| નામ / ઉપનામ
|
જન્મ
|
અવસાન
|
| ૧. આચાર્ય હેમચંદ્રસૂરિ (પૂર્વાશ્રમનું નામઃ ચાંગદેવ)
|
જીવનકાળ: ઈ. ૧૦૮૮-૧૧૭૩ (જન્મતિથિઃ વિ. સં. ૧૧૪૫, કાર્તિક સુદિ પૂર્ણિમા)
|
|
| ૨. નરસિંહ મહેતા
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦
|
|
| ૩. મીરાં
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫
|
|
| ૪. અખો
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬
|
|
| ૫. પ્રેમાનંદ
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૪૦-૧૭૦૦
|
|
| ૬. સતી લોયણ
|
જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૪૦
|
|
| ૭. ભાણસાહેબ
|
જીવનકાળ: ઈ. સ. ૧૬૮૯-૧૭૫૫
|
|
| ૮. શામળ ભટ્ટ
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૬૯૪-૧૭૬૯
|
|
| ૯. પ્રીતમદાસ
|
જીવનકાળ: ઈ. ૧૭૧૮-૧૭૯૮
|
|
| ૧૦. રવિસાહેબ (રવિદાસ/રવિરામ)
|
જીવનકાળ: ઈ. ૧૭૨૭-૧૮૦૪
|
|
| ૧૧. નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામઃ લાલજી રામભાઈ) ‘વૈરાગ્યમૂર્તિ’
|
જીવનકાળ: અંદાજે ઈ. ૧૭૬૬-૧૮૪૮
|
|
| ૧૨. દયારામ
|
જીવનકાળ: ઈ. ૧૭૭૭-૧૮૫૩
|
|
| ૧૩. દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
|
જન્મતારીખઃ ૨૧-૧-૧૮૨૦
|
અવસાનઃ ૨૫-૩-૧૮૯૮
|
| ૧૪. એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ
|
જન્મતારીખઃ ૭-૭-૧૮૨૧
|
અવસાનઃ ૩૧-૮-૧૮૬૫
|
| ૧૫. મહીપતરામ રૂપરામ નીલકંઠ
|
જન્મતારીખઃ ૩-૧૨-૧૮૨૯
|
અવસાનઃ ૩-૯-૧૮૯૧
|
| ૧૬. નર્મદાશંકર લાલશંકર દવે
|
જન્મતારીખઃ ૨૪-૮-૧૮૩૩
|
અવસાનઃ ૨૬-૨-૧૮૮૬
|
| ૧૭. નંદશંકર તુળજાશંકર મહેતા
|
જન્મતારીખઃ ૨૧-૪-૧૮૩૫
|
જન્મસ્થળઃ સુરત
|
| ૧૮. નવલકથા લક્ષ્મીરામ પંડ્યા
|
જન્મતારીખઃ ૯-૩-૧૮૩૬
|
અવસાનઃ ૭-૮-૧૮૮૮
|
| ૧૯. રણછોડભાઈ ઉદયરામ દવે
|
જન્મતારીખઃ ૯-૮-૧૯૩૭
|
અવસાનઃ ૯-૪-૧૯૨૩
|
| ૨૦. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (શંકર)
|
જન્મતારીખઃ ૧૦-૮-૧૮૫૩
|
અવસાનઃ ૫-૧૨-૧૯૧૨
|
| ૨૧. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
|
જન્મતારીખઃ ૨૦-૧૦-૧૮૫૫
|
અવસાનઃ ૪-૧-૧૯૦૭
|
| ૨૨. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)
|
જન્મતારીખઃ ૧૧-૧૦-૧૮૫૭
|
અવસાનઃ ૧૪-૨-૧૯૩૮
|
| ૨૩. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા
|
(ક્લાન્ત કવિ; બાલ; નિજાનંદ)
|
જન્મતારીખઃ ૧૭-૫-૧૮૫૮
|
| ૨૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદી
|
જન્મતારીખઃ ૨૬-૯-૧૮૫૮
|
અવસાનઃ ૧-૧૦-૧૮૯૮
|
| ૨૫. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
|
જન્મતારીખઃ ૩-૯-૧૮૫૯
|
અવસાનઃ ૧૪-૧-૧૯૩૭
|
| ૨૬. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
|
જન્મતારીખઃ ૧૭-૧૦-૧૮૫૦
|
અવસાનઃ ૧૩-૩-૧૯૩૮
|
| ૨૭. ગોંડલનરેશ ભગવતસિંહજી
|
જન્મતારીખઃ ૨૪-૧૦-૧૮૬૫
|
અવસાનઃ ૯-૩-૧૯૪૫
|
| ૨૮. મણિશંકર રત્નજી ભટ્ટ
