકથાકાર દર્શક – દવે રમેશ ર. |
| ૧૯૮૯ | આહ્લાદ – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૯ | ભાવન – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૯ | કથાદીપ – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૯ | રંગવિહાર – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૯ | લહર – દીક્ષિત કૃષ્ણવીર |
| ૧૯૮૯ | કથાપદ – શાહ સુમન |
| ૧૯૮૯ | કવિ વિવેચક ઍલિયટ – શાહ સુમન |
| ૧૯૮૯ | પરિસર – કોઠારી દિનેશ |
| ૧૯૮૯ | પ્રીતમ – ઠાકર દક્ષેશકુમાર |
| ૧૯૮૯ | પુરાકલ્પન – દરજી પ્રવીણ |
| ૧૯૮૯ | લોકસાહિત્યનાં સ્વરૂપો – પટેલ જશભાઈ જશવંત શેખડીવાળા |
| ૧૯૮૯ | નિબંધકાર સુરેશ જોષી – પટેલ મણિલાલ હરિદાસ |
| ૧૯૮૯ | હરીશ મંગલમ્ – પરમાર જીવરાજ ‘પથિક પરમાર’ |
| ૧૯૮૯ | અણસાર – પરમાર મોહન |
| ૧૯૮૯ | અનુચર્વણા – પંડ્યા ભાનુપ્રસાદ |
| ૧૯૮૯ | ઉલ્લાઘરાઘવ નાટક : એક અધ્યયન – ભટ્ટ વિભૂતિ |
| ૧૯૮૯ | સોમેશ્વરની કૃતિઓનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક અધ્યયન – ભટ્ટ વિભૂતિ |
| ૧૯૮૯ | વિદિત – મંગલમ હરીશ (+ અન્ય) |
| ૧૯૮૯ | સંત પરંપરા વિમર્શ – રાયજાદા રાજેન્દ્રસિંહ |
| ૧૯૮૯ | નૂતન નાટ્યઆલેખો – વ્યાસ સતીશ |
| ૧૯૮૯ | આલોકના– શર્મા રાધેશ્યામ |
| ૧૯૮૯ | સૌંદર્યનિષ્ઠતાવાદ – શાસ્ત્રી વિજય |
| ૧૯૮૯ | સંસ્કૃત સમીક્ષાશાસ્ત્ર – શુકલ રમેશ |
| ૧૯૮૯ | સંસ્કૃત કાવ્યસમીક્ષા – શુકલ રમેશ |
| ૧૯૮૯ | ઍબ્સર્ડ એટલે – શેખ અબ્દુલકરીમ |
| ૧૯૮૯ | સાહિત્યિક તથ્યોની માવજત – કોઠારી જયંત |
| ૧૯૮૯ | કાવ્યમાં શબ્દ – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૦ | ભાવબિંબ – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૯૦ | કથાપ્રત્યક્ષ – શાસ્ત્રી વિજય |
| ૧૯૯૦ | બાળસાહિત્ય : વર્તન વિશ્લેષણ – અંધારિયા રવીન્દ્ર |
| ૧૯૯૦ | ઇક્ષિત – ઉપાધ્યાય ઉષા |
| ૧૯૯૦ | લોકનાટ્ય-ભવાઈ – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૯૦ | ઈન્દુલાલ ગાંધીની કવિતા – જાની બળવંત |
| ૧૯૯૦ | વિવેચનનો વિભાજિત પટ – ટોપીવાળા ચન્દ્રકાન્ત |
| ૧૯૯૦ | સંકેત – ઠાકોર રવીન્દ્ર |
| ૧૯૯૦ | કેનવાસ પર – ડણાક સતીશ |
| ૧૯૯૦ | સીમા પારનો શબ્દ – દરજી પ્રવીણ |
| ૧૯૯૦ | બાળસાહિત્ય : શિક્ષણગાથા – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’ |
| ૧૯૯૦ | ગંતવ્ય – પરમાર જીવરાજ ‘પથિક પરમાર’ |
| ૧૯૯૦ | મધુ રેણુ – પરીખ કુમુદ |
| ૧૯૯૦ | સમયના હસ્તાક્ષર – પંડ્યા વિષ્ણુ |
| ૧૯૯૦ | સાહિત્યનો આસ્વાદ – બેટાઈ રમેશચંદ્ર |
| ૧૯૯૦ | સમીક્ષાસેતુ – બ્રહ્મભટ્ટ પ્રસાદ |
| ૧૯૯૦ | નિસબત – મહેતા ધીરેન્દ્ર |
| ૧૯૯૦ | ભજનમીમાંસા – રાજ્યગુરુ નિરંજન |
| ૧૯૯૦ | નાટ્યાનંદ – રાવલ વિનાયક |
| ૧૯૯૦ | વિવેચનની ભૂમિકા – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૯૦ | વિરોધમૂલક અલંકારો – ઠાકોર અજિત |
| ૧૯૯૦ | કવિતા : અમૃતસરિતા [કાવ્યાસ્વાદો] – જાની રમેશ |
| ૧૯૯૦ | મનોગત – મહેતા જયા |
| ૧૯૯૧-૨૦૦૦ | |
| ૧૯૯૧ | તરંગ અને કલ્પના – દેસાઈ હેમંત |
| ૧૯૯૧ | અભિજ્ઞાન – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૯૧ | કવિતાનો રસાસ્વાદ – દેસાઈ હેમંત |
| ૧૯૯૧ | સાહિત્યનું આચમન – પટેલ તુલસીભાઈ |
| ૧૯૯૧ | સાહિત્યમાં સૌંદર્ય અને પ્રેમ – પટેલ બહેચરભાઈ |
| ૧૯૯૧ | ગુજરાતી નવલકથાની ગતિવિધિ – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’ |
| ૧૯૯૧ | શબ્દાંકુર – પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ |
| ૧૯૯૧ | સાંખ્યતત્ત્વ કૌમુદી – પરીખ વસંતરાય |
| ૧૯૯૧ | અવલોકિત – ભટ્ટ પંકજભાઈ |
| ૧૯૯૧ | બુક શેલ્ફ – મહેતા જયા |
| ૧૯૯૧ | લઘુનવલ વિમર્શ – વેદ નરેશ |
| ૧૯૯૧ | વિશ્વ ગુણાદર્શચંપૂ સાહિત્યિક સમીક્ષા – વેદિયા દશરથલાલ |
| ૧૯૯૧ | શબ્દસમક્ષ – શર્મા રાધેશ્યામ |
| ૧૯૯૧ | આસ્વાદ અષ્ટાદશી – કોઠારી જયંત |
| ૧૯૯૧ | પ્રતીતિ – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૯૧ | ભાવન-વિભાવન : ૧, ૨ – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૨ | સ પશ્યતિ – ગોહેલ જયન્તી ‘માય ડિયર જયુ’ |
| ૧૯૯૨ | મંજુલ વિમર્શ – ઠાકર જયન્ત |
| ૧૯૯૨ | રુય્યકનો અલંકાર વિચાર; વિરોધમૂલક અલંકારો; કાવ્યાર્થ – ઠાકોર અજિત |
| ૧૯૯૨ | વિપુલા ચ પૃથ્વી – દરજી પ્રવીણ |
