કીર્તિદેવ
કીર્તિદેવ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ'માં યવનોનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર, મુંજાલનો પુત્ર અને અવંતીનો પરાક્રમી યોદ્ધો.
કીર્તિદેવ : કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘ગુજરાતનો નાથ'માં યવનોનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર, મુંજાલનો પુત્ર અને અવંતીનો પરાક્રમી યોદ્ધો.