|
જન્મતારીખઃ ૨૦-૧૧-૧૮૬૭
|
અવસાનઃ ૧૬-૬-૧૯૨૩
|
| ૨૯. રમણભાઈ મહીપતરામ નીલકંઠ
|
જન્મતારીખઃ ૧૩-૩-૧૮૬૮
|
અવસાનઃ ૬-૩-૧૯૨૮
|
| ૩૦. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
|
જન્મતારીખઃ ૩૦-૧૨-૧૮૬૮
|
અવસાનઃ ૧૫-૬-૧૯૫૭
|
| ૩૧. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ (મુમુક્ષુ, હિંદહિતચિંતક)
|
જન્મતારીખ: ૨૫-૧-૧૮૬૯
|
અવસાન : ૭-૪-૧૯૪૨
|
| ૩૨. મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીજી
|
જન્મતારીખ : ૨-૧૦-૧૮૬૯
|
અવસાન : ૩૦-૧-૧૯૪૮
|
| ૩૩. બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર (સેહેની, વલ્કલ)
|
જન્મ : ૨૩-૧૦-૧૮૬૯
|
અવસાન : ૨-૧-૧૯૫૨
|
| ૩૪. દામોદર ખુશાલદાસ બોટાદકર
|
જન્મતારીખ : ૨૭-૧૧-૧૮૭૦
|
અવસાન : ૭–૯-૧૯૨૪
|
| ૩૫. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી
|
જન્મતારીખ : ૨૬-૧-૧૮૭૪
|
અવસાન : ૯-૬-૧૯૦૦
|
| ૩૬. વિદ્યાગૌરી રમણભાઈ નીલંકઠ
|
જન્મતારીખ : ૧-૬-૧૮૭૬
|
અવસાન : ૭-૧ર-૧૯૫૮
|
| ૩૭. ન્હાનાલાલ દલપતરામ કવિ (પ્રેમભક્તિ)
|
જન્મતારીખ : ૧૬-૩-૧૮૭૭
|
અવસાન : ૯-૧-૧૯૪૬
|
| ૩૮. હાજી મહમ્મદ અલારખિયા શિવજી (સલીમ)
|
જન્મતારીખ : ૧૩-૧૨-૧૮૭૮
|
અવસાન : ૨૧-૧-૧૯૨૧
|
| ૩૯. પં. સુખલાલ સંઘજી સંઘવી
|
જન્મતારીખ : ૮-૨-૧૮૮૦
|
અવસાન : ૨-૩-૧૯૭૮
|
| ૪૦. રણજિતરામ વાવાભાઈ મહેતા
|
જન્મતારીખ : ૨૫-૧૦-૧૮૮૧
|
અવસાન : પ-૫-૧૯૧૭
|
| ૪૧. અરદેશર ફરામજી ખબરદાર (અદ્દલ, મોટાલાલ, લખા ભગત, શેષાદ્રિ, શ્રીધર, શંભુનાથ, ખોજો ભગત, ક્ષેમાનંદ ભટ્ટ, નરકેસરીરાવ, હુન્નરસિંહ મહેતા, વલ્કલરાય, ઠઠ્ઠાખોર)
|
જન્મતારીખ : ૬-૧૧-૧૮૮૧
|
અવસાન : ૩૦-૭-૧૯૫૩
|
| ૪૨. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ - નાનાભાઈ ભટ્ટ
|
જન્મતારીખ : ૧૧-૧૧-૧૮૮૨
|
અવસાન : ૩૧-૧૨-૧૯૬૧
|
| ૪૩. મોહનલાલ દલીચંદ દેસાઈ (વીરભક્તિ, એક ગ્રેજ્યુએટ)
|
જન્મતારીખ : ૬-૪-૧૮૮૫
|
અવસાન: ૨-૧૨-૧૯૪૫
|
| ૪૪. ગિરિજાશંકર ભગવાનજી બધેકા (ગિજુભાઈ, મુછાળી મા, વિનોદી)
|
જન્મતારીખ : ૧૫-૧૧-૧૮૮૫
|
અવસાન : ૨૩-૬-૧૯૩૯
|
| ૪૫. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
|
જન્મતારીખ : ૧-૧૨-૧૮૮૫
|
અવસાન : ૨૧-૮-૧૯૮૧
|
| ૪૬. રામનારાયણ વિશ્વનાથ પાઠક (શેષ, દ્વિરેફ, સ્વૈરવિહારી)
|
જન્મતારીખ : ૮-૪-૧૮૮૭
|
અવસાન : ૨૧-૮-૧૯૫૫
|
| ૪૭. સ્વામી આનંદ (પૂર્વાશ્રમ : હિંમતલાલ રામચંદ્ર દવે)
|
જન્મતારીખ : ૮-૯-૧૮૮૭
|
અવસાન : ૨૪-૧-૧૯૭૬
|
| ૪૮. કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઘનશ્યામ વ્યાસ)
|
જન્મતારીખ : ૩૦-૧૨-૧૮૮૭
|
અવસાન : ૮-૨-૧૯૭૧
|
| ૪૯. મુનિ જિનવિજયજી (પૂર્વાશ્રમનું નામ - કિસનસિંહ વૃદ્ધિસિંહ પરમાર)
|
જન્મતારીખ : ૨૭-૧-૧૮૮૮
|
અવસાન : ૩-૬-૧૯૭૬
|
| ૫૦. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
|
જન્મતારીખ : ૫-૧૦-૧૮૯૦
|
અવસાન : ૯-૯-૧૯પર
|