| ૧૯૯૨ | તુલનાત્મક સાહિત્યની દિશામાં – દેસાઈ અશ્વિન કીકુભાઈ |
| ૧૯૯૨ | શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ – દેસાઈ લવકુમાર |
| ૧૯૯૨ | શબ્દાશ્રય – દેસાઈ હેમંત |
| ૧૯૯૨ | સૌંદર્યલોક – પટેલ બહેચરભાઈ |
| ૧૯૯૨ | પશ્ચિમનું સાહિત્ય વિવેચન : પ્રાચીન કાળ – પંચાલ શિરીષ |
| ૧૯૯૨ | સ્વાધ્યાય-સમિધા – પ્રજાપતિ મણિભાઈ ઈશ્વરભાઈ |
| ૧૯૯૨ | ધ્વનિ અને પાશ્ચાત્ય ચિન્તન (તુલનાત્મક) – બેટાઈ રમેશચંદ્ર |
| ૧૯૯૨ | સાંપ્રત ગુજરાતી નવલકથા – બ્રહ્મભટ્ટ પ્રસાદ |
| ૧૯૯૨ | ગદ્યની વિવિધ તરાહો – ભટ્ટ સુધા |
| ૧૯૯૨ | તર્જનીસંકેત – ભાયાણી ઉત્પલ |
| ૧૯૯૨ | સંક્ષેપકલા – ભાવસાર મફતલાલ |
| ૧૯૯૨ | જયંત ગાડીતનું કથાસાહિત્ય – મહેતા ભરત |
| ૧૯૯૨ | મુક્ત દીર્ઘ કવિતા – રાવલ દીપકકુમાર |
| ૧૯૯૨ | ચારણીસાહિત્ય વિમર્શ – રોહડિયા અંબાદાન |
| ૧૯૯૨ | કાવ્યાર્થ – ઠાકોર અજિત |
| ૧૯૯૨ | નિરખને [સંપાદકીય લેખો] – ઝવેરી મંજુ હિંમત |
| ૧૯૯૩ | ગઝલ : સ્વરૂપ અને વિચાર – કાદરી મોહમંદશકીલ ‘શકીલ કાદરી’ |
| ૧૯૯૩ | મધ્યકાલીન કાવ્યવિનોદ – ગઢવી પ્રવીણ |
| ૧૯૯૩ | માનુષી, સાહિત્યમાં નારી – દલાલ અનિલા |
| ૧૯૯૩ | પદાન્તરે – નાણાવટી રાજેન્દ્ર |
| ૧૯૯૩ | ગિરધર રામાયણ, અન્ય કાવ્યોના સંદર્ભમાં – નાયક માલતી |
| ૧૯૯૩ | રઘુવીર ચૌધરીની લઘુનવલો – પટેલ કંચનભાઈ |
| ૧૯૯૩ | કથાયન – પટેલ બાબુભાઈ |
| ૧૯૯૩ | નિહિત – પટેલ મગનભાઈ |
| ૧૯૯૩ | અંગુલિનિર્દેશ – પંડિત હરીશ |
| ૧૯૯૩ | ગલીને નાકેથી – પાઠક હરિકૃષ્ણ |
| ૧૯૯૩ | બાર સાહિત્યસ્વરૂપો – બ્રહ્મભટ્ટ પ્રસાદ |
| ૧૯૯૩ | સામાજિક નાટક : એક નૂતન ઉન્મેષ – ભાયાણી ઉત્પલ |
| ૧૯૯૩ | કથામંથન – મહેતા ભરત |
| ૧૯૯૩ | શબ્દ સંગ– મેરાઈ શાંતિલાલ |
| ૧૯૯૩ | તંત્રસાધના, મહાપંથ અને અન્ય લેખો – રાયજાદા રાજેન્દ્રસિંહ |
| ૧૯૯૩ | ધૂમકેતુ – વડગામા નીતિન |
| ૧૯૯૩ | પ્રતિમુખ – વ્યાસ સતીશ |
| ૧૯૯૩ | વિવેચનનો વિધિ– શર્મા રાધેશ્યામ |
| ૧૯૯૩ | ઉલ્લેખ– શર્મા રાધેશ્યામ |
| ૧૯૯૩ | અનુશીલન – શેખ અબ્દુલરશીદ |
| ૧૯૯૩ | નરસિંહ મહેતા : ભક્તિ કવિતાનું સાતત્ય અને સિદ્ધિ – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૯૩ | વાંકદેખાં વિવેચનો – કોઠારી જયંત |
| ૧૯૯૩ | પ્યાસ અને પરબ [કાવ્યાસ્વાદો] – દવે બાલમુકુન્દ |
| ૧૯૯૩ | ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૯૩ | આપણાં સાંસ્કૃતિક ઉપાખ્યાનો – મહેતા ભાવના મા. |
| ૧૯૯૩, ૧૯૯૫ | ગુજરાતી બાલકથા સાહિત્ય : ખંડ ૧, ૨ – ત્રિવેદી શ્રદ્ધા |
| ૧૯૯૪ | ભવાઈ, નટ, નર્તન અને સંગીત – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૯૪ | ગઝલનું કાફિયાશાસ્ત્ર – કાદરી મોહમંદશકીલ ‘શકીલ કાદરી’ |
| ૧૯૯૪ | ભવાઈ એક સમીક્ષા – ગોકળગાંધી ગુણવંતરાય |
| ૧૯૯૪ | નિવેશ – જોશી વિનોદ |
| ૧૯૯૪ | ગ્રંથઘટન – ટોપીવાળા ચન્દ્રકાન્ત |
| ૧૯૯૪ | નવલકથામાં ચેતના પ્રવાહ – દલાલ અનિલા |
| ૧૯૯૪ | અનુપ્રેક્ષા – દોશી હસમુખ |
| ૧૯૯૪ | નાટ્યશાસ્ત્ર – નાન્દી તપસ્વી |
| ૧૯૯૪ | સાહિત્ય-અમૃત – પટેલ તુલસીભાઈ |
| ૧૯૯૪ | પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર – પટેલ બહેચરભાઈ |
| ૧૯૯૪ | ફ્રોઈડ પછીનું વિશ્લેષણ – પંડિત હર્ષિદા |
| ૧૯૯૪ | બર્ટોલ્ટ બ્રેખ્ત – બારાડી હસમુખ |
| ૧૯૯૪ | દર્શકનાં એકાંકી – ભટ્ટ રમીલા |
| ૧૯૯૪ | ઝાંખી – મહેતા જયા |
| ૧૯૯૪ | ઝવેરચંદ મેઘાણી – મહેતા દીપક |
| ૧૯૯૪ | કાવ્યચર્ચા – વડગામા નીતિન |
| ૧૯૯૪ | પ્રત્યાયન – વણકર ભીખાભાઈ ‘ભી. ન. વણકર’ |
| ૧૯૯૪ | ભાગવત પુરાણ, એક અધ્યયન – વેદિયા દશરથલાલ |
| ૧૯૯૪ | વિવેચનસંદર્ભ – સોની રમણ |
| ૧૯૯૪ | કવિલોકમાં – કોઠારી જયંત |
| ૧૯૯૪ | નરસિંહ મહેતા – કોઠારી જયંત |
| ૧૯૯૪ | સર્જકપ્રતિભા : ભા.૧, ૨ [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી) |
| ૧૯૯૪ | તથ્યાન્વેષણ (કલાપી અને સંચિત) – ધામેલિયા દુદાભાઈ |
| ૧૯૯૪ | આગમવાણી [કૃતિસંચય + વિવેચન] – ગોહિલ નાથાલાલ |
| ૧૯૯૫ | ફૂલોનો કવિ : પ્રિયકાન્ત મણિયાર – કક્કડ અરુણકુમાર |
| ૧૯૯૫ | હવામાં સહી – કોટક સુરેશચંદ્ર ‘આશિત હૈદરાબાદી’ |
| ૧૯૯૫ | કિમર્થમ્ – જાદવ કિશોર |
| ૧૯૯૫ | જુગલબંધી – ઠક્કર ઉદયન |
| ૧૯૯૫ | સ્થિત્યંતર – ઠાકોર અજિત |
| ૧૯૯૫ | આયરની – દરજી પ્રવીણ |
| ૧૯૯૫ | વરદાન ફૂલનું – દેસાઈ હેમંત |
| ૧૯૯૫ | માહોલ – પુરોહિત રમેશ |
| ૧૯૯૫ | નાટ્યનાન્દી – મહેતા ભરત |
| ૧૯૯૫ | ગઝલનું પરિપ્રેક્ષ્ય – મીર રશીદ |
| ૧૯૯૫ | પરિદર્શના – રાવલ વિનાયક |
| ૧૯૯૫ | કથાયોગ – વેદ નરેશ |
| ૧૯૯૫ | અક્ષર– શર્મા રાધેશ્યામ |
| ૧૯૯૫ | સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા – સોલંકી ભરત |
| ૧૯૯૫ | ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર : ૧ – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૯૫ | વિભાષિણી [વિદેશી કવિ-કવિતા] – ઠાકોર અજિત |
| ૧૯૯૫ | લેખકથી પ્રેક્ષક સુધી – ઠક્કર ચંદ્રકાન્ત રામલાલ |
| ૧૯૯૫* | પાંચ દાયકાનો સાહિત્યિક વિકાસ – મહેતા દીપક |
| ૧૯૯૫ આસપાસ | ગ્રંથ ગોઠડી – ધોળકિયા હરેશ |
| ૧૯૯૬ | કૃષિ કવિ : રાવજી પટેલ – કક્કડ અરુણકુમાર |
| ૧૯૯૬ | અંધકારનો કવિ : મણિલાલ દેસાઈ – કક્કડ અરુણકુમાર |
| ૧૯૯૬ | મૂંગી વેદનાનો કવિ : જગદીશ જોશી – કક્કડ અરુણકુમાર |
| ૧૯૯૬ | અમૃતસરિતા – કોટેચા પ્રતિભા |
| ૧૯૯૬ | પ્રેમાનંદ – ગાડીત જયંત |
| ૧૯૯૬ | ઇતિ મે મતિ – દવે રક્ષાબેન |
| ૧૯૯૬ | તુલનાત્મક સાહિત્ય : ભારતીય સંદર્ભ – દેસાઈ ચૈતન્ય |
| ૧૯૯૬ | સાહિત્યાલેખ – પટેલ જશભાઈ ‘જશવંત શેખડીવાળા’ |
| ૧૯૯૬ | સાહિત્યિક પરંપરાનો વિસ્તાર – પટેલ ભોળાભાઈ |
| ૧૯૯૬ | સ્વાધ્યાયલોક : ભા. ૧ થી ૮ – ભગત નિરંજન |
| ૧૯૯૬ | આપણા ગઝલસર્જકો – મીર રશીદ |
| ૧૯૯૬ | બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની ભજનવાણી –રાજ્યગુરુ નિરંજન |
| ૧૯૯૭ | મધુ રાય : વિદગ્ધ આધુનિક કથાસર્જક – આશર બિપિન |
| ૧૯૯૭ | પૌરાણિક કથાઓ અને આખ્યાનો – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’ |
| ૧૯૯૭ | નિશિત – દોશી હસમુખ |
| ૧૯૯૭ | સન્નિધિ સાહિત્યની – પંચાલ શિરીષ |
| ૧૯૯૭ | મનસુખલાલ ઝવેરી – પંડ્યા દુષ્યન્તરાય |
| ૧૯૯૭ | સંકેતો અને સીમાઓ – પંડિત હરીશ |
| ૧૯૯૭ | સંદર્ભસંકેત – મહેતા ભરત |
| ૧૯૯૭ | ઉપનિષદ વિમર્શ – મહેતા રશ્મિકાન્ત |
| ૧૯૯૭ | પ્રહલાદ પારેખ અને પ્રિયકાન્ત મણિયારનું કાવ્યવિશ્વ – રાવલ અમી |
| ૧૯૯૭ | તત્પુરુષ – શાસ્ત્રી વિજય |
| ૧૯૯૭ | સંપશ્યના – શુકલ રમેશ |
| ૧૯૯૭ | કવિતાવિવેક [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી) |
| ૧૯૯૭ | કાવ્યાનુશીલન [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી) |
| ૧૯૯૮ | આસંગ – જોશી પુરુરાજ |
| ૧૯૯૮ | ચંદ્રકાન્ત બક્ષીનું નવલકથાવિશ્વ – આશર બિપિન |
| ૧૯૯૮ | સાહિત્યસંનિધિ – ઉપાધ્યાય ઉષા |
| ૧૯૯૮ | સંસ્કૃત સમકાલીન કવિતા – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’ |
| ૧૯૯૮ | નાટ્યાયન – ટેવાણી શૈલેશ |
| ૧૯૯૮ | રંગભૂમિ કૅનવાસે – દેસાઈ લવકુમાર |
| ૧૯૯૮ | નિસ્બત – પટેલ હરબન્સ ભાઈલાલભાઈ |
| ૧૯૯૮ | વિવેચનપૂર્વક – મહેતા ભરત |
| ૧૯૯૮ | ચારણી સાહિત્ય સંદર્ભ – રોહડિયા અંબાદાન |
| ૧૯૯૮ | સ્વર્ગ ભુલાવું શામળા – રોહડિયા અંબાદાન |
| ૧૯૯૮ | અનુસર્ગ – વ્યાસ દક્ષા |
| ૧૯૯૮ | તથા – વ્યાસ સતીશ |
| ૧૯૯૮ | સાહિત્ય : પ્રાણ અને પ્રવર્તન – શેઠ ચંદ્રકાન્ત |
| ૧૯૯૮ | ગીતગોવિંદ પરંપરાનાં કાવ્યો, તુલનાત્મક અભ્યાસ – હિંડોચા હંસા |
| ૧૯૯૮ | કાવ્યછટા – કોઠારી જયંત |
| ૧૯૯૮ | સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા – કોઠારી જયંત |
| ૧૯૯૮ | પ્રતિસાદ [સંપાદકીય લેખો] – ઝવેરી મંજુ હિંમત |
| ૧૯૯૮ | કૃષ્ણલાલ શ્રીધરાણી – સોની રમણ |
| ૧૯૯૮ | સાભિપ્રાય – સોની રમણ |
| ૧૯૯૯ | માઈલસ્ટોન – આશર બિપિન |
| ૧૯૯૯ | નિવેદન – દલાલ અનિલા |
| ૧૯૯૯ | કાન્ત – ધોળકિયા દર્શના |
| ૧૯૯૯ | પરિષ્કૃત વાર્તા અને બીજા લેખો – પટેલ મણિલાલ હરિદાસ |
| ૧૯૯૯ | સામાજિક નવલકથામાં શિક્ષણ – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’ |
| ૧૯૯૯ | સુંદરજી બેટાઈ – પંડ્યા દુષ્યન્તરાય |
| ૧૯૯૯ | ફલશ્રુતિ – પુરોહિત લાભશંકર |
| ૧૯૯૯ | સ્વાધ્યાયમંજૂષા – પ્રજાપતિ મણિભાઈ ઈશ્વરભાઈ |
| ૧૯૯૯ | સંસ્કૃત નાટકોમાં ઇતિહાસ – મહેતા રશ્મિકાન્ત |
| ૧૯૯૯ | અવબોધ – મારુ રમણીકલાલ |
| ૧૯૯૯ | બાલમુકુન્દ દવે – રાવલ અમી |
| ૧૯૯૯ | સાહિત્યાભિમુખ – રોહડિયા અંબાદાન |
| ૧૯૯૯ | ચુનીલાલ મડિયા – વડગામા નીતિન |
| ૧૯૯૯ | ગ્રંથાલેખ – વડગામા નીતિન |
| ૧૯૯૯ | વ્યાપન – કોઠારી જયંત |
| ૧૯૯૯ | ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર : ૨ – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૯૯ | કથાવિચાર – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૯૯ | ચં. ચી. મારા ગુરુ – શાસ્ત્રી ગોપાળ |
| ૧૯૯૯ | કવિશિરોમણિ પ્રેમાનંદ – બ્રહ્મભટ્ટ પ્રસાદ |
| ૧૯૯૯ | ગ્રંથનો પંથ – જોશી રમણલાલ |
| ૧૯૯૯ | નિરૂપણ – જોશી રમણલાલ |
| ૨૦૦૦ | નાટ્યાનુભૂતિ – અધ્વર્યુ વિનોદ |
| ૨૦૦૦ | અતીત અને સામ્પ્રત – આશર બિપિન |
| ૨૦૦૦ | આ આપણી કથા – ગાડીત જયંત |
| ૨૦૦૦ | મેઘાણીવિમર્શ – જાની બળવંત |
| ૨૦૦૦ | રે સગપણ હરિવરનું સાચું – જાની બળવંત |
| ૨૦૦૦ | સ્વાધ્યાય અને સંશોધન – જાની બળવંત |
| ૨૦૦૦ | કાવ્યસંગ – દરજી પ્રવીણ |
| ૨૦૦૦ | મતિર્મમ – દવે રક્ષાબેન |
| ૨૦૦૦ | શબ્દ કેનવાસે – દેસાઈ લવકુમાર |
| ૨૦૦૦ | કથાસાંપ્રત – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’ |
| ૨૦૦૦ | અભિનયકલા – બારાડી હસમુખ |
| ૨૦૦૦ | એક અનોખા સર્જક, ગુલાબદાસ બ્રોકર – માંકડ અસ્મા |
| ૨૦૦૦ | ગઝલવિવક્ષા – મીર રશીદ |
| ૨૦૦૦ | શબ્દગોષ્ઠિ – મેકવાન યોસેફ |
| ૨૦૦૦ | અવગાહન – રોહડિયા અંબાદાન |
| ૨૦૦૦ | કાવ્યયોગ – વડગામા નીતિન |
| ૨૦૦૦ | નવલકથાનિર્દેશ– શર્મા રાધેશ્યામ |
| ૨૦૦૦ | વાર્તાવિચાર– શર્મા રાધેશ્યામ |
| ૨૦૦૦ | બાવનનો સઘળો વિસ્તાર – શાસ્ત્રી વિજય |
| ૨૦૦૦ | હરિયાળી સ્વરૂપ અને વિભાવના – શાહ કવિનચંદ્ર |
| ૨૦૦૦ | ગુજરાતી કથાસાહિત્યમાં નારીચેતના – શેલત હિમાંશી |
| ૨૦૦૦ | સંસ્કૃત સાહિત્યમાં મધુર રસ – હિંડોચા હંસા |
| ૨૦૦૦ | કલા, સાહિત્ય અને વિવેચન [મ.] – પટેલ પ્રમોદકુમાર |
| ૨૦૦૦ | અનુબોધ [મ.] – પટેલ પ્રમોદકુમાર |
| ૨૦૦૦ | ભાવરેખ – ત્રિવેદી ચિમનલાલ |
| ૨૦૦૦ | સત સાહેબની સરવાણી – ગોહિલ નાથાલાલ |
| ૨૦૦૦* | પાશ્ચાત્ય નવલકથા – મહેતા દિગીશ |
| ૧૯૦૧-૧૯૧૦ | |
| ૧૯૦૩ | સોમેશ્વર વિરચિત સુરથોત્સવ - એક અનુશીલન – ભટ્ટ વિભૂતિ |
| ૧૯૦૭ | અખો ભક્ત અને તેની કવિતા – જાની અંબાલાલ |
| ૧૯૧૦ | નરસિંહાદિના સુદામાચરિતનું વિવેચન – જાની અંબાલાલ |
| ૧૯૧૧-૧૯૨૦ | |
| ૧૯૧૩ | નાકરચરિત – જાની અંબાલાલ |
| ૧૯૧૪ | પ્રેમાનંદનાં નાટકોના સંભવાસંભવનો વિચાર – જાની અંબાલાલ |
| ૧૯૨૧-૧૯૩૦ | |
| ૧૯૨૮ | પ્રેમાનંદનાં જ નાટકો? – કાંટાવાળા મટુભાઈ |
| ૧૯૩૧-૧૯૪૦ | |
| ૧૯૩૯ | આપણું વિવેચનસાહિત્ય – પાઠક હીરા રામનારાયણ |
| ૧૯૪૦ | સ્વાધ્યાયઃ૧-૨ – કામદાર કેશવલાલ |
| ૧૯૪૦ આસપાસ | ભારતીય રંગભૂમિ અને નાટકો – યાજ્ઞિક રમણલાલ |
| ૧૯૪૧-૧૯૫૦ | |
| ૧૯૪૧ | અખો એક અધ્યયન – જોશી ઉમાશંકર |
| ૧૯૪૨ | સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ – મોદી રામલાલ |
| ૧૯૪૨ | લીલાંસૂકાં પાન – વૈદ્ય વિજયરાય |
| ૧૯૪૬ | સાગર : જીવન અને કવન – ત્રિપાઠી યોગીન્દ્ર |
| ૧૯૪૯ | અષો જરથુસ્ટ્રની ગાથાઓ પર નવો પ્રકાશ – ખબરદાર અરદેશર |
| ૧૯૪૯ | ભદ્રબાહુસંહિતા – ગોપાણી અમૃતલાલ |
| ૧૯૫૦ | ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ – માર્શલ રતન |
| ૧૯૫૦ | સ્વરભાર અને તેનો વ્યાપાર – પટેલ ગોકળભાઈ |
| ૧૯૫૧-૧૯૬૦ | |
| ૧૯૫૧ | ગુજરાતી નવલકથામાં વ્યક્ત થતું ગુજરાતનું સામાજિક જીવન – પંડિત હર્ષિદા |
| ૧૯૫૧ | કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ – વકીલ પ્રસન્નવદન |
| ૧૯૫૨ | નરસિંહરાવ દિવેટિયા : એક અધ્યયન – મ્હેડ સુસ્મિતા |
| ૧૯૫૨ | ગુજરાતી સાહિત્યમાં લગ્નભાવના – પંડિત રામુ |
| ૧૯૫૩ | રમણભાઈ નીલકંઠ – ઝવેરી બિપિનચંદ્ર |
| ૧૯૫૩ | લિટરરી સર્કલ ઑફ મહામાત્ય વસ્તુપાલ[અં.] – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૫૫ | દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ – દવે ઈશ્વરલાલ |
| ૧૯૫૫ | દલપતરામ - એક અધ્યયન – બૂચ હસિત |
| ૧૯૫૫ | મધ્યકાળના સાહિત્યપ્રકારો – મહેતા ચંદ્રકાન્ત |
| ૧૯૫૬ | મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના – ઠાકર ધીરુભાઈ |
| ૧૯૫૭ | મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો –સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૫૮ | મધ્યકાળના સાહિત્યપ્રકારો – મહેતા ચંદ્રકાન્ત |
| ૧૯૬૧-૧૯૭૦ | |
| ૧૯૬૧ | સંશોધનની કેડી – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૨ | દેહલકૃત અભિવન-ઊંઝણૂં – જેસલપુરા શિવલાલ |
| ૧૯૬૩ | ગોવર્ધનરામ એક અધ્યયન – જોશી રમણલાલ |
| ૧૯૬૩ | કવિ ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો : એક અધ્યયન – દવે ઈશ્વરલાલ |
| ૧૯૬૩ | ર. વ. દેસાઈ : વ્યક્તિત્વ અને વાઙમય : ભા. ૧, ૨ – દોશી હસમુખ |
| ૧૯૬૪ | મધ્યકાલીન સાહિત્યમાં દશમસ્કંધો : તુલનાત્મક અધ્યયન – પરીખ કુમુદ |
| ૧૯૬૫ | ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ – ચોક્સી મહેશ |
| ૧૯૬૫ | આધુનિક કવિતાપ્રવાહ – પાઠક જયંત |
| ૧૯૬૫ | કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકર છંદ – જેસલપુરા શિવલાલ |
| ૧૯૬૬ | કવિ નાકર : એક અધ્યયન – ત્રિવેદી ચિમનલાલ |
| ૧૯૬૬ | ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ – ભટ્ટ ઉપેન્દ્ર |
| ૧૯૬૬ | રાસ સાહિત્ય – વૈદ્ય ભારતી |
| ૧૯૬૬ | ઇતિહાસ અને સાહિત્ય – સાંડેસરા ભોગીલાલ |
| ૧૯૬૮ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર – પંડ્યા નિપુણ |
| ૧૯૬૮ | બાલાશંકર : એક અધ્યયન – મહેતા સ્નેહલતા |
| ૧૯૬૮ આસપાસ | કાકા કાલેલકર : જીવન અને સાહિત્ય – પટેલ જયંત |
| ૧૯૬૯ | મધ્યકાલીન ગુજરાતી આખ્યાન – ઓઝા શશિન્ |
| ૧૯૬૯ | કલાપી : એક અધ્યયન – દવે ઈન્દ્રવદન |
| ૧૯૬૯ | શ્રી કિશોરલાલ મશરૂવાળા : એક અધ્યયન – બલસારી કેતકી |
| ૧૯૬૯ | કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ – જેસલપુરા શિવલાલ |
| ૧૯૭૦ | દયારામ : એક અધ્યયન – દવે સુભાષ |
| ૧૯૭૦ | આપણી કહેવતો : એક અધ્યયન – ત્રિવેદી અનસૂયા |
| ૧૯૭૦ | ગુજરાતીના દ્વિરુક્ત પ્રયોગો – તેરૈયા પ્રભાશંકર |
| ૧૯૭૦ આસપાસ | ગાંધીજી : એક અધ્યયન – દેસાઈ શાંતિલાલ |
| ૧૯૭૧-૧૯૮૦ | |
| ૧૯૭૧ | પ્રેમસખી પ્રેમાનંદ – ઠક્કર હરિપ્રસાદ |
| ૧૯૭૧ | ભવાઈ : અ મિડિયેવલ ફોર્મ ઑવ એશિયન ઇન્ડિયન ડ્રામેટિક આર્ટ – દેસાઈ સુધા |
| ૧૯૭૧ | ગાંધીજીનું સાહિત્ય – મોદી રમણલાલ |
| ૧૯૭૨ | ગુજરાતી ભજનસાહિત્ય-મધ્યકાલીન અને અર્વાચીન – ભટ્ટ હિમાંશુ |
| ૧૯૭૨ | અનુસંધાન – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૭૩ | ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રીય અસ્મિતા – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
| ૧૯૭૪ | ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા – જાડેજા દિલાવરસિંહ |
| ૧૯૭૪ | ડાહ્યાભાઈ ધોળાશાજી : એક અધ્યયન – ઠાકર ભરતકુમાર |
| ૧૯૭૪ | અપ્પય દીક્ષિત : કવિ અને આલંકારિક – પંડ્યા ભગવતીપ્રસાદ |
| ૧૯૭૪ | ખંડકાવ્ય-સ્વરૂપ અને વિકાસ – મોદી ચિનુ |
| ૧૯૭૪ | કાશીસુત શેઘજી : એક અધ્યયન – પટેલ બહેચરભાઈ |
| ૧૯૭૪ | ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિ વિકાસ – પરીખ પ્રવીણચંદ્ર સી. |
| ૧૯૭૪, ૭૯ | સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ભા. ૧, ૨ – ડ્રાઈવર પેરીન |
| ૧૯૭૫ | નિબંધ : સ્વરૂપ અને વિકાસ – દરજી પ્રવીણ |
| ૧૯૭૫ | કથાસાહિત્યનું વિવેચન [નવલકથા વિશે] – દલાલ ભારતી |
| ૧૯૭૫ | સરસ્વતીચંદ્રમાં સમાજમીમાંસા – પટેલ છગનભાઈ પૂંજીરામ |
| ૧૯૭૫ | આખ્યાનયુગનો સાહિત્યપ્રવાહ – પટેલ હંસાબહેન મોહનભાઈ |
| ૧૯૭૫ | મુનશીની ઐતિહાસિક નવલકથાઓ – વ્યાસ જયંત |
| ૧૯૭૬ | ન્હાનાલાલનું અપદ્યાગદ્ય – ગાડીત જયંત |
| ૧૯૭૬ | ષડાવશ્યકબાલાવબોધવૃત્તિ – પંડિત પ્રબોધ |
| ૧૯૭૬ | કામાવતીની કથાનો વિકાસ અને શિવદાસકૃત કામાવતીની વાર્તાની અધિકૃત વાચના – શાહ પ્રવીણચંદ્ર અમૃતલાલ |
| ૧૯૭૬ | વાગડી લોકગીતો : ભા. ૧ – જોશી લાલશંકર |
| ૧૯૭૭ | બાળસાહિત્ય અને બાળનાટકમાં ગિજભાઈ બધેકાનું પ્રદાન – જોશી નટુભાઈ |
| ૧૯૭૭ | એકાંકી : સ્વરૂપ અને વિકાસ – ભાવસાર મફતલાલ |
| ૧૯૭૭ | નાટ્યજગતના સ્વપ્નદૃષ્ટા ચંદ્રવદન મહેતા – મોદી ચંપકભાઈ |
| ૧૯૭૭ | કવિ નાનાલાલની કવિતામાં માનવજીવનદર્શન – શાહ ધનવંત |
| ૧૯૭૭ | ધીણોધર – અજાણી ઉમિયાશંકર |
| ૧૯૭૮ | મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા – જોષી સુરેશ |
| ૧૯૭૮ | કવિ સાગર – ત્રિપાઠી અનિલકુમાર |
| ૧૯૭૮ | રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ – પરીખ ધીરુ |
| ૧૯૭૮ | સંસ્કૃત સ્તોત્રકાવ્ય : ઉદ્ભવ, વિકાસ અને સ્વરૂપ – પ્રજાપતિ મણિભાઈ |
| ૧૯૭૮ | પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ – શાહ મહેન્દ્રકુમાર બાપુલાલ |
| ૧૯૭૮ | સુરેશ જોશીથી સુરેશ જોશી – શાહ સુમન |
| ૧૯૭૮ | મડિયાનું અક્ષરકાર્ય – ત્રિવેદી નવીનચંદ્ર |
| ૧૯૭૮ | વાલખિલ્ય પુરાણનો વિવેચનાત્મક અને સાંસ્કૃતિક અભ્યાસ – દવે સુરેશકુમાર |
| ૧૯૭૮, ૧૯૮૧ | ઈ.૧૯૨૧થી‘૪૦ સુધીની ગુજ.-હિન્દીની ઐતિહ્યમૂલક નવલોનો તુલનાત્મકઅભ્યાસ ૧ : ૨ – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૭૯ | મડિયાનું અક્ષરકાર્ય – ત્રિવેદી નવીનચન્દ્ર |
| ૧૯૭૯ | વિવેચક : પ્રો. બલવંતરાય ઠાકોર – ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’ |
| ૧૯૭૯ | પ્રીતમ : એક અધ્યયન – પટેલ અશ્વિનભાઈ |
| ૧૯૭૯ | રમણીયતાનો વાગ્વિકલ્પ – મહેતા સિતાંશુ |
| ૧૯૭૯ | મહાત્મા ગાંધીનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ – વ્યાસ હરિનારાયણ ‘હરીશ વ્યાસ’ |
| ૧૯૭૯ | માંડ્ક્યોપનિષદ્ ગૌડપાદ કારિકા – જોશી અરવિંદ |
| ૧૯૭૯ | સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત લોકકથાઓ – પરમાર ખોડીદાસ |
| ૧૯૮૦ | સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા – ઓઝા મફત |
| ૧૯૮૦ | ગુજરાતમાં પારસીઓનું આગમન અને એમનો ગુજરાતી સંસ્કૃતિમાં ફાળો – ડ્રાઈવર પેરીન |
| ૧૯૮૦ | કવિ નિષ્કુળાનંદ : એક અધ્યયન – ત્રિવેદી ચંદ્રકાન્ત |
| ૧૯૮૦ | આનંદઘન : એક અધ્યયન – દેસાઈ કુમારપાળ |
| ૧૯૮૦ | ગુજરાતીમાં સંસ્કૃત નાટક – દેસાઈ કુરંગી |
| ૧૯૮૦ | ગાંધીજીનું ચિંતન – પટ્ટણી દક્ષા |
| ૧૯૮૦ | ગુજરાતી ટૂંકીવાર્તા : આકાર અને આગમન – મોદી નવીનચંદ્ર |
| ૧૯૮૦ | નલ-દવદંતી કથાનો વિકાસ – શાહ રમણલાલ ચીમનલાલ |
| ૧૯૮૦ | સાહિત્યસંશોધન વિશે – શાહ સુમન |
| ૧૯૮૦ આસપાસ | ગુજરાતી લેખિકાઓએ આલેખેલું સ્ત્રીનું ચિત્ર – મહેતા જયા |
| ૧૯૮૧-૧૯૯૦ | |
| ૧૯૮૧ | રામનારાયણ વિ. પાઠક : વાઙ્મયપ્રતિભા – કાલાણી કાન્તિલાલ |
| ૧૯૮૧ | ઓગણીસમી સદીનું સંપાદિત ગ્રંથસ્થ ગુજરાતી લોકકથા સાહિત્ય – પરીખ પ્રિયકાન્ત |
| ૧૯૮૧ | ગુજરેશ્વર પુરોહિત કવિ સોમેશ્વર : જીવન અને કવન – ભટ્ટ વિભૂતિ |
| ૧૯૮૧ | ચૌધરી બોલી અને સંસ્કૃતિ : એક અભ્યાસ – મોદી નવીનચંદ્ર (+ અન્ય) |
| ૧૯૮૧ | રહસ્યવાદ – રાયજાદા રાજેન્દ્રસિંહ |
| ૧૯૮૧ | ચારણી સાહિત્ય પ્રદીપ – રોહડિયા રતુદાસ |
| ૧૯૮૧ | સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન – વ્યાસ દક્ષા |
| ૧૯૮૧ | મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા – શાહ જગદીશચંદ્ર |
| ૧૯૮૧ | કલાપી અને સંચિત – શુક્લ રમેશ |
| ૧૯૮૧ | મુનશીનાં ઐતિહાસિક અને પૌરાણિક નાટકો – પટેલ બાબુભાઈ ‘બાબુ દાવલપુરા’ |
| ૧૯૮૧ | ગુજરાતી-હિંદી ઐતિહ્યમૂલ્યક નવલો (૧૯૨૧-૪૦) : ૨ – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૮૧ | સાહિ્ત્યસંશોધનની પદ્ધતિ – વ્યાસ ચં. પૂ. |
| ૧૯૮૨ | ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો – દવે ઈશ્વરલાલ |
| ૧૯૮૨ | અર્વાચીન કવિતામાં પ્રકૃતિનિરૂપણ – દેસાઈ હેમન્ત |
| ૧૯૮૨ | સેકન્ડરી ટેલ્સ ઑવ ધ ગ્રેટ ઍપિક્સ – નાણાવટી રાજેન્દ્ર (અંગ્રેજી) |
| ૧૯૮૨ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમસ્કંધને લગતું પ્રદાન – ભટ્ટ પુષ્પા |
| ૧૯૮૨ | ચારણી સાહિત્ય : આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો – રોહડિયા રતુદાસ |
| ૧૯૮૨ | ઢોડિયા જાતિના રીત રિવાજો અને ગીતો – પટેલ મધુબહેન |
| ૧૯૮૨ | રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતા – બ્રહ્મભટ્ટ પ્રસાદ |
| ૧૯૮૨ | રામાયણમહાભારતનાં ઉપાખ્યાનો – નાણાવટી રાજેન્દ્ર |
| ૧૯૮૩ | ગુજરાતી નવલકથામાં લગ્ન અને કુટુંબ ક્ષેત્રનાં આલેખનો – પટેલ માણેકલાલ |
| ૧૯૮૩ | ગુજરાતી પ્રાદેશિક નવલકથાઓ – મિસ્ત્રી ભૂપેન્દ્ર |
| ૧૯૮૩ | ચારણી સાહિત્ય : સત્ત્વ અને સૌંદર્ય – રોહડિયા રતુદાસ |
| ૧૯૮૩ | નવલકથા : શિલ્પ અને સર્જન – વેદ નરેશ |
| ૧૯૮૩ | આધુનિક કવિતામાં ભાષાકર્મ – વ્યાસ સતીશ |
| ૧૯૮૩ | નર્મદ : એક અધ્યયન – શાહ સુલોચના |
| ૧૯૮૪ | કવિ સમયસુંદર : જીવન અને કવન – દવે વસંતરાય |
| ૧૯૮૪ | અર્વાચીન કવિતામાં ભક્તિનિરૂપણ – વોરા નિરંજના શ્વેતકેતુ |
| ૧૯૮૪ | શ્રી અરવિંદનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ – પટેલ પ્રવીણા |
| ૧૯૮૪ | લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો : એક અધ્યયન – પંડ્યા મહેશચંદ્ર |
| ૧૯૮૪ | નંદશંકરથી ઉમાશંકર [નવલકથા વિષયક] – મહેતા ધીરેન્દ્ર |
| ૧૯૮૪ | ગુજરાતી નાટકોમાં સમાજચિત્ર – મહેતા પ્રફુલચંદ્ર |
| ૧૯૮૪ | ઉશનસ્ : સર્જક અને વિવેચક – સોની રમણ |
| ૧૯૮૪ | ગુજરાતી પ્રવાસ સાહિત્ય – બક્ષી અરુણા |
| ૧૯૮૪ | સૌંદર્યદર્શી કવિઓ, નિરંજન ભગત; ઉશનસ; જયન્ત પાઠક – વ્યાસ દક્ષા |
| ૧૯૮૪ | ગુજરાતી બાલવાર્તાઓ : સ્વરૂપ અને સમીક્ષા – ઝવેરી ભારતી ભૂપતરાય |
| ૧૯૮૪ | સંશોધનનું આયોજન અને મૂલ્યાંકન – શાહ રિખવભાઈ |
| ૧૯૮૪ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહેવતો અને તેનું સાહિત્યિક પૃથક્કરણ – ત્રિવેદી શશીકલા અમરિષ |
| ૧૯૮૫ | સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન – ટોપીવાળા ચંદ્રકાન્ત |
| ૧૯૮૫ | ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર – પટેલ પ્રમોદકુમાર |
| ૧૯૮૫ | કાવ્યવિવેચનની સમસ્યાઓ – પંચાલ શિરીષ |
| ૧૯૮૫ | તત્ત્વજ્ઞના સીમાસ્તંભો – પંડ્યા સુધાબહેન |
| ૧૯૮૫ | કૃષ્ણલાલ શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો – પારેખ રમેશંચદ્ર ‘તૃષિત પારેખ’ |
| ૧૯૮૫ | સ્નેહાધીન સુરસિંહ – શુક્લ રમેશ |
| ૧૯૮૫ | આત્મકથા : સ્વરૂપ અને વિકાસ – કડિયા રસીલા |
| ૧૯૮૫ | મહાભારતને આધારે રચાયેલાં સંસ્કૃત રૂપકો અને મહાકાવ્યો – પંડ્યા શાન્તિકુમાર |
| ૧૯૮૫ | સિંધી નાટ્યભૂમિ – લાલવાણી જેઠો |
| ૧૯૮૫, ૮૬, ૮૮ | ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ : ભા. ૧, ૨, ૩ – દવે રમેશ ર. |
| ૧૯૮૬ | રેડિયો નાટક : સ્વરૂપ સિદ્ધાંત – જોશી વિનોદ |
| ૧૯૮૬ | ઉદ્ધવસંદેશ કાવ્યો - તુલનાત્મક અધ્યયન – દવે રસિકલાલ |
| ૧૯૮૭ | ધ કાવ્યાનુશાસન ઑફ આચાર્ય હેમચન્દ્રાચાર્ય – ઉપાધ્યાય અમૃત |
| ૧૯૮૭ | સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ – ગોહિલ નાથાભાઈ |
| ૧૯૮૭ | અર્વાચીન ગુજરાતી કવિતામાં હાસ્યનિરૂપણ – પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ |
| ૧૯૮૭ | મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણાભક્તિ – પટેલ સોમાભાઈ છગનભાઈ |
| ૧૯૮૭ | નવલરામ પંડ્યા : વ્યક્તિત્વ અને વાઙમય – ભટ્ટ પૂર્ણિમા |
| ૧૯૮૭ | હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૮૮ | ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ – ઠક્કર દશરથભાઈ |
| ૧૯૮૮ | અતીતને ઓવારે – ત્રિવેદી ભૂપેન્દ્ર |
| ૧૯૮૮ | ગઝલનું શીલ અને સૌંદર્ય – મીર રશીદ |
| ૧૯૮૮ | ભક્તકવિ રણછોડ : એક અધ્યયન – શાહ પ્રતિભા |
| ૧૯૮૮ | ભક્ત કવિ ઈસરદાસની ભક્તિભાવના – ચારણ શિવદાનભાઈ |
| ૧૯૮૮ | અમદાવાદના ભીલોનું સાંસ્કૃતિક જીવન અને પરિવર્તન – પટેલ અંબાલાલ મોતીભાઈ |
| ૧૯૮૮ | અર્વાચીન ગુજરાતીનું હાસ્ય સાહિત્ય – વાળંદ નરોત્તમ |
| ૧૯૮૮ | અર્વાચીન ગુજરાતીનું હાસ્યસાહિત્ય (કાવ્ય અને નિબંધ) – મહેતા જયા |
| ૧૯૮૮ | નાભાજીકૃત ભક્તમાળના ઐતિ. ભક્તો – કેવલિયા મૂળશંકર |
| ૧૯૮૯ | હાલારી બોલી – આચાર્ય શાંતિભાઈ |
| ૧૯૮૯ | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રહેલિકા – ગોકળગાંધી જયા |
| ૧૯૮૯ | સમૂહ માધ્યમો અને સાહિત્ય – શાહ પ્રીતિ |
| ૧૯૮૯ | સાહિત્યિક તથ્યોની માવજત – કોઠારી જયંત |
| ૧૯૯૦ | મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા – જાની બળવંત |
| ૧૯૯૦ | વિશ્વનાથ જાની : એક અધ્યયન – દવે મહેન્દ્ર |
| ૧૯૯૦ | નરસિંહ મહેતા, નરસૈયો અને અન્ય નરસિંહો – દીક્ષિત રજનીબેન |
| ૧૯૯૦ | ગાંધી યુગનું ગદ્ય – પઢિયાર દલપતસિંહ |
| ૧૯૯૦ | ન્હાનાલાલની ઊર્મિકવિતા : અભિવ્યક્તિ અને મૂલ્યાંકન – ભટ્ટ દુર્ગેશકુમાર |
| ૧૯૯૦ | નવલકથાકાર મડિયા – રાણિંગા અમૃતલાલ |
| ૧૯૯૦ | આદિ શંકરાચાર્ય : સમયનિર્ણય – દવે હિંમતલાલ ‘આરુણિ’ |
| ૧૯૯૦ | અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રતિકાવ્ય – પટેલ રમણભાઈ પી. |
| ૧૯૯૦, ૧૯૯૩ | પ્રેમાનંદનો પ્રતિભાવિશેષ : ભા. ૧, ૨ – ત્રિવેદી આરતી |
| ૧૯૯૧-૨૦૦૦ | |
| ૧૯૯૧ | મહામાનવ શ્રીકૃષ્ણ – તન્ના જ્યોત્સ્ના |
| ૧૯૯૧ | બાલકથા : સ્વરૂપ અને તેના પ્રકારો – ત્રિવેદી શ્રદ્ધા |
| ૧૯૯૧ | જાનપદી નવલકથાકાર પન્નાલાલ – પટેલ લલ્લુભાઈ ભાણાભાઈ |
| ૧૯૯૧ | ગુજરાતની અતિ પછાત અનુસૂચિત જાતિનો સંક્ષિપ્ત પરિચય – મકવાણા કાન્તિલાલ |
| ૧૯૯૧ | ગુજરાતી ગઝલની સૌંદર્યમીમાંસા – મીર રશીદ |
| ૧૯૯૧ | કચ્છી લોકસાહિત્ય : એક અધ્યયન – મહેતા ભાવના મા. |
| ૧૯૯૧ | પ્રબોધકાળનું ગદ્ય – પરમાર નટવરસિંહ |
| ૧૯૯૨ | આધુનિક ગુજરાતી નવલકથામાં માનવ – દવે ઉપેન્દ્રપ્રસાદ |
| ૧૯૯૨ | નરસિંહચરિત્રવિમર્શ – ધોળકિયા દર્શના |
| ૧૯૯૨ | સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકનો વિનિયોગ – પટેલ હસમુખ ‘શૂન્યમ્’ |
| ૧૯૯૨ | ગુજરાતીમાં પદ્ય નાટક – પંચોલી રોહિત |
| ૧૯૯૨ | પૃથ્વીચંદ્રચરિત્ર (વાગ્વિલાસ) – પંડ્યા ભારતી |
| ૧૯૯૨ | અખાજીકૃત ચિત્તવિચારસંવાદ – શાહ કીર્તિદા |
| ૧૯૯૩ | મેલોડ્રામાની રૂપરચના – નાયક ભરત |
| ૧૯૯૩ | ગુજરાતી પ્રેમકવિતા – પટેલ મણિલાલ હરિદાસ |
| ૧૯૯૩ | કલ્પન : વિભાવના અને વિનિયોગ – વડગામા નીતિન |
| ૧૯૯૩ | અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુ નિરૂપણ – શાહ ભાનુમતી |
| ૧૯૯૪ | રચના શિલ્પની દૃષ્ટિએ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ટૂંકીવાર્તાઓ – કાકા સુધાબેન |
| ૧૯૯૪ | ગઝલનું પિંગળશાસ્ત્ર – કાદરી મોહમંદશકીલ ‘શકીલ કાદરી’ |
| ૧૯૯૪ | નાયિકાભેદ – ગઢવી જિતુદાન ‘જીગર વાંકાનેરી’ |
| ૧૯૯૪ | ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ – બારાડી હસમુખ |
| ૧૯૯૪ | ભારતીય સંસ્કાર પરંપરા અને આપણો વર્તમાન – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૪ | ભર્તૃહરિનાં શતકોમાં વ્યક્તિ અને સમાજનું મનોવૈજ્ઞાનિક અધ્યયન – દવે રંજન મધુકર |
| ૧૯૯૪ | સંસ્કૃત પાંડુલિપિઓ અને સમીક્ષિત પાઠ – ભટ્ટ વસંત |
| ૧૯૯૪ | યશવંત પંડ્યા : અર્ચના અને આલોચના – ઉપાધ્યાય ગિરીશ |
| ૧૯૯૫ | અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યની દીર્ઘ કવિતાઓ – પંડ્યા નલિન |
| ૧૯૯૫ | સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન : સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ – પંડ્યા હાસ્યદા |
| ૧૯૯૫ | ગુજરાતના સંસ્કૃત નાટ્યકારો – પાઠક વાસુદેવ |
| ૧૯૯૫ | સાહિત્યિક સંશોધન પદ્ધતિનાં મૂળતત્ત્વો – મહેતા છોટાલાલ |
| ૧૯૯૫ | પારસી રંગભૂમિ – શાસ્ત્રી ગોપાલ |
| ૧૯૯૫ | ચાર વાર્તાકારો : જયંત ખત્રી, સુન્દરમ્, ઉમાશંકર, જયંતિ દલાલ : એક અભ્યાસ – શાસ્ત્રી વિજય |
| ૧૯૯૫ | અધ્યયન અને સંશોધન – શાસ્ત્રી હરિપ્રસાદ |
| ૧૯૯૬ | ગુજરાતી કવિતા કૃતિલક્ષી અર્થઘટન અને આસ્વાદ – ઓઝા રમેશ આત્મારામ |
| ૧૯૯૬ | ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો – કડકિયા કૃષ્ણકાન્ત |
| ૧૯૯૬ | અર્વાચીન ગુજરાતી શોકોર્મિ કવિતા : સ્વરૂપ અને સમીક્ષા – ત્રિવેદી વિરંચી |
| ૧૯૯૬ | મધ્યકાલીન સાહિત્યમાં શ્રીકૃષ્ણ – ત્રિવેદી શશીકલા |
| ૧૯૯૬ | આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ – નાયક ઈલા |
| ૧૯૯૭ | શોધખોળની પગદંડી પર – ભાયાણી હરિવલ્લભ |
| ૧૯૯૭ | રાવજી પટેલ : જીવન અને સર્જન – શેખ મોહંમદઈસ્હાક |
| ૧૯૯૮ | સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત કવિતા – ભટ્ટ કનૈયાલાલ |
| ૧૯૯૮ | સંશોધન પ્રવિધિ – મહેતા છોટાલાલ |
| ૧૯૯૮ | પાઠ્યેતર સંસ્કૃત શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર – મહેતા છોટાલાલ |
| ૧૯૯૮ | ભંગુરતાનાં ચાર સર્જક પરિમાણ : મીરાં, અખો, લાભશંકર ઠાકર, મધુરાય – રાઠોડ પારુલ ‘પારુલ કંદર્પ દેસાઈ’ |
| ૧૯૯૮ | સંશોધન અને પરીક્ષણ – કોઠારી જયંત |
| ૧૯૯૮ | જયંત પાઠક : વ્યક્તિત્વ અને વાઙ્મય – પંડ્યા દિનેશ |
| ૧૯૯૯ | ગુજરાતી રંગભૂમિ : ગઈકાલ અને આજ – ભોજક દિનકર |
| ૧૯૯૯ | કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન – શાહ કવિનચંદ્ર |
| ૧૯૯૯ | ભરત નાટ્યશાસ્ત્ર : આધુનિક સંદર્ભ – શાહ મહેશ ચંપકલાલ |
| ૧૯૯૯ | આધુનિક ગુજરાતી નાટક : પ્રત અને પ્રયોગ – શાહ મહેશ ચંપકલાલ |
| ૧૯૯૯ | ભરત નાટ્યશાસ્ત્ર અભિનય – શાહ મહેશ ચંપકલાલ |
| ૧૯૯૯ | ભરત નાટ્યશાસ્ત્ર નાટ્યપ્રયોગ – શાહ મહેશ ચંપકલાલ |
| ૨૦૦૦ | ચંદ્રકાન્ત બક્ષીની સાહિત્ય સૃષ્ટિ – ઠાકર દક્ષેશકુમાર |
| ૨૦૦૦ | ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોનું તુલનાત્મક અધ્યયન – દવે જગદીશ |
| ૨૦૦૦ | ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર – વીજળીવાળા શરીફા |
| ૨૦૦૦ | સંવિવાદનાં તેજવલયો (સાહિત્યિક પત્રકારત્વ) – વ્યાસ કિશોર |
| ૨૦૦૦ | ઉમાશંકર જોશી, દલાલ અને મડિયાનું એકાંકીક્ષેત્રે પ્રદાન – ભટ્ટ રમીલા |